________________
તા. ૧૨-૯
પ્રબુદ્ધ જીવન
૨૦૫
બાદ સાત ઉપવાસનું પ્રાયશ્ચિત્ત સૂચવતા એક સન્મિત્રને જવાબ જ
અમદાવાદથી પ્રગટ થતા તા. ૧૧-૧-૬૯ન. ‘જનસત્તામાં કોઈ એક વ્યકિત વિશે આંધળે પક્ષપાત જવાબદાર છે એમ તમે ગુજરાત રાજયના માજી પ્રધાન અને હાલ દિલ્હીની લોકસભાના કહે તે એ આરોપ હું સ્વીકારવાને તૈયાર છું. શ્રી ચીમનલાલ ચકસભ્ય શ્રી મનુભાઈ પટેલે બેલાવેલી પત્રકાર પરિષદને અહેવાલ ભાઈ શાહનો ચેતવ્યા છતાં પણ હું આમ કેમ વર્તે એના જવાબમાં પ્રગટ થયેલે, તેની એક નક્લ સાથે ચેડા દિવસ પહેલાં અમરેલી જણાવવાનું કે આવી કોઈ ચેતવણી મને તેમના તરફથી કદિ મળી વિભાગમાંથી ચુંટાયેલા ગુજરાત રાજ્યની વિધાનસભાના સભ્ય શ્રી નહતી અને એવી ચેતવણી મળી છે તે પણ તે મને બંધનકર્તા નરસિંહદાસ ગોંદિયા તરફથી એક પત્ર મળ્યું છે. આ અહેવાલમાં હોઈ ન જ શકે. ગયા નવેમ્બર માસ દરમિયાન આચાર્ય રજનીશજી દિલહી ગયેલા વસ્તુત: અમારી બન્ને વચ્ચે ચક્કસ પ્રકારનું પ્રાકૃતિક ભેદ તે પ્રસંગે તેમના અનુસંધાનમાં બનેલી એક વિચિત્ર ઘટનાને ઉલ્લેખ હોવાના કારણે તેમનું રજનીશજી વિશે પ્રારંભથી જ પ્રતિકૂળ reaction છે. આ અહેવાલ તરફ મારું ધ્યાન ખેંચીને શ્રી નરસિંહદાસભાઈ -સંવેદન–રહ્યું હતું, જ્યારે મારું reaction તેમના વિશે પ્રારંભથી જ પિતાના તા. ૧૨-૧-૬૯ ના પત્રદ્વારા જણાવે છે કે “ આચાર્ય અનુકૂળ રહ્યું હતું, અને હું તેમનાથી પ્રભાવિત બન્યો હતો. આ રજનીશજીને પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા આપવામાં આવે અને પ્રબુદ્ધ પ્રાકૃતિક ભેદને મુદ્દો જરા વધારે સ્પષ્ટતાની અપેક્ષા રાખે છે એમ ' જીવને ઘણું જ અગત્યનો ભાગ ભજવ્યું છે. એક પીઢ પત્રકાર મને લાગે છે. અને સમાજસેવક તરીકે લાંબા સમય સુધી તમે એમને (નજીકને સામાજિક અને ધાર્મિક બાબતેને ઊંડાણથી વિચાર કરતા સહવાસ છતાં) કેમ એળખી શકયા નહિ તેનું મને અને કેટલાક
ચિત્તકો બે પ્રકારના હોય છે. (૧) Conformist એટલે કે પરંપરામિત્રોને આશ્ચર્ય થાય છે. (મુ. શ્રી ચીમનભાઈ ચકુભાઈ શાહ જેવા
રક્ષક, (૨) NonConformist એટલે કે પરંપરાભંજક. પહેલી આપને ચેતવ્યા હતા છતાં.)..
કેટિને વિચારક ધાર્મિક તેમ જ સામાજિક પરંપરાનું બને ત્યાં સુધી મને અને મારા કેટલાક સાથીઓને તે તુલસીશ્યામની
સંરક્ષણ કરીને તથા તેના ચેગઠામાં રહીને ચાલુ જીવનને સંસ્કારવાના અને શિબિરમાં પ્રથમ દર્શને આચાર્યશ્રીના દંભ અને વિકારને અણસારો મળે.”
સમાજનું બને તેટલું શ્રેય સાધવાના વલણવાળ હોય છે; બીજી કોટિને આવા માણસે બહેને માટે ઘણી વાર ભયસ્થાનરૂપ નીવડે
વિચારક પરંપરાના ભાર નીચે દબાયલે માનવી કેમ ઊંચે ઊઠે અને છે એ મુજબ પિતાના પત્રમાં સૂચવીને તેઓ આગળ ચાલતાં
તેનામાં વિચારાગૃતિ અને જીવનપરિવર્તન કેમ પેદા થાય એ રીતે જણાવે છે કે, “તે પછી જૈનદર્શન અને શાસ્ત્ર પ્રમાણે મને લાગે
વિચારતા હોય છે અને તેથી જે કઈ સામાજિક કે ધાર્મિક પરંપરા છે કે તમારે આવી ગંભીર ભૂલ બદલ પ્રાયશ્ચિત કરવું જોઈએ,
તેને સમય સાથે અથવા સ્વતંત્ર ચિત્તન સાથે બંધબેસતી ન લાગે
અથવા તો સમાજના હિત યા ઉત્કર્ષને બાધક લાગે તે પરંપરાને ડુંક તપ પણ કરવું જરૂરી છે કે જેથી અશુદ્ધિ દૂર થવામાં તેનાથી કંઈ મદદ મળે. તે ત્રણ પ્રાયશ્ચિત્તના અને ચાર તપના મળીને
પડકારવાના - તેને વિરોધ કરવાના – વલણવાળો હોય છે. ચીમનસાત દિવસના ઉપવાસ થઈ શકે તે કરવા જોઈએ.”
ભાઈનું વલણ મોટા ભાગે પ્રથમ કોટિના વિચારકને મળતું છે મારું
વલણ મોટા ભાગે બીજી કોટિના વિચારકને મળતું છે – આવી અમે આવી જ રીતે તા. ૨૧-૧૨-૧૮ના જૈનમાં આચાર્ય રજનીશજી
બન્ને અંગે મારી સમજણ છે. વિશે લખતાં લખતાં આ જ બાબત માટે એટલે કે આચાર્ય રજનીશજીને પ્રબુદ્ધ જીવન મારફત આજ સુધી ચાલુ પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા
તમે જાણે છે કે રજનીશજી ધાર્મિક ક્ષેત્રના સંદર્ભમાં જે આપતા રહેવા બદલ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ પણ મારી
વિચારો રજૂ કરે છે તે મેટા ભાગે નિષેધાત્મક ખંડનાત્મક હોય છે; ઘણી સખત ટીકા કરી છે તે આ બાબતમાં પ્રબુદ્ધ જીવનના વાચશે
અલ્પાંશે વિધાયક હોય છે; અને તેમની રજૂઆત તે પ્રારંભથી
એSધારી લવ લે મને યથાસ્વરૂપે સમજી શકે એટલા માટે શ્રી નૃસિંહદાસ ગોંદિયા
આજ સુધી લોકોને આંચકાએ આપનારી રહી છે. પરિણામે ચીમનઉપર મેં જે જવાબ લખ્યું છે તે અહીં પ્રસિદ્ધ કરવો જરૂરી લાગે છે.
ભાઈનું વલણ પ્રારંભથી જ નક્કર વિરોધનું નહિ તે ઉદાસીનતાનું - તે જવાબ નીચે પ્રમાણે છે:
ઉપેક્ષાનું રહ્યું હતું. મારું વલણ સ્વીકારનું – આદરનું–આવકારનું
મુંબઈ, તા. ૧૮-૧-૬૯ રહ્યું હતું. પ્રિય ભાઈશ્રી નરસિંહદાસભાઈ,
આ જ કારણે તેમને કદાચ રજનીશજીમાં વિચારદારિદ્રય દેખાયું તમારો તા. ૧૨-૧-૬૯ને પત્ર મળે. સાથે રજનીશજી અંગે હોય; મને કદાચ આ જ કારણે તેમનામાં વિચારસામગ્ધ દેખાયું જનસત્તા'માં પ્રગટ થયેલા સમાચારની નક્લ પણ મળી. આનું કટીંગ હોય, અને તેમના વિશે હું પ્રભાવિત બનતે રહ્યો ! મારા તેમ જ અન્ય દૈનિકમાં પ્રગટ થયેલાં કટીંગ અન્ય મિત્રોએ પણ મનનું વલણ ત્યાં સુધી કાયમ રહ્યું, જ્યાં સુધી તેઓ આત્મદર્શન મારી ઉપર મેકલ્યાં છે. આ બાબતે તરફ મારું વિશેષ ધ્યાન ખેંચવા
અથવા તે આત્મઅનુભૂતિને કેન્દ્રમાં રાખીને પિતાના વિચારો માટે તમારો હું આભાર માનું છું.
રજૂ કરતા હતા. અલબત્ત, આ દરમિયાન પણ તેમનાં કેટલાંક નકાતમારા પત્રને બાકીને ભાગ વાંચીને મને ભારે આશ્ચર્ય થાય રાત્મક આત્યંતિક વિધાને મને તસ્વરૂપે સ્વીકાર્ય હતાં છે. અમારી છેલ્લી પર્યુષણ વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાન પહેલાં એમ નહોતું. ધર્મશાસ્ત્રો અને ધર્મગુરુઓ વિશેનાં તેમનાં વિરોધી આચાર્ય રજનીશજીને હું કેમ ટેકે આપતે રહ્યો હતો એ સંબંધે વિધાને મને કેવળ એકાંગી લાગતાં અને કદી કદી ખૂંચતાં. આમ મારે કશે ખુલાસે માગવાને બદલે, મને જાણે કે ગુનેહગાર ગણીને છતાં પણ તેઓ સામાન્ય માનવીમાં જડ ઘાલી બેલી વિચારગ્રંથિસાત દિવસના ઉપવાસની તમે સજા ફરમાવે છે ! આના જવાબ- એને તેડી રહ્યા છે, આંચકા આપીને આજના માનવીની વિચારરૂપે જણાવવાનું કે તુલસીશ્યામની શિબિરના સમયથી તમને આચાર્ય જડતાને હચમચાવી રહ્યા છે અને એમ થાય તે જ આજની વિચારરજનીશજીના દંભ અને વિકાર વિશે જે અણસાર મળે એ કોઈ મૂઢતામાંથી આપણા લોકો ઊંચે ઊઠશે અને નવી વિચારચેતના અણસાર ત્યારે કે ત્યાર પછી ઘણા લાંબા સમય સુધી મને મળેલ તેમનામાં જાગૃત થશે અને ધાર્મિક ક્રાંતિનું તે દ્વારા નિર્માણ થશે – નહોતે આ પ્રમાણે જણાવું તે મારી પ્રમાણિકતામાં તમે અવિશ્વાસ એ આશાએ આચાર્ય રજનીશજીને હું આજ સુધી આવકારતો રહ્યો નહિ કરશે એવી આશા રાખું છું. અને માટે મારી મંદબુદ્ધિ અથવા હતે. પાછળના મહિનાઓ દરમિયાન તેમણે આત્મતત્ત્વની વાત