SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. M H, II7 વાર્ષિક લવાજમ રૂા. ૭ - પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ. વર્ષ ૩૧ : અંક ૧ - - - મુંબઈ, મે ૧, ૧૯૬૯, ગુરૂવાર પરદેશ માટે શિલિંગ ૧૫ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પિસા તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા ગાંધીજી અને ટોસ્ટય (તા. ૧૨મી માર્ચના રોજ ઓલ ઈન્ડિયા રેડિયે મુંબઈ ઉપરથી ત્યારે કરીશું શું? વગેરે પુસતકોએ મારા મન ઉપર ઊંડી છાપ પાડી. પ્રસારિત પ્રવચન કેટલુંક વિસ્તારી નીચે આપવામાં આવે છે.) વિશ્વપ્રેમ મનુષ્યને કયાં લગી લઇ જઇ શકે છે એ હું વધારે અને ગાંધીજી ઉપર ટૅર્સ્ટયની કેવી અને કેટલી અસર થઈ છે તે વધારે સમજવા લાગ્યો.” ગાંધીજીના ભવિષ્યને વિષે ખ્રિસ્તી મિત્રોની ચિંતા વધતી જતી જાણવાનું સાધન છે મુખ્યત્વે ગાંધીજીએ તે વિષે જે છૂટું છવાયું હતી, તેમને ખ્રિસ્તી બનાવવા તેમના પ્રયત્નો ચાલુ હતા, પણ લખ્યું છે તે અને ટૅ ય સાથે તેમને કેટલાક પત્રવ્યવહાર. ગાંધીજીની મુશ્કેલીઓ ઉડી હતી. તેમણે કહ્યું છેઆ ઉપરાંત વિશેષ માહિતી મારી જાણમાં નથી. ઈશુ ખ્રિસ્ત એ જ એક ઇશ્વરનો પુત્ર છે, તેને જે માને ગાંધીજી ૧૮૯૩માં દક્ષિણ આફ્રિકા દાદા અબદુલ્લાના કેસ તે તરે એ વાત મને ગળે ન ઉતરે...ઇશુના મૃત્યુથી ને તેમના માટે ગયા ત્યાં, કેટલાક ખ્રિસ્તી મિત્રોએ, તેમની ધર્મજિજ્ઞાસા જોઈ, લહીથી જગતના પાપ ધોવાય એ અક્ષરશ: અર્થમાં માનવા બુદ્ધિ ધાર્મિક પુસ્તકે તેમને વાંચવા આપ્યાં. તેમાં એક પુસ્તક Åèયનું તૈયાર ન થાય...વળી ખ્રિસતી માન્યતા મુજબ, મનુષ્યને જ આત્મા Kingdom of God is Within You, હતું. આ પુસ્તક છે, બીજા જીવોને નથી, અને દેહના નાશની સાથે તેમને સર્વથા વિષે લખતાં ગાંધીજી કહે છે નાશ થઇ જાય છે, ત્યારે મારી માન્યતા આથી વિરૂદ્ધ હતી.” “2èયના “વૈકુંઠ તમારા હૃદયમાં છે' નામના પુસ્તકે ઈશુના પ્રેમને સંદેશ, જે ગિરિપ્રવચનમાં આપાવે છે, તે મને ઘેર્યો. તેની છાપ મારા ઉપર બહુ ઊંડી પડી. આ પુસ્તકની ગાંધીજીના હૃદયને સ્પર્શત. પણ ખ્રિસ્તી ધર્મની રૂઢ માન્યતાઓ સ્વતંત્ર વિચારશૈલી, તેની પ્રૌઢ નીતિ, તેમાં રહેલાં સત્ય આગળ ? તેમને સ્વીકાર્ય ન હતી. પણ જેમ તેનો ખ્રિસ્તી ધર્મને સ્વીકાર ન મિ. કોટ્સે આપેલાં બધાં પુસ્તક શુષ્ક લાગ્યાં.” કરી શક્યા, તેમાં હિંદુ ધર્મની સંપૂર્ણતા વિશે અથવા તેના સર્વોપરીઆ વખતે ગાંધીજીની ઉમર લગભગ ૨૪ વર્ષની હતી. તે પણા વિષે પણ ત્યારે નિશ્ચય ન કરી શકયા. હિંદુ ધર્મની ત્રુટિઓ– - પૂર્વે, ૧૮૯૧માં બેરિસ્ટર થઈ વિલાયતથી તેઓ પાછા આવ્યા અસ્પૃશ્યતા જેવી–તેમની નજર સમક્ષ તર્યા કરતી. ત્યારે શ્રીમદ્ રાજચંદ્રને તેમને પ્રથમ પરિચય થયો. આ વખતની આ સંજોગોમાં ગાંધીજીએ પોતાની મુસીબતે શ્રીમદ રાજચંદ્ર પિતાની સ્થિતિ વિષે લખતાં ગાંધીજી કહે છે સમક્ષ મૂકી. તેમણે ધીરજ રાખવા અને હિંદુ ધર્મને ઊંડો અભ્યાસ “અમે પ્રથમ મળ્યા તે વેળાની મારી આધ્યાત્મિક સ્થિતિ કરવા ભલામણ કરી. તેમનાં એક વાકયની ભાવાર્થ એ હતું : “હિંદુ ધર્મમાં જે સુક્ષ્મ અને ગૂઢ વિચારો છે, આત્માનું નિરીક્ષણ કેવળ જિજ્ઞાસુની હતી. ઘણા પ્રશ્નો વિશે મનમાં શંકા રહેતી. મેં છે, દયા છે, તેવું બીજા ધર્મમાં નથી નેવું નિષ્પાપણે વિચારતાં મારા પ્રયત્નથી ધર્મ વિશે બહુ જાણ્યું હોય એમ ન હતું. પણ મને મને પ્રતીતિ થઇ છે.” ધર્મ વિશે જાણવાની ઉત્કંઠા રહેતી. તેથી રાયચંદભાઇને સમાગમ શ્રીમદ સાથે પત્રવ્યવહાર ચાલુ રહ્યો. ૧૮૯૬માં હિંદ આવ્યા મને ગમ્યો ને તેમનાં વચનોની અસર મારી ઉપર પડી. મને ત્યારે અંગત ચર્ચાઓ પણ કેટલાક સમય થઈ. સામાન્ય રીતે ધર્મવાર્તામાં રસ હતો એમ ન કહી શકાય, છતાં ફરી દક્ષિણ આફ્રિકા પાછા ગયા અને સત્યાગ્રહની લડતમાં રાયચંદભાઇની ધર્મવાર્તામાં મને રસ આવતો.” પડયા. ૧૯૦૬માં એક દિવસ નાતાલ જવા ટ્રેઇનમાં ઊપડયા ત્યારે બે વર્ષ પછી તેઓ દક્ષિણ આફ્રિકા ગયા ત્યાં, ગાંધીજીએ મી. લાકે એક પુસ્તક રસ્કિનનું “અહુ ધીસ લાસ્ટ-Unto This Las” રસ્તામાં વાંચવા આપ્યું. આ પુસ્તક વિશે ગાંધીજી લખે છે:* * રારી પેઠે ધાર્મિક મંથન અને ધર્મનિરીક્ષણ કર્યું. આત્મકથામાં પોતે આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શકો. તેણે મને કહ્યું છે:– પકડી લીધો. જોહાનિસબર્ગથી નાતાલ ચોવીસ કલાક જેટલો રસ્તો “હું તો મુસાફરી કરવા, કાઠિયાવાડની ખટપટમાંથી છૂટવા અને હતે. ટ્રેઇન સાંજે ડરબન પહોંચતી હતી. પહોંચ્યા પછી આખી આજીવિકા શોધવા દક્ષિણ આફ્રિકા ગયો હતે. પણ પડી ગયો રાત ઊંઘ ન આવી. પુસ્તકમાં સૂચવેલ વિચાર અમલમાં મૂકવાને ઈશ્વરની શોધમાં, આત્મદર્શનના પ્રયત્નમાં.” ઇરાદો કર્યો...મારું પુસ્તકોનું જ્ઞાન ઘણું જ થોડું છે. પણ જે ડાં તેઓ ગયા હતા એક કેસ માટે જ, પણ ઓતપ્રોત થઈ ગયા કેમની પુસ્તકો વાંચ્યાં છે તેને હું ઠીક પચાવી શક્યો છું. એવાં પુસ્તકોમાં હિંદીઓની–સેવામાં. આત્મદર્શનની અભિલાષાએ, ઇશ્વરની ઓળખ જેણે મારી જિંદગીમાં તત્કાળ મહત્વને રચનાત્મક ફેરફાર કરાવ્યો સેવાથી જ થશે એમ ધારી તેમણે સેવાધર્મને સ્વીકાર કર્યો. એવું તો આ જ પુસ્તક કહેવાય...” પરિણામ, ફિનિક્સ આશ્રમની ધાર્મિક સાહિત્યનું વાંચન ખૂબ વધ્યું. બધા ધર્મોનાં પુસ્તક સ્થાપના અને ત્યાર પછી ટૅક્સ્ટૉય ફાર્મ. વાંચ્યાં. “ëèયના પુસ્તકોનું વાંચન વધારી મૂકવું. તેનું “Gospels ટૅર્સ્ટોયનાં બીજાં કયાં પુસ્તકોનું ગાંધીજીએ વાંચન કર્યું in Brief–નવા કરારનો સાર, “what shall we do then?” ” છે તે કહેવું મુશ્કેલ છે. રૅસ્ટોયની વિખ્યાત નવલકથાઓમાં ગાંધી
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy