SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૬-૧૯ પ્રબુદ્ધ જીવન 5 આચાર્ય રજનીશજીની કામમાંથી રામની યાત્રા! [કી સંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત પÉપણ વ્યાખ્યાન- છે તે સ્વેચ્છાચારને. બાકી લગ્નસંસ્થા દ્વારા દરેક ધર્મે કામનું, માળામાં ઑગસ્ટ માસની ૨૮મી તારીખે આચાર્ય રજનશીજીએ રજનીશજી કહે છે તેમ પ્રેમમાં ઉર્વીકરણ કરવાનો માર્ગ ગ્રહણ કર્યો વ્યાખ્યાન આપેલું તેમાં તેમણે સ્ત્રી-પુરુષ વચ્ચેના કામ (Sex) છે. લગ્ન દ્વારા દામ્પત્ય, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ એમ વિવિધ સંબંધની મખ્યત્વે કરીને ચર્ચા કરી હતી અને તે કારણે તે તબક્કાની પ્રેમભાવના સર્જી છે. મહાનદીઓના જળરાશીને નિરર્થક વ્યાખ્યાન ચોતરફ બહુ ચર્ચાસ્પદ બન્યું હતું. ત્યાર બાદ સપ્ટેમ્બર સમુદ્રમાં વહી જવા દેવાને બદલે એને નાથીને વીજળી' અને નહેર માસની આખરમાં આચાર્યશ્રીએ મુંબઈ ખાતે ગોવાલિયા ટેંક ઉપર દ્વારા વિજ્ઞાને માનવજાતની સંપત્તિમાં વધારો કર્યો છે, તેમ જાતીયયોજાયેલાં ચાર વ્યાખ્યામાં એ જ વિષય ઉપર સવિસ્તર ચર્ચા વૃત્તિના બળને લગ્નદ્વારા નાથીને સમભાવની સંપત્તિ સર્જી છે. અને છણાવટ કરી હતી અને આ વ્યાખ્યાનેએ મુંબઈ તેમ જ જયાં સંસ્કૃતિ હોય ત્યાં વિકૃતિ–ગંદકી ઓછીવત્તી રહેવાની. જે વિકૃઅન્યત્ર ઘણો પ્રલોભ પેદા કર્યો હતો. આ પાંચે વ્યાખ્યાનમાં તિને મોટું રૂપ આપે છે તે સંસ્કૃતિની ભવ્યતા જોઈ શકતા નથી, રજુ કરાયેલાં કામવિષયક વિચારોની એક તટસ્થ આલોચના થા અને જે સંસ્કૃતિથી અંજાઈ જાય છે તે વિકૃતિનાં ભયસ્થાને અંગે સમય પહેલાં “સંદેશ” પત્રમાં શ્રી ઈશ્વર પેટલીકરે પ્રગટ કરી હતી. બેપરવા રહે છે. તે આલેચના પ્રબુદ્ધ જીવન'ના વાચકોની જાણકારી ખાતર નીચે વાત્સલ્યમાંથી સંસ્કૃતિ આપવામાં આવે છે. મનુષ્યમાં વાત્સલ્યની અને પ્રેમની જે ઉદાત્ત ભાવના છે તે આ પાંચે વ્યાખ્યાને અધિકૃત આકારમાં એક સંગ્રહ રૂપે કામસુખની વૃત્તિને લગ્ન દ્રારા નાથીને સંસ્કૃતિએ સર્જી છે. પ્રાણી મુંબઈના જીવનજાગૃતિ કેન્દ્ર (૨૯, ઈસ્ટર્ન ચેંબર્સ, ૧૨૮, પૂના વંશવૃદ્ધિના કુદરતી હેતુને લીધે કામેષણાને વશ થાય છે. વંશવૃદ્ધિ થતાં છૂટ, મુંબઈ - ૧) તરફથી થોડા સમય પહેલાં પ્રગટ કરવામાં આવેલ એ જ બળને વશ થઈ એ વત્સને ઉછેરે છે. પરંતુ એ પ્રકૃતિની કક્ષાએ છે. તે પુસ્તકનું નામ છે ‘સંભેગ સે સમાધિ કી ઔર’ કિંમત રૂા. ૩-૫૦. છે એટલે વત્સ પોતાની જાતે પિતાને સંભાળી શકે તે વયે પહોંચતાં માતા-વત્સને સંબંધ પૂરો થાય છે, જ્યારે માબાપનું વાત્સલ્ય બાળક આચાર્ય રજનીશજીની વ્યાખ્યાન શૈલી અવળવાણી જેવી છે પુખ્ત થતાં સમાપ્ત થતું નથી, એટલું જ નહિ પરંતુ, એ વાત્સલ્યની તેમ અગાઉના વિષયો માટે જેમ કહેવાયું છે, તે જ કામ (સેકસ) ગંગેત્રીમાંથી-કરુણા, દયા, પ્રેમ વગેરે ઉદાત્ત સરવાણીમાંથી–ગંગા અંગેના એમના વિચારોને પણ લાગુ પડે છે. બને છે. વસુધૈવ કુટુંબકમ્ ની ક્ષિતિજ સુધી પ્રેમને વિકસવાની શકયતા સૌથી પહેલી વાત તો એ છે કે પ્રેમની યાત્રાનું પ્રાથમિક વેદકાળના ઋષિઓએ જોયેલી છે. બિદુ કામ છે. પ્રેમની ગંગોત્રી કામ છે, જ્યારે જગતના તમામ ધર્મ આ કરુણા-પ્રેમને વારસો મનુષ્યજાતિને પ્રભુએ પક્ષપાત અને મહાત્માઓ એના વિરોધમાં છે. તેઓ કહે છે કે કામ અધમ કરીને બક્યો છે અને પ્રાણીઓને અણમાનીતા માની એનાથી વંચિત છે, પાપ છે, ઝેર છે. આપણે કદી માનું નથી કે પ્રેમનો વિકાસ રાખ્યા છે તેવું માનીને જો આપણે ચાલીશું તો પ્રભુને જ અન્યાય એ કામની શકિતનું રૂપાંતર છે. કામની શકિત જ પ્રેમમાં પરિણમે છે પણ એને વિરોધ કરનારા દુશ્મને અનેક છે, જેમણે પ્રેમના કરી બેસીશું કે આ પક્ષપાતી છે. મનુષ્યજાતિએ સંસ્કાર દ્વારા વંશવૃદ્ધિના અંકર ફરે તે પહેલાં જ એનો નાશ કરી દીધું છે. મનુષ્ય કયારેય કુદરતી બળમાંથી પ્રેમનું મતી મેળવ્યું છે. કામના પુરુષાર્થમાંથી મનુષ્ય- . પણ કામવાસનાથી મુકત થઈ શકવાના નથી. જાતિએ આ મેટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કામેયણાને વશ પ્રાણી અને “ પરંતુ આપણે માણસના ચિત્તને કામના વિરોધથી ભરી મનુષ્ય બન્ને થાય છે. પણ વાત્સલ્ય, ભકિત અને પ્રેમને વિકાસ દીધું છે. પરિણામ એ આવ્યું છે કે એમને વિકાસ અટકી જ ગયા છે મનુષ્યમાં જોવા મળે છે તે પ્રાણીમાં જોવા મળતો નથી. મનુષ્ય જાતિએ અને મનુષ્યનું મન વધારે ને વધારે કામી બનતું ગયું છે. કામ પ્રત્યેની આ શત્રુતાને કારણે જ મનુષ્યજાતિ આટલી બધી કામુક દેખાય આ સંપત્તિ પુરુષાર્થથી પ્રાપ્ત કરી છે તે નજરે, એની મૂલતણી થતી છે અને એની પાછળ તથાકથિત સાધુસંતોનો હાથ છે. જ્યાં સુધી નથી, એટલે માનવજાત પામર છે તેવી નિરાશા વ્યાપેલી જોવા મળે સારી ય માનવજાત આ કહેવાતા સંત પુરુષોના અનાચારથી મુકત છે. પ્રાણી માત્રમાં પ્રકૃતિએ જિજીવિષા અને કામેચ્છા મૂકેલી છે. નહિ થાય, ત્યાં સુધી પ્રેમને વિકાસ થવાની કોઈ સંભાવના નથી. કામની ધૃણા કરવાથી, ધિક્કારવાથી, નિંદિત કરવાથી પ્રેમ ઉપલબ્ધ આને લીધે પ્રાણી પોતાને જ વિચાર કરે છે અને એને બીજાને થવાને નથી. આપણે કહીએ છીએ કે જગતમાં પ્રેમ કયાંય દેખાતો વિચાર કરવાની કક્ષા પ્રાપ્ત થઈ નથી. મનુષ્યમાં એ વિચારશકિત નથી, પણ કયાંથી દેખાય? જાગી હોવા છતાં ‘સબ સબકી સંભાલે, મેં મેરી ફોડતા હું'ને વશ હું તે કહું છું કે કામ દિવ્ય છે. કામની શકિત ઈશ્વરની થઈ સ્વાર્થી બને છે, પશુન્યાયને વર્તી વર્તન કરે છે. આ એની દરિશકિત છે. જેટલી પવિત્રતાપૂર્વક કામને સ્વીકાર કરશે એટલો જ દ્રતાને સ્વીકાર કરવા સાથે, એ ભૂલવું ન જોઈએ કે, એણે એ દરિકામ વધુ ને વધુ પવિત્ર થતે જશે. માણસને સમાધિને સૌથી પ્રથમ દ્રતામાંથી જ આજની સંપત્તિનું ઉપાર્જન કર્યું છે. એનામાં વસુધૈવ અનુભવ જ્યારે પણ થયું હશે, ત્યારે તે સંભેગની ક્ષણમાં જ થયે કુટુમ્બકમ્ સુધીનું વાત્સલ્ય ભલે વ્યાખ્યું ન હોય, પણ એના પૂર્વજોએ, હશે. સંભોગની ક્ષણમાં મન તદૃન વિચારશૂન્ય બની જાય છે અને એ કક્ષાએ એણે પહોંચવાનું છે તે આર્ષદષ્ટિથી જોયેલું છે. અને આપણી એ રીતે વિચારોના અટકી જવાથી જે આનંદ પ્રાપ્ત થાય છે તેના ક્ષિતિજે પણ ઠીક ઠીક વિસ્તારી છે, કુટુંબ સુધી જેમની દષ્ટિ હતી પરથી જ કદાચ યોગની કાર્યવ્યવસ્થા વિકાસ પામી હશે. વ્યકિત તેમની ગામ સુધી વધી છે, ગામ સુધી હતી તેમની પ્રદેશ સુધી વધી જયારે પિતાનું હુંપદ મિટાવે છે ત્યારે એનામાં પ્રેમની ગંગા વહેવા છે, અને પ્રદેશ સુધી હતી તેમની રાષ્ટ્ર સુધી લંબાઈ છે, અને વિજ્ઞાને માંડે છે. અહંકાર એક પ્રયોજન છે; પ્રેમ નિપ્રયોજન છે. અહંકાર વસુધૈવ કુટુમ્બકમ વિના ઉગારો નથી તેની પ્રતીતિ કરાવી છે. રોકે છે; પ્રેમમાં કશી રોકટોક નથી. અહંકાર માત્ર લેવાની જ પરિ ' કામુકતાને વિરોધ ભાષા જાણે છે, પ્રેમ માત્ર આપવાની જ પરિભાષા સમજે છે.” મતલબ કે રજનીશજી વિધાન કરે છે તેમ જગત ના ધમે કે - આમાં એમણે બધા ધર્મો કામના વિરોધી હોવાનો આરોપ મહાત્માઓ કામના વિરોધમાં નથી. એમને જે વિરોધ છે, તે મૂકીને કામ દિવ્ય છે તેમ કહેનાર પહેલા પોતે હોય તેવી રજૂઆત કામુકતા, સ્વેચ્છાચાર, અસંયમ વિશે છે. એથી કામની શકિતનું કરી છે. પરનું કોઈ ધર્મે કામને ઈન્કાર કર્યો નથી. જે વિરોધ કર્યો રૂપાંતર જે પ્રેમમાં થવું જોઈએ તે થઈ શકતું નથી. આથી ધર્મોએ કે
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy