________________
પ્રશ્ન
જીવન,
તા. ૧૬-૬-૧૯
મહાત્માઓએ માણસના ચિતાને કામના વિરોધથી ભરી દીધું નથી શિક્ષણનું કહી શકાય. પરંતુ એમની આત્યંતિક પ્રકારની રજૂઆતને - પણ કામુકતાના વિરોધથી ભરી દીધું છે. કમુકતા ચોમેર દેખાતી સમજી લઈએ તો તેઓ વિચારકની ભૂમિકાએ રહેવાને બદલે પ્રચારકની હોય તો એને ગુને ધર્મોને કે મહાત્માઓને શીરે જતો નથી,
ભૂમિકાએ ઊતરી પડતા જોવા મળે છે. કોઈ પ્રચારક જયારે ગાજરના
'ગુણ વર્ણવવા બેસે છે ત્યારે એ સાંભળીને એમ જ થાય કે ગાજર પરંતુ મનુષ્ય જાતિએ ધર્મની કક્ષા સુધી વિકાસ સાધ્યો નથી, અને
સંપૂર્ણ ખોરાક છે. એ જ રીતે ભાજીના ગુણ વર્ણવે ત્યારે એમ જ સભ્યતાની અમુક કક્ષાએ તે ઊભેલી છે તેનું એ કારણ છે. ઠસાવવા પ્રયત્ન કરે કે એનાથી બેડો પાર થઈ જશે! બાકી કામ એ જો પ્રેમની ગંગેત્રી હોય તે એ પશુઓમાં પણ
' રજનીશજી રાજકારણની વાત કરતા હોય છે ત્યારે સમાજની
બેહાલી માટે રાજકારણીઓને જવાબદાર ગણે છે અને ગાંધીજીને રહેલ છે. અને રજનીશજી કહે છે તેમ પશુઓ તે એટલે ઊંડો ભોગવી
પણ દેશના હત્યારા કહેવા સુધીની હદને અતિરેક કરી બેસે છે. શકે છે કે તે મનુષ્યની માફક સદાય કામુક રહેતાં નથી અને વંશ
અને તે સુધારવા માટે સાધુઓ સિવાય બીજાનું ગજ નહિ તેમ વૃદ્ધિની ઋતુમાં કામને વશ થાય છે. તો કામમાંથી પ્રેમનું ઉર્તીકરણ જણાવતા હોય છે ત્યારે એ એમાં કૂદી પડશે તેમ લાગે છે. જયારે પશુઓમાં પણ થવું જોઈએ, જે થયેલું જોવા મળતું નથી.
જવાનને પ્રશ્ન જ કરતા હોય છે ત્યારે એ આત્મા – પરમાત્માને
હડસેલી મૂકીને ચાલે છે. જ્યારે કામને આ વિષય ચર્ચાતા હોય છે રજનીશજી, કામ પ્રેમની ગંગોત્રી હોવા છતાં મનુષ્યમાં પ્રેમની
ત્યારે કિશોરમાં કામવૃત્તિ જાગે તે પહેલાં ધ્યાન અને કરુણાનું દ્વાર ગંગા પ્રગટી શકી નથી તેનું કારણ કામ અંગેનું મનુષ્ય જાતિનું અજ્ઞાન
એમને ખાલી આપવું જોઈએ કે જેથી તે કામવૃત્તિના આકર્ષણનો માને છે. જે પૂર્ણ કામસુખની અનુભૂતિ માનવી એક વખત પ્રાપ્ત
ભેગ ન બને. કુમળા છોડ વાળીએ તેમ વળે છે; પાકટ થયે તે થઈ કરે તો આજીવન શું-નવા જન્મે પણ તેને બ્રહ્માચર્ય સાહજિક સાધ્ય
શકતું નથી, કામુકતાનો ભોગ બન્યા પછી તેમાંથી બહાર નીકળવું થઈ શકે. કામની કલા અને એનું શાસ્ત્ર માણરા સમજ નથી. ન
મુશ્કેલ છે. એટલે બાળપણથી ધ્યાન અને પ્રેમના સંસ્કાર શરૂ કરી એને કોઈએ સમજાવ્યું છે કે ન એને વિચાર કર્યો છે. જો આ શિક્ષણ
દેવા જોઈએ. અને બીજી બાજુ યુવકો સમક્ષ, આત્મા–પરમાત્માની મનુષ્યને આપવામાં આવે તે પૂર્ણ સંભેગની અનુભૂતિને પ્રતાપે
આ ઉંમરે જરૂર નથી તેમ એથી વિરોધાભાસી વિચાર જણાવતા તે કામની ગંગોત્રીમાંથી મુકત થઈ પ્રેમની ગંગા વહેતી થઈ જાય.
હોય છે! કામમાંથી રામની યાત્રા આરંભાય.
ધર્મની વાત કરે છે ત્યારે સંપ્રદાય-ધર્મગુરુઓને તે દોષિત ઠરાવી અતિમાનવનો જન્મ થશે
તેમણે દુનિયાને ઝેરી બનાવી મૂકી તેમ કહે છે. એ જીવનના રજનીશજી એક વખત કહે છે કે મનુષ્ય કયારેય પણ કામ- જે જે અંગ તરફ નજર કરે છે તે એમને રોગી અને મૃત વાસનાથી મુકત થઈ શક્યા નથી અને બીજી બાજુ તે જણાવે લાગે છે અને તેને માટે કોણ ગુનેગાર છે તે તેમની નજરે ચડે છે. છે કે એક પૂર્ણ સંભેગની અનુભૂતિ થઈ જાય તો વ્યકિતને પરંતુ કયાંય એમને કોઈને સક્રિય ફાળે વસતો નથી, કંઈક માનવઆ જન્મ તો શું પણ નવા જન્મ સુધી પણ બ્રહ્મચર્ય સાધ્ય જાતિએ હાંસલ કર્યું છે તેમ પુરુષાર્થ વસતે નથી, એને અતિરેક બની જાય છે. વિનોબાને, મને અગર કોઈને પણ કામસુખના પૂર્ણ કરતાં એ કામના વિષયની ચર્ચા વખતે કહે છે કે હવે આપણું એટલું પતન અનુભવ વિના બ્રહ્મચર્ય સાધ્ય થઈ શકે નહિ. આ અનુભવ ચાહે આ થયું છે કે અવનતિની તક પણ રહી નથી ! અને તેને ઉગાર પૂર્ણ જન્મને હોય અગર પૂર્વ જન્મને હોય. જો આ જન્મમાં કોઈને કામ સુખના શિક્ષણ દ્વારા સંતતિની પેદાશ અને એની અનુભૂતિ તે અનુભવ વિના બ્રહ્મચર્ય આસાન હોય છે તે પૂર્વજન્મના અનુભવના દ્વારા પ્રેમ શિખરની પ્રાપ્તિને એક જ માર્ગ બાકી રહેલે કહે છે! આધારે હોઈ શકે, એ સિવાય નહિ. એના વિના કોઈ રસ્તો જ નથી,
પરંતુ, કામવૃત્તિ મનુષ્યમાં ગમે તેટલી બળવાન હોય તોપણ એ જ પૂર્ણ સંભેગને મહિમા કરતાં રજનીશજી કહે છે કે, મહાવીર,
તે એક માત્ર નથી. માનવી વિવિધ કામના, લાગણીઓ અને બુદ્ધ, ઈશુ, કૃષ્ણ, આકસ્મિક રીતે પેદા થતા નથી. બે વ્યકિતઓના
વિચારોનું સંયોજન છે, એને પ્રતાપે અંતરાત્માનું પ્રગટીકરણ થયું પરિપૂર્ણ મિલનનું એ પરિણામ છે. જે દિવસે આપણે સારા જગતમાં
છે જેનાથી બીજી સૃષ્ટિ વંચિત છે. આ સંજનનું સમતોલપણું કામની કલા અને એના વિજ્ઞાન સંબંધી વાત કહી શકીશું અને
સાધવાથી ઉત્ક્રાન્તિની માત્રા આગળ વધી શકે. કામ (સેકસ)ને પણ તે સમજાવી શકીશું ત્યારે નવા મનુષ્યને જન્મ થશે. જેને નિજો ‘સુપર
કારણે ધર્મ, અર્થ અને મેક્ષની જેમ પુરુષાર્થ કહ્યો છે. ભલે આજે મેન’ કહે છે અને જેને અરવિદ ‘અતિ માનવ' કહે છે તેવું જગત
એના શિક્ષણથી સમાજ વંચિત જોવા મળતું હોય, પણ જે ધર્મોએ નિર્માણ થશે અને જ્યાં સુધી એવું જગત્ નિર્માણ નહિ થાય, ત્યાં
એને પણ પુરુષાર્થ ગણે છે તે એના શિક્ષણની જરૂર ન માને તેમ સુધી જગત માં શાંતિ સ્થપાશે નહિ, યુદ્ધ અટકશે નહિ અને ધૃણા,
કેમ બને? એને બ્રહ્માનંદ સહોદર કહેનાર પણ ઋષિ હતા. જો અનીતિ, ચારિત્ર્યહીનતા, વ્યભિચાર અટકશે નહિ અને જીવનને
એને એ ધૃણિત માનતા હોત તો એને સહોદર તરીકે સરખાવત નહિ. સારોય અંધકાર દૂર થશે નહિ.
પરંતુ બંનેમાં જે ફેર છે તે અમૃત–મૃતને. કોલસામાંથી હીરો બને રજનીશજી કામના શિક્ષણને આ પ્રકારને મહિમા કરતાં છે, પણ કોલસો હીરો નથી. કોલસાનું રૂપાંતર થાય તો જ હીરો બને. જણાવે છે કે, રાજનીતિજ્ઞ ગમે તેટલા પકાર કરે, ધાર્મિક નેતાએ વિષયાનંદને મૃતમાંથી અમૃતમાં રૂપાંતર કરવા માટે જ ધમેએિ અને ગમે તેટલે ઉપદેશ કરે અને શાંતિ – અહિંસાના પ્રચારનાં સાધન
મહાત્માએ સંયમ અને બ્રહ્મચર્યને માર્ગ ચીંધલે છે. રજનીશજી
પણ તેના વિરોધી નથી. કામને પ્રચાર કરતા નથી, પણ પ્રેમના કામે લગાડે તો પણ યુદ્ધ અટકશે નહિ, અશાંતિ દૂર થશે નહિ,
પદાર્થ માટે તેની શકિતને ખ્યાલ આપે છે. પરંતુ પૂર્ણ કામસુખના હિંસા નાબૂદ નહિ થાય અને ઈર્ષા અદશ્ય નહિ થાય. દસ હજાર શિક્ષણથી પૂર્ણ માનવ જન્મશે તે એકાંગી પ્રચારક કક્ષા રજનીશજીને વર્ષ થઈ ગયાં મનુષ્ય જાતિને પૈગંબર, તીર્થંકર, અવતાર પણ પ્રાપ્ત
નીચે ઉતારે છે. થવા છતાં આદમી અશાંત છે અને તે અશાંતિમાં નવાને જન્મ
રજનીશજીએ કામ જે જાહેરમાં ન ચર્ચાતા વિષય રજૂ કરઆપે છે. એટલે નવજીવનમાં અશાંતિના કિટાણુ હોય છે. એના પ્રમા
વાની જે હિંમત બતાવી છે, તે એમના આગવા વ્યકિતત્વનું ઘાતક ણમાં અશાંતિને રોગ હોય છે. જન્મની પહેલી ક્ષણથી જ જીવનનું
છે. જીવનને સ્પર્શતા દરેક વિષય અંગે માનવીને જાણકારી હોવી જોઈએ આખું સ્વરૂપ નિમિત થઈ જાય છે. એથી બુદ્ધ, મહાવીર, કૃષ્ણ,
અને કામ જીવનનું નાનું સૂનું બળ નથી. એટલે તે અસ્પૃશ્ય ન હોવો ક્રાઈસ્ટ હારી ગયા છે અને આદમી રોજ બગડત ગયો છે. જ્યાં જોઈએ. પરંતુ રજનીશજીએ અવળવાણીની શૈલી સ્વીકારી હોવાથી એ સુધી મનુષ્ય કામ સુખમાં સુવ્યવસ્થિત પૂર્ણતાની અનુભૂતિ દ્વારા નકારાત્મક રજૂઆતમાં જે સક્રિય પ્રદાન થયું છે તેને એ લક્ષમાં સંતતિને જન્મ નહિ આપે ત્યાં સુધી માનવતા પ્રગટશે નહિ. ન લેતાં જાણે કંઈ શુભ થયું જ નથી તેવી એકાંગી રજૂઆત આકર્ષક આત્યાંતિક રજુઆત
નીવડતી હોય તે પણ તે અપૂર્ણ રહે છે. કામ વિષયમાં પણ એ જ
સ્થિતિ એમના એ અંગેના પાંચ વ્યાખ્યાનના વિસ્તાર પછી રહે છે. - રજનીશજીના આ મંતવ્ય પ્રમાણે સૌ પ્રથમ સારી ય માનવ
ગુણ પક્ષે હોય તે ગુજરાતના બંધિયાર વિચાર-વાતાવરણમાં તેમણે જાતિ માટે કરવા જેવું પાયાનું કોઈ કાર્ય હોય તે પૂર્ણ કમસુખના મોજાં ઉત્પન્ન કર્યા તે છે.
ઈશ્વર પેટલીકર માલિક: શ્રી મુંબઈ ન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ:૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબ—.
મુદ્રસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબ~1.