________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૪-૧૯
પંડિત સુખલાલજીની સંવેદનશીલતાનો એક પ્રેરક નમુને પંડિત સુખલાલજીના વતન લીમલી ગામની નિશાળમાં તા. એવી હતી, જે આજે ભૂંસાઈ ગયા જેવી છે અને તે શુભ ચિહન ૨૯-૩-૬૯ શનિવારના રોજ ગુજરાત રાજ્યના પંચાયત અને છે. બીજી કેટલીક એવી બાબતે હતી, જે માનવતાને દીપાવતી. સહકાર ખાતાના પ્રધાન શ્રી ઠાકોરભાઈ દેસાઈના હાથે પંડિતજીની ' એમાંથી કેટલીકનો આજે લેપ નહીં તેય હાર થયેલો દેખાય છે. છબીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લીમલી આવ- જ્યારે બીજી કેટલીક સત્યવૃતિઓ વિક્સી પણ છે. આમ નવા વાને લીમલીના ભાઈઓએ પંડિતજીને ખૂબ આગ્રહ કર્યો હતો, યુગનું ચિત્ર એકંદર અને આકર્ષક લાગ્યું છે. એટલે આવું ચિત્ર પણ પોતાની બહુ નાજુક તબિયતને વિચાર કરીને પંડિતજી ત્યાં પ્રત્યક્ષ નિહાળવાનું મન મારા જેવા જિજ્ઞાસુને થાય જ. જઈ શકયા નહતા, પણ એ પ્રસંગને ધ્યાનમાં લઈને લીમલીનાં
જે વિશ્વત મિત્રો ઝાલાવાડમાંથી આવે છે. અને આજકાલ વતની શ્રી અનેપચંદ રાજ્યપાળ શાહ જેઓ પંડિતજીના સગપણ ત્યાં ચાલી રહેલા કામને અહેવાલ સંભળાવે છે તે જાણીને ઘણીસંબંધમાં છે અને સ્થાનિક રચનાત્મક કાર્યકર છે અને લોકસેવા વાર રોમાંચ અનુભવું છું. માત્ર લીમલીની જ ક્યાં કહું તો એક પાછળ તન, મન અને ધનને ખૂબ ભેગ આપી રહ્યા છે તેમને વાર ત્યાં કેવા કલેશ-કંકાસ, કોરટબાજી, ઊંચનીચના ભાવ ઈત્યાદિ સંબંધીને અને પિતાના ગામના લોકોને અનુલક્ષીને પંડિતજીએ હતું; અને ગામમાં જ્યાં દેખે ત્યાં ઉકરડા અને ગંદવાડ, વસવાયા એક પત્ર લખી મોકલ્યા હતા. આજે ૮૭ કે ૮૮ વર્ષની ઉમ્મરે તે શું, પણ કણબી, નાડોદા જેવી કોમેડમાં પણ કોઈ ભણનાર નહીં; પંડિતજી કેટલા જાગૃત અને સંવેદનશીલ છે. એને પ્રબુદ્ધ જીવ- થોડાક વાણિયા–બ્રાહ્માણ અને ગરાસિયા ભણે, પણ એમાંય કોઈ નના વાચકોને ખ્યાલ આવે એ હેતુથી તે પત્ર નીચે પ્રગટ પૂરું ભાગ્યે જ ભણે, અને કોઈ કન્યા તે નિશાળમાં હોય જ નહીં. કરવામાં આવે છે. પરમાનંદ..
આ માળખું અત્યારે સાવ બદલાઈ ગયું છે. સાંભળું છું તે પ્રમાણે સરિન્યુંજ, આશ્રમ રોડ, અમદાવાદ-૯
હવે ગામમાં પાકાં મકાન પણ છે. અને બીજા વર્ણની વાત તો - તા. ૨૨-૩-૬૯
ઠીક છે, પણ ઢેઢ, વાઘરી, ભંગી, ભરવાડ_રબારી આદિને પણ ભાઈશ્રી અનુપચંદ,
નિશાળમાં પૂરી છૂટ છે. ભણાવનાર બ્રાહ્મણને પણ એ કામ કરવામાં પ્રણામ, તમારા અને શ્રી ખેડાજી આદિને, એમ બધા પત્ર
સૂગ એરિારી ગઈ છે. કન્યાએ પણ ભણતી થઈ છે. આ ફેરફાર મળ્યા છે. તમારા પિતામહ અને પિતાનાં મધુર સ્મરણ તે છે જ,
જે તે નથી. અને આ ફેરફારમાં જમાનાનું પ્રતિબિંબ તે છે જ, વધારામાં તમારી બને ફુઈમારી ભાભીએ જે મારા જીવનમાં
પણ વધારે તે ગાંધીજીની કઠોર સાધના અને તપસ્યાનું પ્રતિબિંબ છે. મમતા સિંચી છે અને પરિચર્યા કરી છે, તેની સુવાસ સદાય આવ્યા
ગામમાં કોરટબાજી, કલેશ-કંકાસ ચાલતાં, પણ કોઇ ગામમાં : કરે છે. આ આપણા કૌટુંબિક સંબંધની વાત થઈ, પણ અહીં એ
માંદું પડયું કે મરી ગયું ત્યારે જાણે કુટુંબ હોય તેમ લગભગ બધાં પ્રસ્તુત નથી. પ્રસ્તુત તે બીજું જ છે. હવે તે અંગે.
મળી જતાં. પાઈ-પાઈ માટે ભાઈઓમાં પણ લડાઈ–ઝઘડા મેં સામાન્ય રીતે મૂર્તિ, ફેટ કે એવાં બીજાં અનાવરણ યા
જોયા છે, જેમાં મારું કુટુંબ અને વડીલે પણ બાકાત નથી. પરંતુ ઉદધાટનના પ્રસંગમાં હું અંત:કરણથી રસ લે તે નથી, પણ લોકોની
એક અદ્દભૂત રમરણ એ છે કે કોઈ ગામમાં કે ગામના પાદર સામાન્ય રુચિ, નવું જાણવાની વૃત્તિ અને વિશિષ્ટ પૂર્વ-પુરુષે
ભુખે ન રહે અને ન જાય એની સૌને કાળજી રહેતી. બારે તેમ જ વૃદ્ધજને પ્રત્યેની મમતા કે જિજ્ઞાસા, એની હું કદી ઉપેક્ષા
માસ કુતરાને રોટલા, પંખીઓને ચણ, વટેમાર્ગુઓને રસદાવ્રત કરતા પણ નથી. પૂજ્ય ગાંધીજી જેવા વિશિષ્ટ પુરૂની જીવનકથા
એવાં એવાં પારમાર્થિક કામે આખું ગામ મળીને હોંશથી કરતા વાંચે કે એમના પુરુષાર્થ વિશે જાણે, તેમ જ એમની પ્રત્યક્ષ પ્રાપ્ય
અને કૃતકૃત્યતા લેખતા. માંરા, દારૂ ઈત્યાદિને તો પ્રવેશ જ ન કૃતિને* નિહાળે, તો ઘણીવાર લોકોને એમાંથી નવો ઉલ્લાસ પ્રગટે હતો. વચ્ચે પીઠું સ્થપાયાની વાત જાણેલી, પણ હવે તે એ નહીં છે, અને કોઈ કોઈ વાર એનાંથી એકાદ જણમાં પણ સદ્ધર્મનું હોય. અને ઉપર જણાવેલ કેપકારી કામમાં પણ ઓટ નથી બીજ–રોવાનું બીજ રોપાઈ પણ જાય છે. આથી જ આપણે વિશિષ્ટ
આવી એમ સાંભળું છું, તેમ જ તમામ વર્ણ અને જ્ઞાતિના લોકો
એકંદર ઠીક ઠીક પગભર અને સુખી છે એમ પણ સાંભળું છું, પુરુષોને પૂજતા આવ્યા છીએ. પરંતુ હું મારી પોતાની મર્યાદા
ત્યારે આ નવા યુગના ચિત્ર પ્રત્યે સવિશેષ આદર ઊપજે છે. પણું છું. બહારના જાણે તે કરતાં મારી અંગત જાણવાની રીત
આ તે સામાન્ય વાત થઈ. તમારા બધાને મારા પ્રત્યે આટલે જુદી છે. તે દષ્ટિએ મને પોતાને મારા ફેટાનું પ્રદર્શન ક્યારેય બધે રાભાવ, એનું મૂલ્ય, જે હું સમજતો હોઉં તે, ઘણું છે. મહત્ત્વનું લાગ્યું જ નથી. આ મારા સંકોચની કથા થઈ.
જે નવી પેઢીએ મને જોયો જ નથી, અને જે પેઢીએને હું જાણતો પણ હું ત્યાં જન્મસ્થાનમાં આવી નથી શકતા એ તે પ્રકૃ
જ નથી, એના વચ્ચે આવું આકર્ષણ છે. એના મૂળમાં બીજું જે
કાંઈ હોય તે છે, પણ ભારતીય સંસ્કૃતિને આત્મા રહેલ છે, અને તિની પરાધીનતા અને વૃદ્ધત્વને કારણે. છતાં લગભગ પાંસઠ
એ આત્માનું તેજ આ યુગમાં જેટલું ગાંધીજીએ પ્રગટાવ્યું છે, વરસથી છૂટી ગયેલ જન્મભૂમિને પરિચય આજના નવા સંગમાં એટલું બીજા કોઈ એક કયારેય પ્રગટાવ્યું હોય, એમ હું નથી કરવાનું મન થાય એ સહ જ છે. માતા અને જન્મભૂમિનું સ્થાન જાણતા. તેથી આ પ્રસંગે તમે સહૃદય ભાઈએ ગાંધીજીની પુરસ્વર્ગથી પણ ચંડિયાનું મનાયું છે, એમાં વાસ્તવિકતા છે. આજના
પાર્થને ગામમાં સાકાર કરવાનો પ્રયત્ન કરો એમ હું ઈચ્છું છું. નવા સંગોમાં જે ગ્રામજીવન અને પ્રજાજીવનમાં નવતા આવી
ત્યાંની નિશાળના આચાર્ય અને સરપંચ, એ બન્નેને હું છે, તેને પ્રત્યક્ષા પરિચય સાધવાનું મન છે જ, પણ એ મનોરથ
જુદું નથી લખતો. તે ફળે ત્યારે ખરે.
- હવે તમને સંબંધી મારે એકાદ વાકયમાં કાંઈક કહેવાનું રહે છે મેં લીમલી અને એ વખતમાં સુપરિચિત ગામડાંઓ, કસબાએ,
તે. તમે અર્થાત તમારું કુટુંબ જુદી જુદી પરિસ્થિતિમાંથી પસાર થતાં
થતાં આજે જ્યાં, જેવી રીતે ઊભા છે, તેમાંથી તમને ઓછામાં અને શહેરોની જે બાહ્ય–આંતર સ્થિતિ જોયેલી, એમાં અનેક ચીજો
ઓછું એક ભાઈને-મળેલી આર્થિક સગવડ અને સી. એન.
વિદ્યાવિહાર જેવી સંસ્થામાંથી પ્રાપ્ત થયેલ સંસ્કાર, એ બધાંને * પ્રત્યક્ષ પ્રાપ્ય કૃતિથી ગાંધીજીના અપ્રકાશિત પત્ર, યરવડા ચક
લોકકલ્યાણકાર્યમાં યથાશકિત વાપરવાને વિચાર આવે છે, અને જેવી એમણે બનાવેલી વસ્તુઓ જે સંગ્રહસ્થાનમાં સંગ્રહાયેલી છે એ દિશામાં કામ કરે છે એ જાણું છું ત્યારથી મને એક જાતને તે અભિપ્રેત છે.
આનંદ થશે છે.
સુખલાલ