________________
5%
તા. ૧-૧૧-૧૯, પ્રબુદ્ધ જીવન
૧૫૭ ગાં ધી જી (ગત પર્યુષણ વ્યાખ્યાનમાળાના છેલ્લા દિવસે રેવ. ફાધર વાલેસે આપેલા વ્યાખ્યાનની નોંધ) ગાંધીજી સાથે મારો પરિચય પૂર્વગ્રહ સાથે શરૂ થયો હતો. નેહરુજીએ આ સિદ્ધાંત સુંદર રીતે રજુ કર્યો છે. “આપણી પીઠ વર્ષો અગાઉ જયારે હું ભારત આવ્યો ત્યારે મેં ગાંધીજી વિશે સાંભળ્યું વળેલી હતી એટલે આગંતુકો સવાર થયા હતા. ગાંધીજીએ પીઠ
હતું જ, હં તે વેળા મદાસની કૅલેજમાં હતું. મેં ત્યાંના યુનિવ- સીધી કરી એટલે પેલા પડી ગયા.” આમ ગાંધીજીનું કામ. આપણી સિટીના એક ઈતિહાસના પ્રાધ્યાપકને પૂછ્યું: “ગાંધીજી કેવા માણસ પીઠ સીધી કરવાનું હતું. તેઓ તે દેશ અને દુનિયાના શિક્ષક હતા. છે?” તેમણે મારા તરફ આશ્ચર્યથી જોઈ કહ્યું હતું કે “ગાંધીજી?
તેમણે કહ્યું : “પારકી સત્તા હેઠળ કામ કરતાં ઢીલાશ આવે ઓહ એ તે ખાલી રાજકારણી પુરુષ છે.” એટલે મારા મનમાં છે. મને મૂકીને કામ કરતા નથી. કામારી થાય છે. સમયચેરી પૂર્વગ્રહ બંધાયો.
થાય છે. આપણે તૈયાર રહેવું જોઈએ.” તેમણે તેમની આસપાસ - એ છાપ હું ઘણા વખત સુધી લઈ ફર્યો. પછી જ્યારે મેં શિષ્યોને એકઠા કર્યા. તેમની આસપાસ મહાન વિભૂતિઓ એકઠી થઈ. ' શરતીને અભ્યાસ શરૂ કર્યો અને ગાંધીજીનું સાહિત્ય વાંચવા તેમાં કેવળ જીહજૂરિયાઓ કે સામાન્ય માણસો ન હતા. સ્વતંત્ર મંડયો ત્યારે મને લાગ્યું કે ગાંધીજી રાજપુરુષ ઉપરાંત ઘણું ઘણું વ્યકિતત્વવાળા લોકો હતા. છે. એથી મારા પર જુદી જ અસર પડી.
મહાદેવ દેસાઈ તેમના તરફ કેમ આકર્ષાયા? મહાદેવભાઈ કંઈ - પછી તે હું યુવાનોમાં ને વિદ્યાર્થીઓમાં કામ કરવા લાગ્યા. કામસર તેમની પાસે ગયા. તેમણે ગાંધીજીની કાર્યપદ્ધતિ જોઈ. ત્યારે નેતૃત્વ શિબિરોમાં હું જાણ્યે-અજાણે ગાંધીજીની જ વાતો તેમણે કહ્યું : “આવું કામ તે હું પણ કરી શકે, રજાઓ દરમિયાન કહેવા લાગ્યો. મેં જોયું કે તેની યુવાન પર અસર પડતી હતી. હું કામ કરવા આવીશ.” આજે હવે હું નિખાલસપણે ગાંધીજી વિશે કહી શકે છે.
" ગાંધીજીની માણસ પારખવાની શકિત અદ્દભૂત હતી. સામાન્ય - ગાંધીજી કેવી રીતે એક સામાન્ય માનવીમાંથી મહાત્મા બન્યા? વાતચીત પછી તેમણે તરત જ મહાદેવભાઈને કહ્યું : “ તમે મારા કયા આદર્શોને લીધે તેમના જીવનમાં પલટો આવ્યો એ જાણવા જેવું છે. અંગત મંત્રીનું કામ સારી રીતે કરી શકશે.” આટલે જહિદ અભિનિશાળમાં તો તેઓ સામાન્ય વિદ્યાર્થી હતા. ભૂમિતિના વિષય
પ્રાય બાંધવા માટે મહાદેવભાઈને પણ નવાઈ લાગી. તેમણે પૂછયું: વિષે તેઓ લખે છે કે શરૂઆતના પ્રમેય તે હું સમજ, પણ ૧૨
“કયારથી આવું?” પ્રમેય સમજાય નહીં. આજેય જ્યારે હું વર્ગમાં મારા વિઘાર્થીઓને
મહાત્માજીએ કહ્યું : “તમે આવી જ ગયા છે. “સામાન તે ૧૨ મે પ્રમેય સમજાવું છું. તે તેમને સમજાય ત્યારે કહું છું કે
લઈ આવું?” મહાદેવભાઈએ કહ્યું:“એ બધું પછી થઈ રહેશે.” “તમે તો ગાંધીજીથીએ વધુ હોંશિયાર છો.”
અને ત્યારથી જ મહાદેવભાઈ ગાંધીજીની સાથે રહ્યા અને એમની ગાંધીજીને કૅલેજને પહેલા દિવસને અનુભવ પણ સુખદ
સાથે આત્મસાત થઈ ગયા. નહોતું. તેમને મુંઝવણ ને અકળામણ થતી હતી. એવામાં તેમને
સ્વામી આનંદની શકિત પણ ગાંધીજીએ આવી જ રીતે પારખી વિલાયત મોકલવાની ઘરમાં વાત થવા માંડી. એટલે તેમણે તરત જ
લીધી હતી. નવજીવનના કામ માટે એક વ્યકિતની જરૂર હા પાડી, કહ્યું કે: “ઈંગ્લેન્ડ મોકલો તો સારું. કારણકે અહીં
હતી. સ્વામી આનંદ છ મહિના માટે તૈયાર થયા. જહદી પાસ થવાય તેમ લાગતું નથી.”
તેમણે પોતાના કામમાં તન્મયતા સાધી. દિવસ-રાત તેઓ - ગાંધીજી શરીરે પણ માયકાંગલા જ હતા. પોતાને જ શબ્દ છે.) કામ કરતા. જમવાનું તે હતું જ નહીં. કેળાં ને દૂધ પર રહેતા. તે વાત કરતાં ય ક્ષેભ ને શરમ અનુભવતા. બે શબ્દો પણ બોલી શકતા પણ કામ કરતાં કરતાં જ ખાઈ-પી લેતા. પ્રફ સુધારવાં, લેખે. ન હતા. ઇંગ્લેન્ડમાં ૧૦ મિત્રોની સોસાયટીમાં તેમને બોલવાનું હતું.
લખવા વગેરે કામ કર્યું જ રાખતા. ' રખે ભૂલી જવાય એ ડરથી ભાષણની નોટ તૈયાર કરી હતી. પણ એકવાર ગાંધીજી ચંપારણમાં પ્રવાસે ગયા હતા. ત્યાંથી સ્વામી #ભને કારણે તે પ્રવચન વાંચી પણ નહોતી શકયા.
આનંદ પર તેમને પત્ર આવ્યો. તેમાં લખ્યું હતું કે તમારા કામથી ગાંધીજી બેરીસ્ટર થઈને મુંબઈ આવ્યા. નેકરીની શોધ કરી. મને સંતોષ છે. તમે ઘણું સારું કામ કરી રહ્યા છે. તમે આ કામ ન મળતાં વકીલાત શરૂ કરી. પહેલા કેસ માં લ - કૅઝ કોર્ટમાં લડવા ચાલુ જ રાખો. ગયા. સાક્ષીને ઉલટ તપાસ માટે પૂછવાના પ્રશ્નોની યાદી તૈયાર કરી
સ્વામી આનંદને એ વાતની નવાઈ લાગી કે કોઈ દિવસ હતી. પણ પ્રશ્ન પૂછવા ગયા ત્યાં મુંઝાઈ ગયા. તેમના પોતાના નહીં ને આજ એકાએક ગાંધીજીને આવો પત્ર લખવાનું કેમ સૂઝયું. શબ્દો મુજબ તેમને જાણે “કશું સૂઝે નહીં, કશું દેખાયું નહીં. તેમણે તે વેળા તેઓ એ વાત ભૂલી ગયા હતા કે તેમણે માત્ર છ મહિના અસીલને કહ્યું: “ કેસ લડી શકું તેમ નથી.” તેમણે ફી પાછી સુધી જ કામ કરવાનું ગાંધીજીને કહ્યું હતું. તેમને યાદ આવ્યું કે આપી. મોટી ફજેતી થઈ. તેઓ પોરબંદર પાછા ગયા.
ગાંધીને વાત કર્યાને પત્ર મળ્યો તે દિવસે જ છ મહિના પૂરા થતા તે પછી ગાંધીજી મહાત્મા કેમ બન્યા? ગાંધીજી દક્ષિણ આફ્રિકા હતા. મનમાં તેમણે વિચાર્યું “વાણિયો પાકો છે. મને બાંધી લેવા કેસ લડવા ગયા. એમ ધારીને કે અહિયાં ન ફાવ્યું, ત્યાં કદાચ ફાવી ઈચ્છે છે.” ગાંધીજીમાં સામા માણસને વશ કરવાનો કીમિયો હતો, જાય. પણ શરૂઆતના અનુભવથી જ તેમની આંખ ખુલી ગઈ. શકિત હતી, જાદુ હતું. દેશબંધુઓને થતા અન્યાય સામે તેમનો આત્મા જાગી ઊઠયો. તેમને
આવા તો હજારો પ્રસંગે ટાંકી શકાય. ગાંધીજીની શિષ્યો થયું, “અહીં કરવા જેવું કામ છે.”
તૈયાર કરવાની રીત જ જુદી હતી. તેઓ જબરદસ્તીથી કે ફરજ પાડીને ઘણા લોકોનું કામ હતું. આદર્શ આકાર પામ્યો. તેમને સહ- કામ લેતા નહીં. તેને બદલે સમજાવીને, વિશ્વાસ મૂકીને કામ લેતા. કાર પણ મળી રહ્યો. જેમ જેમ દિશા નક્કી થઈ તેમ તેમ શકિત ગુજરાત વિદ્યાપીઠ - અત્યારે કહેવાય છે તે રાષ્ટ્રીય શાળા-કાકાસાહેબ જાગી. નાતાલ કેંગ્રેસની રચના થઈ અને જે ગાંધીજી ૧૦ મિત્રો કાલેલકર, આચાર્ય કૃપલાણી અને નરહિરભાઈ પરીખે શરૂ કરેલી. વચ્ચે બોલી નહોતા શકયા તેમણે બે હજારની મેદની વચ્ચે પ્રવચન દર અઠવાડિયે બેઠક મળે ત્યારે ગાંધીજી હાજર રહેતા. તે વેળા તેઓ. કર્યું. ખાસું લાંબું એવું ભાષણ આપ્યું. ગાંધીજીએ પણ તે અંગે ત્રણેને સ્પષ્ટ કહેતા. “શાળા મારી છે, પણ ચલાવવાની જવાબદારી સંતોષ વ્યકત કર્યો છે. તે શકિત લઈને આવ્યા હતા. માત્ર પ્રસંગોએ તમારી છે. હું સૂચન આપીશ પણ તમને ઠીક લાગે તેમ જ અને દિલમાં ઉદ્ભવેલ ધ્યેયે શકિતને બહાર આણી.
તમારે કરવાનું છે.” - ભારતમાં પણ અન્યાય સામે તેમણે પોકાર ઉઠાવ્યો. લોકોમાં - ગાંધીજીનાં દૂર દૂરનાં સગાંને એક પ્રસંગ છે. એકવાર શકિત આવી. હજારોની સામે તેઓ છુટથી બોલતા.
એક છોકરાનું એક છોકરી સાથે વેવિશાળ થઈ ગયા પછી તે પરણ| માયકાંગલું શરીર છતાં તેમણે ઉપવાસ કર્યા. આઝાદીની વાની ના પાડતો હતો. તેને બધાંએ સમજાવ્યો છતાંય ન માન્યો. લડતમાં પૂરા દેશને સાથે લીધું. “દેશની આઝાદી લાવવાને” છેવટે કોઈકે કહ્યું “ ગાંધીજી પાસે ચાલે, એના કહેવાથી છોકરો જીવનને આદર્શ નક્કી થતાં જીવન પરિવર્તન થયું. આવા ગાંધીજી કદાચ માનશે.” ગાંધીજી એ વેળા દેશના નેતા હતા. તેમને ટાઈમ જે દાખલે બીજો કોઈ નથી. . -
આવાં કામ માટે કેમ બગાડાય? પણ આપદ્ધર્મ ગણી સગાંઓ ગાધીજી મહાત્મા બન્યા. તેમણે એવું તે શું કર્યું કે લોકોએ તેમની પાસે ગયાં ને વાત કરી. ગાંધીજીએ ઘડીભર પૂરા દેશની જવાઆ બિરૂદ આપ્યું.? ગાંધીજીના મનમાં એક વાત સ્પષ્ટ હતી. તેમને બદારી બાજુ પર મૂકીને આ છોકરાને બોલાવી સમજાવવા માંડયો. મન અંગ્રેજોને હટાવવાના કાર્યનું ખાસ મહત્ત્વ નહોતું. એ કામ એક દિવસ થયો, બીજે દિવસ થયો, ત્રીજો દિવસ થયો, છેવટે તો ગમે ત્યારે કરી શકાય તેમ તેમને લાગતું હતું. તેમને મન આઝા- એ છોકરો હાર્યો. તે પરણવા કબૂલ થયો. વડીલેની હાજરીમાં હા દીનું મહત્વ જુદું જ હતું. લોકોને તૈયાર કરવાનું કામ મોટું હતું. કહેવા તૈયાર થયા. ગાંધીજીએ બધાને બોલાવ્યા. છોકરાએ તૈયારી