SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ RegdNo. M H il7 વાર્ષિક લવાજમ રૂ. ૭ suળ જીવન પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષે ૩૧ : અંક ૫ મુંબઈ, જુલાઈ ૧, ૧૯૬૯, મંગળવાર પરદેશ માટે શિલિંગ ૧૫ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા 3 તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા પ્રકીર્ણ નેંધ આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજીને હાર્દિક આવકાર તેમના તરફથી રૂા. ૩૬૧૧૧નું દાન મળેલું તેથી પ્રસ્તુત છાત્રાલયને ઘણા લાંબા સમયના ગાળે વડોદરાથી વિહાર કરતાં કરતાં તેમના નામ સાથે જોડવામાં આવ્યું છે. જન માસની આખરે મુંબઈ ખાતે આવી પહોંચેલા આગમપ્રભાકર આ છાત્રાલયનું ગત જૂન માસથી ૮મી તારીખે ઉદ્ઘાટન મુનિશ્રી પુણ્યવિજયજીને આપણા સર્વને હાર્દિક આવકાર છે ! કરવાનું હતું. એ નિમિત્તે યોજાનાર સભાના પ્રમુખસ્થાન માટે મને તેઓ વે. મૂ. સંપ્રદાયના એક અગ્રગણ્ય મુનિ છે. એ સંપ્રદાયમાં નિમંત્રણ આપવામાં આવ્યું હતું. તેનું ઉદ્ઘાટન શ્રી લીલાધર પાસુ સુવિખ્યાત શ્રીમદ્ વિજયાનંદ સૂરિ જે આત્મારામજી મહારાજના શાહના હાથે થવાનું હતું અને શ્રી ખીમચંદ મગનલાલ વોરાને અતિથિનામે ઓળખાતા હતા તેમના શિષ્ય પ્રવર્તક મુનિશ્રી કાન્તિવિજયજી, વિશેષ તરીકે પધારવાનું નિમંત્રણ મળ્યું હતું. શ્રી લીલાધરભાઈ તેમના શિષ્ય મુનિ ચતુરવિજયજીના તેઓ શિષ્ય છે. તેમની આજે મહારાષ્ટ્ર ધારાસભાની અમુક કાનૂની કાર્યવાહી અંગે નાગપુર આવી ૭૫ વર્ષની ઉમ્મર છે. આમ તેઓ એક સાંપ્રદાયિક ગચ્છના શકયા નહોતા. તેમની ગેરહાજરીમાં શ્રી ખીમચંદભાઈએ પ્રસ્તુત અનુગામી હોવા છતાં, સંપ્રદાયભાવથી તદન મુકત છે. તેમનું લગભગ છાત્રાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આખું જીવન જૈનેના હસ્તલિખિત ગ્રંથેના સંશોધન પાછળ નાગપુર ખાતે દિગંબર જૈન વિદ્યાર્થીઓ માટે એક છાત્રાલય વ્યતીત થયું છે. જેસલમેર જેવા દૂર દૂરના રણથી ઘેરાયેલા સ્થળામાં વર્ષોથી ચાલે છે, તેથી આ છાત્રાલયમાં દિગંબર સિવાયના અન્ય લાંબા સમય રહીને તેમણે ત્યાંના જ્ઞાનભંડારોને સંશોધનધ્વારા જીવતા સર્વ ફિરકાના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાને પ્રબંધ કરવામાં આવ્યો છે. કર્યા છે. પાટણ, ખંભાત, અમદાવાદ જેવાં સ્થળોએ રહીને પણ તેમણે તા. ૮મી જૂનેના સંમેલનમાં બધા વિભાગના ભાઈ-બહેને આ જ કાર્ય વર્ષોથી કર્યા કર્યું છે અને પુરાતત્ત્વ સંશોધનના વિષયમાં ઉપસ્થિત થયાં હતાં અને એ રીતે જૈનેની એકતાનું સુભગ દર્શન તેઓ એક અદ્રિતીય નિષ્ણાત ગણાય છે. કેટલાક વર્ષથી મુંબઈના થતું હતું. તેરાપંથી સંપ્રદાયના સુખ્યાત સાધુ શ્રી રાકેશ મુનિ નાગશ્રી મહાવીર જૈન વિદ્યાલયે તેમના માર્ગદર્શન નીચે જૈન પુરમાં ઉપસ્થિત હોઈને આ સભામાં પધાર્યા હતા અને તેમણે એકતાઆગની પ્રમાણભૂત આવૃત્તિ પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું છે અને લક્ષી અને ઉદારભાવપ્રેરક પ્રવચન કર્યું હતું. ખીમચંદભાઈએ છાત્રાતેમાંના બે આગમે પ્રસિદ્ધ થઈ ચુકયા છે. આવા એક સરસ્વતીના લયનું ઉદ્ઘાટન કરતાં અનેક વિષયોને સ્પર્શતું વ્યાખ્યાન આપ્યું પરમ ઉપાસક મુનિવર ચાર્તુર્માસ વ્યતીત કરવા માટે મુંબઈ આવી હતું. મારા ભાગે પ્રમુખ તરીકે પ્રસંગોચિત થોડુંક કહેવાનું આવ્યું પહોંચ્યા છે તે પરમ સૌભાગ્ય લેખાય. જૈન સમાજમાં મુનિઓ હતું. અન્ય આગેવાન વ્યકિતઓએ પણ આ પ્રસંગે પોતાના વિચારો તે અનેક છે આમ છતાં, કેટલીક વિશેષતાઓના કારણે મુનિ ૨જ કરતાં છાત્રાલયની શરૂઆત અંગે પિતાને આનંદ પ્રદર્શિત કર્યો હતો. પુણ્યવિજયજીની જોડી મળવી દુર્લભ છે. સ્વભાવથી જ તેઓ ખૂબ નાગપુરમાં મારા એક મિત્ર ડૉ. કિશોર ત્રિવેદીને ત્યાં હું શાન્ત અને પ્રસન્ન છે; જૈન સમાજમાં વિખવાદ પેદા કરતા પ્રશ્નથી તેઓ હમેશાં અલગ રહ્યા છે. તેમની આગમનિષ્ઠા અપૂર્વ અજોડ છે, ઊતર્યો હતો. ત્યાંના આગેવાન ગુજરાતી લેખાતા શ્રી ડાહ્યાભાઈ તેમના મુંબઈ ખાતેના આગમનને હું પુનઃ પુન: આવકારું છું. સુતરિયાને આ નિમિત્તે મળવાનું બનતાં મને બહુ આનંદ થયે હતો. આમ નાગપુરના ત્રણ દિવસને નિવાસ અને બે દિવસને પ્રવાસ નાગપુરયાત્રા: સ્મરણનેધ અનેક રીતે સુખપ્રદ અને મુંબઈના ચીલાચાલુ જીવનમાંથી છૂટકારાની " નાગપુર ખાતે શ્રી વર્ધમાન સ્થાનવાસી જૈન શ્રાવકસંઘની રાહત આપનારો બન્યો હતો. વર્ષો પહેલાં સ્થાપના કરવામાં આવી છે. આ સંધ તરફથી ૧૯૫૦ની આ ટૂંકી સ્મરણનાંધમાં નાગપુર ખાતે ઊભું કરવામાં આવેલ સાલમાં જયાં ગુજરાતી ભાઈઓની ગીચ વસતિ છે તે ઈતવારી, ‘જૈન ભવન’ને ઉલ્લેખ ન કરૂં તે તે અધૂરી ગણાય. સાધુસંતો લત્તામાં “મહાવીર ભવન’ નામથી એક વ્યાખ્યાનëલ નિર્માણ કરવામાં ચાતુર્માસ કરી શકે અને સગાઈ વિવાહ વગેરે સમારંભમાં તેમ જ આવેલ છે. અહિં સ્થાનકવાસી ઉપાય, જૈન ચિકિત્સાલય અને પુસ્ત- સામાજિક કાર્યક્રમમાં ઉપયોગી થઈ શકે એ માટે ગાંધી બાગ નામના કાલય પણ વસાવવામાં આવેલ છે. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન મંદિર પણ સ્થળ ઉપર શાહ મૂળજી દેવજી સ્મૃતિ ક્ષેત્ર ઉપર શ્રી જેઠાલાલ નજીકમાં જ છે. આ જ સ્થળ ઉપર તાજેતરમાં રૂપિયા એક લાખના વ્રજપાલ કામદાર જૈન ભવનનું ત્યાંના જૈન સ્થાનકવાસી સંઘ તરફથી ખર્ચે છાત્રાલય નિર્માણ કરવામાં આવ્યું છે. આ છાત્રાલયમાં તત્કાળ ઈ. સ. ૧૯૫૮ની સાલમાં રૂા. ૧,૪૦,૦૦૦ના ખર્ચથી નિર્માણ કર૨૬ વિદ્યાર્થીએ વસી શકે એવી સગવડ કરવામાં આવી છે. આ વામાં આવ્યું છે અને તેમાં જમણવારો થઈ શકે, બહારગામથી જાને છાત્રાલય ઊભું કરવા માટે ત્યાંના જૈન સ્થાનકવાસી આગેવાન આવે તે ઊતારી શકાય, જૈન સંધોને પણ ઊતારી શકાય એવી સગવડ શેઠ નાગશી હીરજી જેમનું અઢી વર્ષ પહેલાં અવસાન થયું હતું માટે રૂા. ૨૦,૦૦૦ની સાધનસામગ્રી વસાવવામાં આવી છે. આ વિશાળ
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy