________________
Regd. No. M H, Il7
વાર્ષિક લવાજમ રૂા. ૭
“પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૩૯ : અંક ૨૩
મુંબઈ, એપ્રિલ ૧, ૧૯૬૯, મંગળવાર
પરદેશ માટે શિલિંગ ૧૫ .
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નક્લ ૪૦ પૈસા
તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
‘મહાત્મા’ પાછળની સાધના લગભગ સાડા પાંચ કલાક ચાલતું ‘મહાત્મા’ ચિત્રપટ મુંબઈ મહાત્મા ગાંધી હિન્દુસ્તાનમાં જન્મ્યા અને જીવ્યા એ આ શહેરમાં જાહેર રીતે દેખાડવાનું કેટલાક સમયથી શરૂ થયું છે. આપણા દેશનું પરમ સૌભાગ્ય છે. જેઓ ગાંધી - યુગમાં જન્મ્યા અને જીવ્યા માંના ઘણાં યે એ ચિત્રપટ જોયું હશે અને તે દ્વારા ગાંધીજીની સળંગ એમનું જીવન પણ'વોઓછે અંશે સાર્થક થયું, કારણ ગાંધીજી જેવી જીવનકથા નજરે નિહાળવાની તક પ્રાપ્ત કરી હશે અને આપણી મહાન વિભૂતિને સદેહે સંચરતી જેવી એના જેવું જીવનનું સાર્થક્ય વચ્ચે શું ખરેખર આટલા મેટો મહા પુરુષ આવ્યા હતા તેવું આશ્ચર્ય બીજું શું હોઈ શકે? આઈન્સ્ટાઈને કહ્યું છે એમ ભવિષ્યની પેઢીએ અનુભવ્યું હશે. મારી જેવા આજે પણ અનેક છે જેમણે ગાંધીજી તે કદાચ આ વાત માનવાને પણ તૈયાર ન થાય. આમ ન બને અને ભારતમાં આવ્યા અને આ દુનિયામાંથી વિદાય થયા ત્યાં સુધીની મહાત્માજીનાં વ્યકિતત્વ અને જીવન સાથે સંકળાયેલી સૌ બાબતે તેમની કારકીર્દીને પ્રત્યક્ષ તેમ જ પક્ષ રીતે જોઈ છે, જાણી છે અને અને પ્રસંગેને સારો અને સચોટ ઇતિહાસ દેશના અને દુનિયાના સમગ્ર ગાંધીયુગના જેઓ સાક્ષી બન્યા છે. તેવાઓને એ ચિત્રપટ લોકોને જોવા મળે એ માટેની વ્યવસ્થા ખૂબ જરૂરી હતી. જોતાં વિગત વર્ષોનાં અનેક સ્મરણે તાજું થયાને—જાણે કે એ વર્ષો
આ વિચારથી પ્રેરાઈ ગાંધી સ્મારક નિધિએ મહાત્મા ગાંધીના પુનઃ જીવી રહ્યા હે ઈએ એવ-રોમાંચપ્રેરક અનુભવ થાય છે. જીવન અને કાર્યોને આવરી લેતું એક સંપૂર્ણ દસ્તાવેજી ચિત્ર બનાનવી પેઢીના યુવાનને ગાંધીજી કોણ હતા અને કેવા હતા અને તેઓ વવાનો નિર્ણય લીધે. લાંબી વિચારણાને અંતે શ્રી આર. આર. દિવાકેવું ભવ્ય જીવન જીવી ગયા અને દેશની કેવી કાયાપલટ કરી ગયા- કરના પ્રમુખપણા નીચે કામ કરતી ગાંધી-ફિલ્મ-સમિતિએ આ કામ તેનું આ ચિત્રપટ દ્વારા પ્રેરક અને પાવક દર્શન થાય છે. આ ચિત્ર- માટે શ્રી વિઠ્ઠલભાઈ ઝવેરીની વરણી કરી. પટ ભારત બહાર દુનિયાના અન્ય દેશોમાં દેખાડવામાં આવશે અને
શ્રી વિઠ્ઠલભાઈએ નાનપણથી જ દેશના સ્વાતંત્ર્યસંગ્રામમાં દુનિયાના લોકોને આ લોકોત્તર માનવીને પ્રત્યક્ષ પરિચય થશે અને ઝૂકાવ્યું હતું, ગાંધી - ઈંધ્યા - પંથે ચાલવાને યથાશકિત પ્રયત્ન કર્યો પારવિનાનું વિસ્મય અને હેતભાવ અનુભવશે.
હતા. એમણે શ્રી ડી. જી. ટેન્ડલકરની આઠ ગ્રંથમાં લખાયેલી ગાંધીઆમ આ ચિત્રપટનું નિર્માણ કંઈ કાળ સુધી અનેક લોકોને જીની જીવનકથાની સજાવટ કરી હતી અને મુંબઈની મણિ - ભવનની માટે પ્રેરક અને ઉપકારક બનશે. આવી ભવ્ય સાધના માટે ગાંધીસ્મા- તેમ જ ભાવનગરની ગાંધી - સ્મૃતિની ચિત્રાવલિઓનું સંકલન પણ રક નિધિ અને પ્રરતુત ચિત્રપટના નિર્માતા શ્રી વિઠ્ઠલભાઈ ઝવેરી કર્યું હતું. એમને ચિત્રપટ બનાવવાનો અનુભવ નહોતે, પણ એમણે અનેક ધન્યવાદને પાત્ર બને છે. તેમણે આ કાર્ય પાર પાડીને આજની જ એક ભકતની ભાવનાથી આ કામ માથે લીધું અને પ્રથમ ‘અમર માત્ર નહિ પણ આગામી અનેક પેઢીઓ ઉપર અનહદ ઉપકાર કર્યો છે.
સ્મૃતિ’ અને ‘અંતિમ યાત્રા” નામનાં ગાંધીજી અંગેનાં બે નાનાં આટલું લાંબું ચિત્રપટ ભારતમાં અને કદાચ આજની સિનેમા બાલપટે: તૈયાર કર્યો. એની સફળતાથી પ્રેરાઈ ૧૯૬૧-૬૨માં એમણે દુનિયામાં સૌ પ્રથમ જ છે. આટલી લાંબી લંબાઈ હોવા છતાં અમુક પ્રસંગે આ ચિત્રપટમાં ઉતારવા રહી ગયા છે એમ કેટલાકને લાગશે,
રાંપૂર્ણ ચિત્ર માટેનાં કામને શુભારંભ કર્યો. કોઈ અઘતન કે સાધનતે બીજી બાજુએ આ ચિત્રપટમાંથી તેમની નજરે અમુક અલ્પ
સામગ્રીસંપન્ન ટુડિયોમાં નહિ પણ જેના ખંડ ખંડમાં બાપુની મહત્ત્વના પ્રસંગો કાઢી નાંખીને તેને થોડું ટૂંકું કર્યું હોત તે સારું પુણ્યરકૃતિ અંકિત છે એવા મણિભુવનના એક નાનાશા કક્ષમાં. થાત એમ પણ કેટલાકને લાગશે. આવા મતભેદો અને ટીકા ટીપ્પણી
સર્વપ્રથમ તો એમણે બાપુના દેશપરદેશમાં લેવાયેલાં ચિત્ર તો ચાલ્યા જ કરવાની. આ બધું હોવા છતાં, જે નક્કર પરિણામ
અને ચલચિત્રોનાં વિપુલ સંગ્રહમાંથી એકઠાં કરી ચિત્રો જોયાં, વીણાં. પ્રસ્તુત ચિત્રપટ દ્વારા આપણી સમક્ષ ખડું થાય છે તે સર્વ પ્રકારે આવકાર યોગ્ય અને અભિનન્દનને પાત્ર છે. ચિપત્રટ જરૂર લાંબા એને સમયક્રમમાં ગોઠવ્યાં. જે જીવનકાળનાં ચિત્રો અલભ્ય હતાં છે, પણ તે વિના ગાંધીજીના જીવનનું આખું ચિત્ર પ્રેક્ષકે સમક્ષ એને માટે નવી તસવીરો તૈયાર કરી, જૂનાં સ્થિરચિત્રોને સજીવન ઊઠી શકત જ નહિ, આ ચિત્રપટ સીધા નિહાળીને ઘેર પાછા ફરીએ
કર્યો; પોરબંદર, કોચરબ, સાબરમતી, પૂના, યરવડા, દિલ્હી, વર્ધા છીએ ત્યારે જાણે કે એક પુણ્યયાત્રા કરીને જાણે કે કોઈ દિવ્ય જીવનદર્શનને ચિત્તમાં સુપ્રતિષ્ઠિત કરીને પાછા ફરતા હોઈએ એવો
વગેરે ગાંધીધામની યાત્રા કરી. આફ્રિકા, ઈંગ્લાંડ, ફ્રાન્સ, ઈટલી, એન: સંતોષ આપણે અનુભવીએ છીએ. આ સર્વસાધારણ અનુ
ઈજીપ્ત આદિ દેશેને સંપર્ક સાધી બધેથી શકય એટલી સામગ્રી ભૂતિ એ જ આ મહાન પુરુષાર્થ અને પરિશ્રમનું સારું વળતર છે. જેમાં તસવીર, પુસ્તકો, જાતજાતનાં નકશાઓ, પત્ર આદિને
આ ‘મહાત્મા’ચિત્રપટની કેવી રીતે સાધના થઈ તેને ખ્યાલ સમાવેશ થાય છે એ બધી સામગ્રી ભેગી કરી. આવા ભગીરથ આપતી એક અંગ્રેજી નોંધ મને મળેલી. તે નોંધનું સંક્ષિપ્ત ગુજરાતી . પ્રયત્ન છતાં કેટલાંક પ્રસંગો અને સિદ્ધાન્તોને ચિત્રદ્વારા પ્રદર્શિત સંકલન અન્ય મિત્રે કરી આપ્યું છે, જે “પ્રબુદ્ધ જીવન’ના વાચકો માટે કરવાનું કામ અતિ કપરૂં હતું. દા. ત. ગાંધીજીએ “આવજીન છે નીચે પ્રગટ કરતાં મને બહુ આનંદ થાય છે. પરમાનંદ ચર્યનું વ્રત લીધું” અથવા અસ્પૃશ્યતા અંગે સાબરમતી એ