________________
ત, ૧૧-૯
આ દરમિયાને પૂ. ઠક્કરબાપાની તબિયત અસ્વસ્થ બનતાં તેમણે કોની સગવડે માટે દશ જ માસમાં ગુજરાત ભવન” સ્થાપી. યાત્રિઓને મૃત્યુ પહેલાં પૈત્ર લખી છગનૈલાલ પારેખને 'સર્વર્સ ઓફ ઈન્ડિયા - રાહતરૂપ સગવડ કરી આપી. આ રીતે કાર્યમાં હંમેશા રત રહેવા છતાં,
સોયટીના સહાયકે સભ્ય બનાવવા પિતાની ઈચછા વ્યકત કરી હતી. છગનબાપાએ નિયમિત મૌન અને રામનામના જપને સંકલ્પ જાળવી તે પ્રમાણે એક અપવાદરૂપે તેમને આ સંસાયટીના માનંદ સહાયક રાખ્યું હતું, ને શરૂઆતમાં ત્રણચાર કલાકના રામનામ જપ સ્મરણને સભ્ય બનાવવામાં આવ્યા પરંતુ એ કર્મયોગી મહાપુરુષને એવા સમય વધારતાં વધારતાં તેઓ છેલ્લે રોજ ૨૪ કલાકમાંથી સાડાસાત માન-અકરામની કયાં પડી હતી?
કલાક 'રામનામ જપમાં ગાળતા હતા ને વાનપ્રસ્થાશ્રમ સ્વીકાર્યો આસામના ભૂકંપનું કાર્ય સમાપ્ત કર્યા પછી તાજેતરનાં વર્ષોમાં
ત્યારે અન-જળ અને નીમકને ત્યાગ કર્યો. હતો-એ સંકલ્પ જાળવી અંજારમાં ભૂકંપને કેર સતાં, છગનબાબા ત્યાં પહોંચી ગયા ને
રાખી મૃત્યુ પર્યત બાફેલાં શાકભાજી, છાશ વગેરે પર રહ્યા હતા. સર્વની સાથે ત્યાંનું રાહતકાર્ય ઉપાડી લીધું. આ રાહતકાર્ય દરમિયાન અને તેમના અંગેઅંગમાં હલનચલનમાં ને પ્રત્યેક કાર્યમાં જાણે તેમણે જોયું કે કચ્છની જનતાને માથે કાયમને માટે પાણીનું કારમે નરસિહ મહેતાનું :- * * * * * * * સંકટ ઊભું છે. આથી તેમણે આ સંકટં ટાળવા ૩૫૩ ગામ માટે રૂ. “મોહ માયા વ્યાપે નહિ જેને, દઢ વૈરાગ્ય જેના મનમાં રે, અઢી કરોડની એક વ્યવહારૂ પેજના કરીને એ સમયના ગુજરાતના રામનામ શું તાળી લાગી, સકળ તીરથ તેના તનમાં રે” મુખ્ય પ્રધાન સ્વ. શ્રી બળવંતરાય મહેતાને મળનિ એ થાજીના એ ગીત જાણે ચરિતાર્થ બનીનેગુંજ્યું હતું. અને એટલે જ એ સાચા. કાર્યાન્વિત કરવા તેમને સમજાવ્યા. આ પેજના અને પ્રયાસના પરિણામ------
- વૈષ્ણવને કીર્તિના મેહ સદંતર છૂટી ગયા હતા, એટલું જ નહિ, તેમણે ઉલટા રૂપ કચ્છ વેટર વર્કસ અસ્તિત્વમાં આવ્યું. જે દ્વારા આજે કચ્છના દોઢસો જેટલા ગામોને ટયુબ વેલની સગવડ સાંપડી છે. ' --
માર્ગે વળેલા અનેકોને સાચા માનવી બનાવી સેવા પંથે વાળ્યા હતા.'
આ રીતે વીસ વર્ષ સુધી સતત મૂકપણે સમાજસેવા કર્યા પછી ૧૯૬૬ આમ જાહેર સેવાક્ષેત્રે લેકસેવક તરીકે પોતાને સેવાધર્મ અદા
માં કરેલા સંકલ્પ પ્રમાણે આધ્યાત્મિક જીવન માટે ૧૯૬૮ના જનની કરી રહેલા એ. કર્મયોગીને ૧૯૧૨માં મુંબઈમાં લોહાણા મહાપરિષદ ૨૭મીએ જાણે મૃત્યુ ઉગી ગયું હોય એમ છ માસ પહેલાં તેઓ મળી ત્યારે પેતાની જ્ઞાતિ માટે પણ કંઈક કરવું જોઈએ એમ લાગતાં સાંસારિક ને સામાજીક સેવાકાર્યોથી નિવૃત્ત થયા. એ પહેલાં તેમણે જ્ઞાતિના આગેવાનો આગ્રહને માન આપી આ પરિષદ પહેલાં બે
કચ્છમાંના તેમના હસ્તકના અધૂરા રહેલાં સેવાકાર્યોની વ્યવસ્થા માટે મહિના અગાઉથી મુંબઈમાં આવીને રહ્યા ને પરિપદ અંગેના નાના-મેટાં કચ્છને. પ્રવાસ કરી ત્યાંની વ્યવસ્થા કર્યા પછી બરાબર નિયત સમયે તમામ કાર્યો • સંભાળી લઈ રાત-દિવસની હજહેમતને અંતે તેમણે
સન્યસ્ત ધર્મ સ્વીકાર્યો; પરંતુ એ માટે તેમણે ભગવા કપડાને કે એ આ પરિષદની સફ્ળતીમાં પ્રાણરૂપ. ફાળો આપ્યો. છતાં કોઈ પણ કોઈ દેખાવ ન કર્યો. આમ જાણે પિતાનું જીવનકાર્ય પૂરું થયું હોય એમ જતેના માનસન્માનથી સંપૂર્ણ અલિપ્ત રહ્યા. એ પછીના સેળ છેલ્લે છેલ્લે પિતાના પૌત્ર-પૌત્રીના લગ્ન પ્રસંગમાં હાજરી આપી વર્ષના ગાળામાં તેમણે લોહાણા જ્ઞાતિની અનેક સમસ્યાઓમાં ખાસ આ પ્રસંગે હાજર રહેલા સાથીઓને છેલ્લી સલાહસૂચના આપી તેઓ કરીને શૈક્ષણિક સંસ્થાઓ, છાત્રાલય, શાળાઓમાં પ્રાણ પૂર્યા, ડિસેમ્બરની ૧૪મીએ અનંત નિદ્રામાં પોઢી ગયા. , , ' ,'. અનેક સંસ્થાઓને તન-મન-ધનથી. સક્રિય ફાળો આપી સુવિકસિત જ્ઞાનનું અંગ કર્મ છે, અને કર્મનું અંગ શાન છે. એમ જ્ઞાની બનાવી, અને આ રીતે તેઓ લહાણી' જ્ઞાતિના પૂજનીય લાડીલા હોવા છતાં તેમણે ન તો કદી ઉપદેશાત્મક ભાષણો કર્યા કે ન તે બાપા બની રહ્યા.
કઈ સંપ્રદાય સ્થાપ્યું, ને તો કોઈ કામ કે ન તે પિતાને કઈ વાડો : “'સ્વ'શ્રી છગનબાપાએ પેાતાના આ શૈવધર્મની શરૂઆત તો ઊભે કર્યો. એક સીધા સાદા સામાન્ય માનવીની જેમ તેઓ જીવ્યા છેક ૧૯૧૬માં ઝરિયાથી કરેલી. ત્યાર બાદ ૧૯૪૩માં તેઓ ક્લકત્તામાં ને મૃત્યુપર્યંત લોકકલ્યાણાથે કર્મ કરતાં રહીને સર્વના પ્રિય સ્થાયી થયા પછી ભવાનીપુર એજયુકેશન સેસાયટી, કલકત્તા ગુજરાતી 'છગનબાપા” બની રહ્યા. વૈષ્ણવ સમાજ, કલકત્તા ગુજરાતી એજ્યુકેશન સોસાયટી અને કળિકાળમાં આવા વિશુદ્ધાત્મા વીરલ પુરુષના જીવનમાંથી પ્રેરણા લક્ષ્મીનારાયણ ટ્રસ્ટ હોસ્પિટલ વગેરે સંસ્થાઓમાં સક્રિય ફાળો મેળવી ધર્મમય રાહે આચારવિચારનું તાદામ્ય સાધી માનવીય રાહે આપવા ઉપરાંત લાખના દાન આપી આ સંસ્થાઓને તેમણે ઉન્નત થઈએ એ જ એ સાધુચરિત કર્મયોગીના મૃત્યુચરણે સેવાક્ષેત્રે સમૃદ્ધ બનાવી એટલું જ નહિ હરદ્વારમાં પણ તેમણે યાત્રિ- આપણી સાચી અંજલિ હોઈ શકે. મેતીલાલ કને જીએ
* * . . દિવંગત આત્માઓને આદર-અંજલિ '.. : સ્વ. ડો. સુમન્ત મહેતા
અગ્રેસર હતા; સમાજહિત અને ઉત્કર્ષની વિધી રૂઢિઓના–પછી તે કે ગયા ડિસેમ્બર માસની ૧૧મી તારીખે ર્ડો. સુમન્ત મહેતાનું
ધાર્મિક હોય કે સામાજિક હોય-એ કટ્ટર વિરોધી હતા. અમદાવાદ ખાતે તેમના નિવાસસ્થાને ૯૨ વર્ષની ઉમ્મરે લાંબી
કેંગ્રેસના ૧૯૩૮ સુધી તેઓ સક્રિય કાર્યકર હતા અને માંદગી બાદ અવસાન થતાં સામાજિક ક્ષેત્રે જેને ઘણું મહત્ત્વને
ભારતવ્યાપી રાષ્ટ્રીય આઝાદી આંદોલનના પણ તેઓ અગ્રેસર હતા. ફાળો હતો એવી એક લાંબી જીવનકારકીર્દિને અંત આવ્યો છે.
૧૯૩૦૩૨ની સવિનય સત્યાગ્રહની લડત દરમિયાન તેઓ જેલવાસી * 3. સુમન્ત મહેતાને સુરત ખાતે ઈ. સ. ૧૯૭૬માં
બન્યા હતા અને નાસિકની જેલમાં તેમના સહવાસી બનવાનું
સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત જન્મ થયો હતો. વૈદ્યકીય અભ્યાસ તેમણે મુંબઈની ગ્રાન્ટ મેડીકલ
ખાતે ૧૯૧૫માં પાછા ફર્યા ત્યારથી હૈ. સુમન ગાંધીજીનાં સંસર્ગમાં કૅલેજમાં કર્યો હતો અને વિશેષ અભ્યાસ માટે તેઓ મેન્ચેસ્ટર આવ્યા હતા અને ગાંધીજીના દેહાન્ત સુધી તે સંબંધ જીવતો રહ્યો હતે. ગયા હતા. ત્યાંથી પાછા ફર્યા બાદ તેઓ વડોદરા રાજયના : - ૧૯૩૨માં તેમણે ગામડાના લોકોને સીધા સંપર્કમાં આવવાના હેલ્થકમિશનર નીમાયા અને સ્વ. મહારાજ સર સયાજીરાવના
હેતુથી અમદાવાદ નજીક આવેલા સેરથા ખાતે એક આશ્રામની અંગત ડોકટર તરીકેની જવાબદારી પણ તેમને સોંપવામાં આવી;
સ્થાપના કરી હતી અને તે આશ્રામ ૧૦ વર્ષ સુધી ચલાવવામાં એમની એ નોકરીના સમય દરમિયાન ગાયકવાડ રાજયમાં સ્થળે
આવ્યો હતો. શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકને તેઓ પરમ મિત્ર હતા. સ્થળે પુસ્તકાલયો અને દવાખાનાઓ ઊભી કરવાની રાજ્ય - તેમનાં પૂરા અર્થમાં સહધર્મચારિણી એવા શારદાબહેને અને તરફથી એક મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશમાં તેમનાં મોટા બહેન વિદ્યાબહેને વર્ષો પહેલાં મુંબઈ યુનિવર્સિટીની તેમણે - મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. સમયના વહેવા સાથે બી. એ. ની પરીક્ષા પસાર કરી હતી. તેમાં સૌપ્રથમ ગુજરાતી વડોદરા રાજ્યમાં વસતા આદિવાસીઓ અને ભીલના ઉદ્ધાર- ગ્રેજ્યુએટ બહેન હતાં. વિદ્યાબહેનનું લગ્ન સ્વ. રમણભાઈ મહીપતરામ કાર્યમાં તેમણે ખૂબ રસ લીધું હતું અને એ ક્ષેત્રને પિતાનું નીલકંઠ સાથે થયું હતું અને શારદાબહેનનું લગ્ન ર્ડો. સુમન્ત , જીવને ' અર્પનાર સ્વઠક્કરબાપાને તેમણે ખુબ સાથ આપ્યો મહેતા સાથે થયું હતું. બંને બહેનેમાં સ્વતંત્ર તેજસ્વી વ્યકિતત્વ હતા. એમના યૌવનકાળ દરમિયાન દેશમાં સમાજસુધારાનું હતું અને ગુજરાતે છેલ્લા પચાસ વર્ષ દરમિયાન જે સામાજિક આંદોલન ખૂબ જોશમાં ચાલતું હતું. આ આંદોલનમાં ઉત્કર્ષ સાધ્યો છે અને અન્ય પ્રદેશના મુકાબલે વધારે ગૌરવપ્રદ બાળવિવાહની અટકાયત, વિધવા વિવાહની હિમાયત, કન્યા કેળવણીને એવી જે પ્રગતિશીલતા દાખવી છે તેમાં આ બંને બહેનનું પાતાનું પ્રચાર, અસ્પૃશ્યતાનિવારણ, સમાજમાં સ્ત્રીજાતિને ઉદ્ધાર વગેરે પણ ઘણું મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. શારદાબહેન માટે ગાંધીજીને અનેક બાબતૈોનો સમાવેશ થતું હતું. આ આંદોલનના તેઓ અસાધારણ આદર અને પૂજથભાવ હતે. એક વખત ગાંધીજીએ