________________
તા. ૧૬-૬-૬૯
પ્રબુદ્ધ જીવન
હા
>>
ગાંધીજી અને રાષ્ટ્રીય એકતા
રહેશ. .
(શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા યોજાયેલી વસન્ત વ્યાખ્યાનમાળાના બીજા દિવસે તા. ૯-૪-૬૯ ના રોજ સંસદસભ્ય શ્રી નાથ પૈએ આપેલ વ્યાખ્યાનની નોંધ નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી) "He is the one Luminous
જગાએ દેશી માલિકો જોઈતા નહોતા. તેમને તો ભારત ભયમુકત, Creator of all, Mahatma
સમાનતાયુકત જોઈતું હતું. એવું સવરાજ હજી નથી આવ્યું. બ્રિટિશAlways in the hearts of people enshrined;
રાજનો અંત એ તો લડતને જ એક ભાગ હતો. Revealed through Love, Intuition and thoughts;
ગાંધીજીને દેશની જે એકતા જોઈતી હતી, તે બહારની એકતા Whoever knowest him Immortal becomes."
નહોતી જોઈતી, બળથી લાદેલી એકતાની વાત નહોતી; તેમને તે મહાત્મા ગાંધીને જ્યારે સાબરમતી આશ્રમમાં રાગેર મળવા
હાર્દિક એકતા જોઈતી હતી; કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશ એક ગયા હતા ત્યારે ઉપનિષદની ઉપરની ઋચાઓ ટાંકી તેમણે ગાંધીજીને ‘મહાત્મા’ તરીકે ઓળખાવ્યા હતા.
બનેલ જોઈતો હતો. ગાંધીજીનું આ વર્ણન જ યથાર્થ વર્ણન છે, કારણ કે કવિ
પરંતુ આઝાદીની સાથે જ દેશનો એક ભાગ અલગ થઈ કુલગુરુ ટાગોરે આ કહ્યા પછી એક અજોડ ચમત્કાર સર્જયો અને
ગયો. તેમના ભાગે પ્રેમની નદીઓ ને બદલે લોહીની નદીઓ જોવાનું ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ જગતે જોયું કે જગતની એક
આવ્યું. કારણ કે કેટલાકને સત્વર સત્તાનાં સૂત્રો સંભાળવાં હતાં. પ્રભાવશાળી સત્તાને શાંતિપૂર્વક અસ્ત થયો. આમ મહાત્માજીએ
તેમને ગમે તેટલું નાનું રાજ મળે તોય તે ચાલે તેમ હતું. ગાંધીજીના ભારતીઓની પેઢી–દર–પેઢીની મહત્વાકાંક્ષા પૂરી કરી. ભારતીયોને આત્મા રડી ઊઠયો. તેમણે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ર્ડો. રાધાવહીવટમાં સ્થાન મળે, ભારતીઓને ઊંચા અધિકારો મળે, ભારતીય
કૃષ્ણન સમક્ષ તે વખતે કહ્યું હતું કે, “મેં કદિયે માતૃભૂમિની એકતા પ્રમુખ બની શકે એવી આકાંક્ષાને તેમણે માર્ગ આપ્યો.
તોડવાની વાત નથી કબૂલી.” આ ભાગલાથી તેમને કેટલી વેદના
થઈ હશે તેની તો કલ્પના જ કરવી રહી. આમ છતાં ય ગાંધીજીએ પોતે તો તેમાંનું કશું જ ન સ્વીકાર્યું. તેઓ તો સત્તાથી દૂર રહ્યા હતા. ઉત્સવઘેલાં લોકોથી દૂર દૂર તેઓ
એટલે જ તેઓ આઝાદીની ઉજવણીથી દૂર રહ્યા. તેઓ કલકત્તાની શેરીઓમાં ઘવાયેલી માનવતાના ઘા પર શાંત્વનને ચંદન
કલકત્તા, લાહોર, અમૃતસરનાં પીડિતની સેવામાં લાગી ગયા. લેપ કરી રહ્યા હતા. આવું ઉમદા, યાદગાર દષ્ય જગતભરમાં અજોડ
આપણે સૌ આજે એકતા માટે મથીએ છીએ. ગાંધીજીએ છે. એમાં જ તે ટાગેરે કહેલ તે ઉપનિષદની ઋચાનું યથાર્થ દર્શન જે જીવનના ભોગે ન મેળવી તે એકતા શું આપણે શ્રીનગર કે થાય છે. ૧૫ મી ઓગસ્ટની સત્તાની ફેરબદલી કદાચ લોકો ભૂલી ઊટીની રાષ્ટ્રીય એકતા સમિતિની બેઠકોથી જે મેળવી શકીશું? ખરી જશે, પણ તેમણે કરેલું આ માનવતાનું કાર્ય જગતને હંમેશ યાદ એકતા તે લોકોના હૈયામાંથી જ મળશે. તેને માટે ઘણી વધુ
દિલપૂર્વકની મહેનતની જરૂર છે. ગાંધીજીના જીવનમાં પાંચ મહાન એપણાએ હતી : સર્વપ્રથમ અસ્પૃશ્યતા માટે તેમણે કેટલી મથામણ કરી? તેમણે કેટલું કહ્યું, તેઓ ઈચ્છતા હતા કે માનવીને સંપૂર્ણ વિકાસ થાય. માનવીના
આજીજી કરી, તેમણે કહ્યું ‘કાળો હોવાને લઈને મને ટ્રેનમાંથી (દક્ષિણ
આફ્રિકામાં) કાઢી મૂયો હતો, જ્યારે મારી માતૃભૂમિમાં જ આવી સ્વત્વમાંથી જ એક એવો નવો માનવી પેદા થાય કે જે ભય થકી
રીતે અનેકોને કાઢી મૂકવામાં આવે છે.’ ‘અને અસ્પૃશ્યતાનિવામુકત હોય, લોભથી પર હોય અને ધિક્કારથી વિમુખ હોય.
રણાની પાછળ તેમણે પોતાની જાત ખર્ચી નાંખી. આ જ એષણાએ તેમને બળ અને પ્રેરણા આપી હતી. તેમણે
છતાં.. હજી હમણાંની જ વાત છે. આપણા દેશમાં જ મધ્યઆ કાર્ય માટે પોતાની માતૃભૂમિનું મર્યાદિત ક્ષેત્ર સ્વીકાર્યું. ભારતને પ્રદેશમાં એક હરિજન યુવાનને એટલા માટે ઠાર કરવામાં આવ્યો કાર્યક્ષેત્ર તરીકે સ્વીકારતાં ગાંધીજીએ કહ્યું હતું કે,
કે તેણે સવર્ણોની સામે ઊંચું માથું કર્યું હતું, તેની કોને શરમ છે?
બંધારણમાં આપણે અસ્પૃશ્યતા દૂર કરવાને આદેશ આપ્યા છે, "I am weded to India, because I believe absolutely
મોઢેથી તેમ કહ્યા કરીએ છીએ, છતાં યે લાખે - કડો હરિજને that she has a mission for the world."
અસ્પૃશ્યતામાં સડી રહ્યાં છે. આવા માહેન ઉદ્દેશને લીધે તેમની બીજી એષણા હતી ભારતની
ગાંધીજીની જયંતીથી શું થાય? આ બધું જવું જોઈએ. રાજમુકિતની, ત્રીજી ભારતની એકતા માટેની. એવી એકતા જેમાં બધા જ મતભેદો દૂર થયા હોય, જન્મના, ભાષાના, ધર્મના, જ્ઞાતિના ભેદો
કીય જ નહીં પણ બીજાં બંધને પણ જવાં જોઈએજો આપણે ગાંધીદૂર કરવા તેઓ મધ્યા. તેઓ માનતા હતા કે જ્યાં સુધી આવો જીની કલ્પનાના સ્વરાજનું ચિત્ર પૂરું કરવું હોય તો. સમભાવી ભારતીય નહીં જન્મે ત્યાં સુધી નવો માનવી નહીં જન્મે. - ગાંધીજીનું જીવન એક ગ્રીક કરુણાન્તિકા (ટૂંજડી) સમું કરુતેમને તે ભારતીયને કેવળ બ્રિટિશ રાજયમાંથી જ મુકત નહોતે કરવો.
ણતા, વીરતા ને નિષ્ફળતાથી ભરપૂર રહ્યું છે. તેઓ તે ઈચ્છતા હતા કે રૂઢિઓ, વહેમ ને જૂની માન્યતાઓની રચુંગાલમાંથી એ મુકત થઈને પેલી ઉપનષિદ્વી ઋચાઓની જેવો
પ્રેમીથીમસ નામના વૈજ્ઞાનિકને ગ્રીક લોકોએ તેમના ભગવાન ઊંચો મહામાનવ બને. એટલે જ તેમણે એક પછી એક પિતાની સૂર્ય પાસેથી તેજ અને આગ લઈ આવવા માટે બળપૂર્વક બળએષણાઓ પ્રકટ કરવા માંડી. તેમની ચોથી એષણા હતી અસ્પૃશ્યતા- બળતા ખડકો સાથે બાંધ્યો હતો અને તેના માંસને ગીધડાંઓ પાસે નિવારણની. અને પાંચમી ને છેલ્લી એષણા હતી ભારતમાંથી અસ
ચૂંથાવ્યું હતું. છતાં યે એ વૈજ્ઞાનિક તેજ અને ઉષ્ણતાના પિતાના માનતા, અન્યાય, શેષણ અને દારિદ્રય દૂર થાય તેની.
સિદ્ધાંતો બદલવા તૈયાર નહોતો થયો. ગાંધજીમાં આદર્શોની આવી ઉમદાવૃત્તિ (Nobility) હતી. તેમનામાં વીરતા હતી. તેમને જીવનમાં ઘણી નિષ્ફળતા મળી,
ગાંધીજીએ ઈશ્કેલી સમાનતા આજે કયાંય જોવા મળે છે? પણ એ ય મહાન હતી, ઈતિહાસ કહે છે કે એક જણ ડાહ્યો થવા
તેમનાં સ્વપ્ન, તેમની વીરતા ભૂલાઈ ગઈ છે. વિધિની એ એક ગયો ને ઝેર પીવું પડયું. બીજો એક જણ પિતાને પ્રભુના પુત્ર તરીકે વિચિત્રતા છે કે ગાંધીજીની માતૃભૂમિમાં જ તેમની વાતની ઉપેક્ષા ઓળખાવવા ગયા અને શૂળીએ ચડવું પડ્યું; જયારે એક જણનો હત્યારાની ગળીએ જીવ લીધે. તેઓ બધા જ તેમના હેતુઓમાં
થઈ રહી છે, મૂળ વાત ભૂલી જવામાં આવે છે. કેવળ જેની નવી તાત્કાલિક નિષ્ફળ ગયા હતા, પણ તેમની નિષ્ફળતાઓ ભવ્ય
પેઢી ઠેકડી કરે છે તે દારૂબંધી અને બ્રહ્મચર્ય જેવા ઔપચારિક કાર્યહતી. તેમાં જ માનવતાને આશાનું કિરણ દેખાયું.
ક્રમે જ યુવાને આગળ ધરવામાં આવે છે. આમ નવી પેઢી સમક્ષ સોક્રેટીસ, ક્રાઈસ્ટ અને ગાંધીજીની આ કેવી ભવ્ય નિષ્ફળ- આવા મહાન કાંતિકારીનું એક વિકૃત ચિત્ર રજૂ કરવામાં આવી તાઓ હતી? તેમાં જ સફળતા છુપાયેલી હતી.
રહ્યું છે. ભારતને સ્વરાજ મળે એવી ગાંધીજીની એષણા જરૂર પૂરી પંજીમમાં –ગોવામાં કેટલાક ડાહ્યા માણસોએ ઠરાવ્યું કે ગાંધીથઈ. પણ ગાંધીજીને હેતુ સર્યો નહીં. તેમને ગેર માલિકોની શતાબ્દીના વર્ષથી આઠ વર્ષમાં દેશમાં દારૂબંધી લાવવી ! આઝાદી