SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ – તા. ૧-૭-૬૯ પ્રભુ જીવન ૫૯ શ્રી મણિલાલ મોકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય-મુંબઈ તા. ૩૧ ડિસેમ્બર ૧૯૬૮ના રોજ પૂરા થતાં વર્ષને આવક તથા ખર્ચને હિસાબ આવક: રૂા. પૈ. રૂ. પૈ. રૂ. પૈ. રૂા. . વ્યાજના: ટ્રસ્ટના ઉદ્દેશ અંગે ખર્ચના: સીકયુરીટીએના ૪૫૦% કેળવણી અંગે ખર્ચ: ડિબેન્ચરોના ૭૦૦ પેપર્સ લવાજમના ૪૭૮-૬૯ ----- ૧,૧૫૦-૦ પગારના ૫,૫૨૧-૫૦ , ભેટના: ૧,૨૯૧-૦૦ મકાનભાડાના તથા વીજળી ખર્ચ ૫૪૧-૫૪ પુસ્તકોના લવાજમેના ૯૨૯-૦૦ પુસ્તક રીપેર્સ–બુક બાઈન્ડીંગ ખર્ચ ૮૮-૪૦ ૨,૨૨૦ ૬,૬૨૯-૭૩ મ્યુનિસિપલ ગ્રાન્ટ: ૨,૦૦૦ પ્રોવિડન્ડ ફંડના ફાળાના ૨૫-૨૦ પરચૂરણ આવક: પ્રોવિડન્ડ ફંડ ઉપર વ્યાજના ૨૭-૬૭ પસ્તીના વેચાણના ૧૦૧-૩૧ ૨૮૬-૮૭ પાસ બુકના વેચાણના ૫૯-૮૦ વ્યવસ્થા ખર્ચ: પુસ્તકો મોડા આવવાથી તથા ફરનીચર રીપેર્સ, ઈલેકટ્રીક રીપેર્સ ખેવાઈ જતાં દંડના ૪૪-૧૫૦ તથા પરચુરણ ખર્ચ ૧૯૩-૭૩ ૨૦૫-૬૧ વીમા પ્રીમીયમના ૪૯-૫O વર્ષ દરમ્યાન આવક કરતાં ઍડિટરોને નેવેરીયમ ૧૦૧ખર્ચના વધારો ૨,૭૬૬-૨૨ ૩૪-૨૩ ઘસારાના: કુલ રૂ. ૮,૩૪૧-૮૩ ફરનીચર પર ૯૧-૦૦ ઉપરને હિસાબ તપાસ્યા છે અને બરોબર છે. ૯૯૦૦૦ મુંબઈ, - શાહ મહેતા અન્ડ કું., પુસ્તકો પર ૧,૦૮૧-૦૦ તા. ૨૧–૩–૧૯૬૯ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઍડિટર્સ કુલ રૂ. ૮,૩૪૧-૮૩ * પ્રબુદ્ધ જીવન પ્રત્યે સદ્ભાવ દાખવતા પ વારાણસીથી શ્રી રોહિત મહેતા તા. ૧૯-૬-૬૯ ના પત્રમાં ઇના પત્રમાં કે અન્ય છાપામાં જોયું નથી. આ તરફ “પ્રબુદ્ધ જીવને ખાસ ધ્યાન જણાવે છે કે: આપવું જોઈએ એમ મને લાગે છે.” પ્રબુદ્ધ જીવન” નિયમસર આવે છે અને એની રાહ જોઈને બેસીએ છીએ. જાણે પંદર દિવસને ગાળે બહુ મોટો લાગે છે. મુંબઈથી શી લવણપ્રસાદ શાહ જણાવે છે કે: 'પ્રબુદ્ધ જીવને” પ્રબુદ્ધ જીવનમાં તમારું સુન્દર વ્યકિતત્વ એતપ્રેત છે અને તેથી ૩૦ વર્ષ પૂરાં કર્યો તે અંગે કેટલાક સ્નેહીઓએ આપને અભિનંદન એ વાંચતી વખતે જાણે તમારી સાથે વાર્તાલાપમાં બેઠા હોઈએ એવું મોકલાવ્યા છે તેમાં હું મારો સૂર પુરાવું છું. જરૂરી હકીકતો લાગે છે. “પ્રબુદ્ધ જીવનનું એક વિશિષ્ટ સ્થાન છે- ગુજરાતના બૌદ્ધિક મેળવવા કોઈના લખાણનું ભાષાન્તર કરવું પડે તેમ હોય તો તેનું અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં એનું નીડર નેતૃત્વ, એની સ્પષ્ટ વિચારણા, ભાષાન્તર યોગ્ય રીતે કરી આપે એવા સાથીઓ શોધવામાં તેમ જ એનું નિષ્પક્ષપાત દર્શન, એની બિનસાંપ્રદાયિક દષ્ટિ–આ બધું હકીકતો યોગ્ય રીતે રજૂ કરવામાં આપ જે શ્રમ અને કાળજી લઈ પ્રબુદ્ધ જીવનને એક વિશિષ્ટ સ્થાન અપાવે છે પણ આ બધું બન્યું રહ્યા છે તે માટે હું જરૂર આપને અભિનન્દન આપું છું, જે ધગશ છે, કારણ એની પાછળ તમારી અડગ અને અવિચળ સાધના છે. અને તાલાવેલીથી આપ આ પત્ર ચલાવે છે તેની યોગ્ય કદર લોકોએ અમારા જેવા ગુજરાતથી દૂર બેઠેલાને માટે તે એ ગુજરાતની નથી જ કરી એમ મારું માનવું છે. જે કોટિના લેખ “પ્રબુદ્ધ જીવનમાં સુંદર સૌરભ લાવે છે. “પ્રબુદ્ધ જીવન ખૂબ ખુબ પ્રગતિ કરે પ્રસિદ્ધ થાય છે તે ગણતરીએ તેની પચ્ચીસ હજાર નકલ ખપવી અને એનું તંત્રીપદ તમે હજુ ઘણા વર્ષો સુધી સંભાળો જોઈએ. હું કોઈ વાર મુસાફરીને કારણે સમયસર પત્ર વાંચી શકતો એ જ પ્રાર્થના.” નથી, છતાં તેને એક પણ અક્ષર વાંચ્યા સિવાય જવા દેતો નથી, અલબત્ત, મતભેદ હોય છે તો પણ. દાખલા તરીકે “પોતાના બાળકના વડોદરાથી પ્રાધ્યાપક શ્રી કેશવલાલ હિંમતલાલ કામદાર જણાવે ખૂનીને તેણે માફી આપી.” આપે તે માટે અઢી પાનાં રોકયા છે કે: “ તમે ‘પ્રબુદ્ધ જીવનમાં જૈન સમાજ તરફથી કરવામાં આવતા –તા. ૧-૬-૬૯ ના પ્રબુદ્ધ જીવનમાં તે વધારે ગણાય. આના કરતાં અતિ ખર્ચાળ, વિવેકહીન, જાહેરાતના રૂપમાં જે સમારંભે થાય છે પણ વધારે વેધક પ્રસંગે આ દેશમાં બને છે. તેની અવારનવાર કડક ટીકાઓ કરો છો તે યોગ્ય છે. કાલે “પ્રબુદ્ધ તંત્રી નોંધ: ભાઈ લવણપ્રસાદ જેવી કડક વ્યકિત ‘પ્રબુદ્ધ જીવનને તા. ૧-૬-૬૯ અંક વાંચ્યો તેમાં પણ એવી કડક ટીકા મેં જીવન’ માટે આટલા સારા શબ્દો લખી મેક તે “પ્રબુદ્ધ જીવન’ માટે વાંચી. એમાં પંડિત બેચરદાસે તમને નિમંત્રણ આપ્યું છે કે શિલાઓ ધન્યતાને વિષય લેખાવ ઘટે. તા. ૧-૬-૬૯ના “પ્રબુદ્ધ જીવનમાં વગેરેના પજન સંબંધી કર, ટીકાઓ આવન જોઈએ. તમે આવા , પ્રગટ થયેલ વાર્તાના મહત્વ વિશે તેમને મતભેદ હોય એ હું સમજી વ્યવહારથી વિરુદ્ધ છે. તે હું ઘણા વખતથી જાણ છે, તેમ જ તે માટે શકું છું. આવા મતભેદા થતી જ રહેવાના. આમ છતાં પ્રસ્તુત વાર્તાના તે જૈન સમાજના કેટલાક વર્ગને તમે ખપ વહોરી લીધા છે. અનુસંધાનમાં જણાવતા આનંદ થાય છે કે નડિયાદથી મારા મિત્ર એક બાબત લખું તો તે ચલાવી લેશે. પ્રબુદ્ધ જીવન મુંબઈ શ્રી નંદલાલ શાહ – ‘પૂજ્ય મોટાના' નામથી સંબોધાતી માન્યવર જૈન યુવક સંઘનું મુખપત્ર છે. આમ છતાં તેમાં જૈન વિદ્યા વિષે વ્યકિતના મુખ્ય અનુગામી – તેમણે આ વાર્તાની ૧૦૦ નકલ છપાવીને સમાજમાં વહેંચી આપવા માટે પત્ર દ્વારા મારી અનુમતિ કાંઈ આવતું નથી ! હમણાં મુનિ પુણ્યવિજયજી મહારાજ સંબંધે માગી છે.–પરમાનંદ અભિનન્દનના બે ખંડો પ્રસિદ્ધ થયા છે; તે અગાઉ શ્રી મહાવીર જૈન વિદ્યાલયનાં પચાસ વર્ષ પૂરાં થતાં એક સુન્દર સ્મૃતિગ્રંથ ભાવનગરથી શ્રી હરભાઈ ત્રિવેદી જણાવે છે કે “પ્રબુદ્ધ જીવન” પ્રસિદ્ધ થયેલ છે. આ સાહિત્યનું અવલોકન હજુ સુધી મેં ટાઈમ્સમાં દિન પ્રતિ દિન ઊંચે ને ઊંચે ચડતું જાય છે તે માટે હું ગર્વ અનુભવું છું.
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy