________________
-
૨૪૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૬૯
Aa છે? પતી મન શેનાથી. પરંતુ શરતે
મને એવું મળી વાદાની એપ*રકા,
ગધીજીની ને
ક કર્મશુન્ય અને કર્મપરાયણ વક્તાઓ વચ્ચેનો તફાવત પર મનુષ્ય શેનાથી શોભે છે? પિતાના ઓજારથી. જેના વડે તે જાય છે. ત્યાં જનમાનસ જે નફત સેવનું થઈ જાય છે તેના પ્રકટ કંઈક સર્જી શકે છે તેનાથી. પરંતુ શરતચૂકથી જીભને એવું એક ઓજાર પ્રતિનિધિ આવા વકતાઓ થઈ બેસે છે. માનવામાં આવ્યું છે કે એ વડે સર્જાતા શબ્દોની અપાર શોભાથી ગાંધીજીની કે ગાંધીવાદની પ્રશંસા કરનાર પોતાની જાતને. શ્રોતાસમૂહ અંજાઈ જાય છે. ધર્મ, સાહિત્ય, શિક્ષણ, રાજકાજ, ઢાંકે છે. ગાંધીજીની ને ગાંધીવાદની ટીકા કરનાર પોતાની જાતને તત્ત્વજ્ઞાન વગેરે ક્ષેત્રના અગ્રગણ્ય વકતાઓ શહેરમાં અવારનવાર ખુલ્લી કરે છે. બેઉ એક જ જાતના, બંને નિષ્ક્રિયતાના પ્રતિનિધિ છે. આવતા હોય છે અને તેમને સાંભળવા તે તે ક્ષેત્રના રસ અને શ્રદ્ધા પ્રશંસા કરનાર નિર્દેશેલ કાર્યક્રમથી વેગળા રહે છે; ટીકા કરનાર પ્રમાણેને શ્રેતા સમૂહ તેમને મળી રહે તે હેય છે. તેમના વકતૃત્વ- પાસે એની તોલે આવી શકે એવો કોઈ કાર્યક્રમ જ હોતું નથી. માંથી કર્ણમાધુર્ય અને વિચારમાધુર્ય ઝીલવાને તે તે સમૂહ સમર્થ : અડવા દાખલાઓ પરથી સમજાય છે કે જેઓ પાસે નક્કર હોય છે.
કાર્યક્રમ છે, ચક્કસ દિશામાં લઈ જતું કર્મઠ આયોજન કે આંદોલન આમ બોલવું અને સાંભળવું એ આપણા સમાજમાં એક પ્રથા છે, જેઓ જાતે મતા પ્રગવીર કે જીવનવીર છે તેમનું ઉદ્પડી ગયેલી છે. બંને ક્રિયામાં કંઈક ગર્વ અને શુભ મનાય છે. બેધન એ જ ખરુ ઉબેધન છે. બાકી શાબ્દિક સૌંદર્યને અને બંને ક્રિયા આપણી વધતી ઓછી નિષ્ક્રિયતાની (નવરાશની) પ્રતીતિ શાબ્દિક આભા રોતાજનેને આંજી દેતી હોય છે. તેમાં શું નવાઈ ? કરાવે છે એ વાત વિસરાઈ જવાય છે.
શું વશેકાઈ? શ્રેતા સમૂહને વિચાર ઘણે વિસ્તાર માગી લે છે. અહીં વકતા વકતાએ જે ખરેખર ધ્યેય બનવું હશે તે માત્ર શાબ્દિક વર્ગને વિચાર કરીએ. વકતાનું ઘડતર સક્રિયતા વચ્ચે થયું હશે તે ઉડ્ડયન નહિ પણ વકતવ્ય વિષયનું તલસ્પર્શી અવગાહન અને સક્રિય તેનાં ઉદ્ગારે અને ઉલ્બધ રણકદાર હશે અને નિશ્યિતા વચ્ચે પરિશીલન તેની પાસે મૂડીરૂપે હોવું જોઈશે. બકી તે પ્રભાતનાં પુપે થયું હશે તો તેમાં મેહક અને શૂન્યતામય આકર્ષણ હશે. પોતાના
સૂર્યોદય થતાં સુધી પિતાને સૂર્ય મની પેતાની ખુશી બહલાવે છે આત્માને તાવે, પેતાની આત્મશકિતને ખીલવે એવા જીવનસંગ્રામમાં
અને સૂર્યોદય બાદ ચીમળાઈ જાય છે તેના જેવું થશે. . એક સૈનિકની અદાથી જે ઝઝુમ્યા હશે તેને અન્યને તે માટે
રાતભરનું અંધારુ પી પી ને એ પુષ્પ પહેલ ફાટતાં જ ધરતી પ્રેરવાના હેતુથી બલવાનું ફલિત થતું હોય છે. બલવું તેમને
માંથી ફૂટી નીકળે છે અને ફરવા નીકળનારના મનને આહલાદ માટે આપદધર્મ થઈ પડે છે.
આપે છે, પણ સૂર્યોદય બાદ તેની હયાતિ રહેતી નથી. કદાચ તેને જ્યારે કેટલાક વકતાઓએ સલામતીભરી જિંદગી વચ્ચે શબ્દ
ધર્મ સૂર્યના આગમનની છડી પોકારવાને જ હશે. તે આપણે નસીબે શેખ ખીલ હોય છે અને એવી અજબ શબદ[વણી તેઓ કરી.
પુપની છડી સાંભળી સૂર્યના આગમનની રાહ જોવાની જ રહે. શકતા હોય છે કે એ વડે તેઓ શ્રોતા સમૂહની માત્ર વાહવાહ જ
આમ વકતા બે વર્ગના હોય છે. એક આ પુષ્પવર્ગના અને બીજા નહિ પણ શ્રદ્ધાને પણ ઝડપી લેતા હોય છે. તેઓ શ્રોતા કઈ નાડ
સૂર્યવર્ગના.
લલિત શાહ પકડવાથી ખુશી થશે તેની પરખ કરી શકતા હોય છે અને એ રીતે શ્રોતા સમૂહની પ્રછન્ન વિચારધારાના પ્રકટ પ્રતિનિધિ બનતા હોય છે. આગામી વસન્ત વ્યાખ્યાનમાળા, * આ સામાન્ય વાત પરથી આપણે એક દાખલા પર જઈએ.
- શ્રી મુંબઈ જેન યુવક સંઘના ઉપક્રમે, આગામી એપ્રિલ આપણી પ્રકટ વિચારધારા સંયમની કે કામવિજયની હોય તે
માસની તા. ૮-૯-૧૦ તથા ૧૧ ના રોજ (મંગળ, બુધ, ગુરુ, શુક્ર) પણ કામુકતા આપણને પ્રચ્છન્નપણે આકર્ષતી હોય છે. આવી
સાંજના ૬-૧૫ વાગ્યે, ફલેરા ફાઉન્ટન નજીક બ્રુસ સ્ટ્રીટમાં આવેલા કામુકતાને બિરદાવી બ્રહ્માનંદ સાથે સરખાવી વધુ જનસંખ્યા પેતાની
તાતા ઍડિટેરિયમમાં (જૅમ્બે હાઉસના ભંયતળિયે), વસંત કરી શકવાનું જે વકતા ચૂકે નહિ તે વકતા હિંમતબાજ તે કહેવાય,
વ્યાખ્યાનમાળા જવામાં આવી છે. આ આખી વ્યાખ્યાનમાળાનું કામગ માનવશરીરની હાજત હોવા ઉપરાંત માનવતંતુને
પ્રમુખસ્થાન સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ શેભાવશે. અમર રાખનાર આવશ્યકતા હોય તેથી તેનો તેલ બ્રહ્માનંદ
પહેલા દિવસે ગુજરાતના રાજયપાલ શ્રીમન નારાયણ, બીજે દિવસે સાથે કરીએ તો કામવાસનાથી નિર્લેપ બનવાના આનંદને તેલ
શ્રી નાથ પે અને છેલ્લા દિવસે શ્રી જયપ્રકાશ નારાયણ વ્યાખ્યાન શેની સાથે કરીશું?
આપશે. બાકીના વ્યાખ્યાતાનું નામ તથા પ્રત્યેકના વ્યાખ્યાન વિષય આ દાખલા પરથી કહેવાનું એ જ ફલિત થાય છે કે વકતાએ
હવે પછીના અંકમાં જાહેર ક્રવામાં આવશે.. તાસમૂહની લાગણી જીતવાને બદલે તેની તર્કશકિતમાં વિવારા રાખી પોતાને વિચાર રજૂ કરવો જોઈએ.
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું જાહેર વ્યાખ્યાન બીજી વાત લઈએ. ગાંધીજીએ પ્રબોધેલા રચનાત્મક કાર્યક્રમે,
આજના રાજકીય પ્રવાહ” બુનિયાદી કેળવણી અને સ્વરાજ્યનું આયોજન શિથિલ અને સદોષ રહ્યા હોઈ જનસમૂહની લાગણી ગાંધીવાદ પ્રત્યે નફરતભરી રહી
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે માર્ચ માસની ૨૨મી છે. ગાંધીજીની કલ્પના પ્રમાણેને વ્યવહાર, શું રાજકાજ કે શું
તારીખે સાંજે ૬-૧૫ વાગ્યે મજીદબંદર ઉપર, બેંક ઓફ બરોડાની રચનાત્મક કાર્યક્રમ, કયાંય જોવા મળતો નથી. એટલે કે ગાંધી
સામે આવેલા ધી ગ્રેન, રાઈસ ઍન્ડ ઑઈલ સીડઝ મરચા નામને પૂજતા હોવા છતાં તેમને સાચે ગાંધીવાદ તે શું ને કદી એસિયેશનના હૅલમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, “આજના જોવા મળ્યું જ નથી.
રાજકીય પ્રવાહ” ઉપર જાહેર વ્યાખ્યાન આપશે. સંઘના સભ્યોને - ગાંધીજીનું ખૂન ગેડસેએ કહ્યું, માત્ર શરીરનું. તેમના સિદ્ધાંતોનું વખતસર ઉપસ્થિત થવા અનુરોધ કરવામાં આવે છે. અને આદેશનું ખૂન કરનારની સંખ્યા આપણા અગ્રેસરમાં વધતી
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ, માલિક: શ્રી મુંબઈ ન યુવક સંધ: મુદ્રક અને પ્રકારાક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ ૫-૭, ધનજી સ્ટ્રીટ, મુંબ—.
મુદ્રસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુખ—