________________
તા. ૧-૬-૧૯
પ્રબુદ્ધ જીવન
કુ?
*
*
*
સારે એવી હોય છે. કવિ કાળીદાર એમ કહે છે ઘરોની ભીંતો સુવ- “પ્રબુદ્ધ જીવન વિષે સદભાવ દાખવતા પત્ર ર્ણની, - મણિઓની જડેલી અને ઘરનાં જાળીયાં સેનાનાં-આ ભાષા
કલીકટથી શ્રી હેમચંદ્ર વીરજી જણાવે છે કે, ““પ્રબુદ્ધ જીવન અસત્યાઅમૃષા. બીજું ઘણય લખવાનું છે પણ અત્યારે આટલું જ.”
મારફત વર્ષોથી જડ ઘાલી બેઠેલી માન્યતાઓને આ૫ તથા આપ હકીકતદોષ અંગે સુધારણા
જેવા મહાનુભાવો ચિન્તનાત્મક લખાણો દ્વારા સમાજ સમક્ષ ન તા. ૧૬-૫-૬૯ના પ્રબુદ્ધ જીવન’માં “જમણવારોને અતિરેક'
પ્રકાશ પાડી રહ્યા છે તે માટે હું અને બીજા અનેક લોકો આપના એ મથાળા નીચેની નોંધમાં તા. ૩૦-૪-૬૯ ના રોજ મુંબઈમાં સી. ઋણી છીએ. વધારે લખવું એ મારા ગજાની બહાર છે, પણ પ્રબુદ્ધ સી. આઈ. ખાતે યોજાયેલા ૭૦% માણસેના ભેજનસમારંભ જીવન’ તેના નિયત દિવસથી જરા પણ મેડું આવે છે તો તે દિવસે સંબંધમાં એમ ઉલ્લેખ કરવામાં આવે કે “જનશકિત” માં જણાવવા
અમે એક પ્રકારની નિરાશા અનુભવીએ છીએ. આપને તથા પ્રબુદ્ધ મુજબ એઠું એકઠું કરીને સુધાપીડિતોને વહેંચી આપનાર દંપતીએ
જીવન” ને હું દીર્ધાયુષ ઈચ્છું છું.” આ જમણવારમાંથી ૮૦૦ થી ૧000 કીલે રાંધેલું શાક, ૪૦ કીલ શ્રીખંડ અને ૪૦ કીલે ગુલાબજાંબુ એકઠા કર્યા હતા. આના મુંબઈથી શ્રી ચીમનલાલ પી. શાહ જણાવે છે કે ““પ્રબુદ્ધ અનુસંધાનમાં પ્રસ્તુત દંપતીમાંના એક શ્રી. હાસ્યચંદ્ર સી. જીવન ની તમે છેલ્લાં ત્રીશ વર્ષથી નિષ્કામ અહોનિશ સેવા કરી છે. મહેતા ઉપરના નિવેદનમાં રહેલા હકીકતદોષ તરફ ધ્યાન ખેંચતાં
તે ફાલ્યુંફ શું તે બધું મુખ્યત્વે તમારી ઊંડી નિષ્ઠા અને પરિશ્રમનું જણાવે છે કે, ઉપર જણાવેલ ભેજનસમારંભમાંથી કારેલાં, વટાણા
પરિણામ છે. શરૂઆતથી જ તેમાં આવતા તમારા લેખે મૌલિક ભીંડા, તુરિયાં, પરવળ, કોથમીર, વણરંધાયેલું ૮૦૦ કીલે, રાંધેલું શાક વિચારોથી ભરેલા અને ઊંચી કક્ષાની ભાષાથી મઢાયેલા રહ્યા છે અને ૧૦૦ કીલ, વણપીરસાયેલે શ્રીખંડ ૪૦ કીલ, ગુલાબજાંબુ એટલે જ હું હંમેશા તેને ચાહક રહ્યો છું. “પ્રબુદ્ધ જીવન’ ૪૦ કીલે, કોલસાની ગુણ -૩, તેલના બે ડબ્બા વાપરેલ,-આટલી
વધુ ફાલેફ લે અને દેશના ઉત્કર્ષમાં ખૂબ જરૂરી એવાં પરિક ચાખી ચીજો શ્રી દીપચંદભાઈ ગાર્ડીના સહકારથી તેમને પ્રાપ્ત
વર્તન કરવામાં વધુ અને વધુ ફાળો આપતું રહે એ શુભેચ્છા સાથે થઈ હતી, જે ૧૫ સંસ્થાઓને વહેંચી આપવામાં આવી હતી. આ
તમને તેમ જ સામયિકને આ શુભ પ્રસંગે મારાં હાર્દિક અભિનંદન છે.” ઉપરાંત એઠું તે ઢગલાબંધ વધ્યું જ હોવું જોઈએ, જેનું કોઈ માપ કાઢવાનું શકય હોતું નથી. આ હકીકત સુધારણા આખરે તે પ્રસ્તુત મુંબઈથી શ્રી શાંતીલાલ એમ. કોઠારી જણાવે છે કે, “મુંબઈ જમણવાર કેટલા મેટા પાયા ઉપર યોજવામાં આવ્યું હતે અને જૈન યુવક સંધની તથા તમારી રાહબરી નીચે ચાલી રહેલા આ પત્રે તેમાં કેટલો બગાડ થયો હતો અને કેટલું વણવપરાયલું પડી રહ્યું
જે સફળતાપૂર્વકની આગેકૂચ કરી છે તે બદલ શ્રી મુંબઈ જૈન
યુવક સંઘને તેમ જ આપને હાર્દિક અભિનંદન ઘટે છે. પત્રકારિત્વનું હતું તેને ખરે ખ્યાલ આપવા માટે પૂરતી છે અને આ ભજન
ઊંચું ધોરણ જાળવી રાખીને આગળ વધી રહેલું 'પ્રબુદ્ધ જીવને સમારંભને જમણવારોના અતિરેકની પણ પરાકાષ્ટા તરીકે વર્ણવવામાં
સમાજના તથા રાષ્ટ્રના અનેક પત્રની દીવાદાંડી સમાન બની રહેશે. આવેલ છે તે વિધાનની યથાર્થતા પુરવાર કરે છે. પરમાનંદ સામાજિક, ધાર્મિક તેમ જ રાષ્ટ્રીય પ્રશ્નોની છણાવટ કરીને જે વાચન
સામગ્રી પીરસવામાં આવે છે તે ખૂબ જ મહત્ત્વની હોય છે. પ્રબુદ્ધ પક્ષપરિવર્તનનું પરિણામઃ દર મહિને
જીવન’ આવા અનેક પ્રસંગો ઊજવે અને ગુજરાતી પત્રમાં તેનું એક રાજ્યસરકારનું પતન
આગવું સ્થાન સતત જળવાઈ રહે એ જ પ્રાર્થના.” (“ગુજરાત મિત્ર'માંથી ઉદ્ભૂત) ૧૯૬૭ની સામાન્ય ચૂંટણી પછી સરાસરી એકથી વધુ ધારાસભ્ય મુંબઈથી શ્રી ઝાલાવાડ સ્થાનકવાસી જૈન પત્રિકા જણાવે છે રોજ પાટલી બદલે છે. આવા પક્ષાંતરના કારણે ૧૬ માસમાં દરેક કે, “ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક પત્ર ૩૦ વર્ષ પૂરાં મહિને ઓછામાં ઓછી એક રાજ્યસરકારનું પતન થયું છે. કરી ૩૧ મા વર્ષમાં પ્રવેશ કરે છે. ઉત્તમ લખાણે તથા વિશિષ્ટ વિચારક બંધારણીય અને સંસદીય અભ્યાસ માટેના ઈન્સ્ટીટયૂટના
તરીકે પ્રબુદ્ધ જીવનની અસર છે. આ પ્રસંગે પ્રબુદ્ધ જીવનને છેલ્લામાં છેલ્લા પ્રકાશનમાં આપવામાં આવેલી ઘણી રસપ્રદ માહિતી- અમારા હાર્દિક અભિનંદન.” એમાંની આ એક રસપ્રદ માહિતી છે. એનું શિર્ષક છે “પક્ષાંતરનું રાજકારણ : ભારતના રાજકીય રાજકારણને અભ્યાસ.” એના લેખક
વિષય સૂચિ છે . સુભાષ સી કશ્યપ. માજી સંસદ સભ્ય ર્ડો. એલ. એમ. સંઘવી એના સંપાદક છે.
ભગવાન બુદ્ધ
ચીમનલાલ ચકુભાઈ શાહ ૨૩ આ પ્રકાશનમાં પક્ષાંતર વિશેની અન્ય રસપ્રદ માહિતી પણ
પોતાના બાળકના ખૂનીને આપવામાં આવી છે. સાત રાજ્યમાં હરિયાણા, પંજાબ, બિહાર,
તેણે માફી આપી.
અનુ૦ સૌ. શારદાબહેન શાહ ૨૬ ઉત્તર પ્રદેશ, પ. બંગાળ, મધ્યપ્રદેશ, અને રાજસ્થાનમાં લગભગ રાજસ્થાનમાં પ્રકૃતિને . ૨૫ ટકા ધારાસભ્યોએ (દર ચારે એક) ઓછામાં ઓછી એક વાર
ભીષણ પ્રકોપ પાટલી બદલી છે.
શું શાસ્ત્રોને પડકાર આપી શકાય છે? ઉપાધ્યાય શ્રી અમર મૂનિ ૨૯ પાટલી બદલવાને આ ચાળે માત્ર ઉત્તર ભારત પૂરતો મર્યાદિત રહ્યો નથી. તમામ રાજ્યોમાં બધું મળીને અત્યાર સુધીમાં પાટલી
- પ્રકીર્ણ નોંધ: સૌ. શારદાબહેન પરમાનંદ બદલવાના ૧૦૦ કિસ્સા બન્યા છે. કેટલાક આસારામ ગયારાએ
શાહને પરિચય, સ્વતંત્ર પક્ષમાં ત્રણ ચાર કે પાંચ વાર પાટલીએ બદલી છે. એક કિસ્સામાં તો એક ચાલુ રહીને મુનશીએ પાટિલને સભ્ય સાત વાર પકા બદલ્યો હતો. એક સભ્ય માત્ર પાંચ દિવસ
ટેકો આપ્યો તે બરોબર છે? શિવ પુરતા પ્રધાન બનવા પાંચ વાર પક્ષ બદલ્યા હતા.
ખાતેની મંદિર પ્રતિષ્ઠા પાછળ - ૧૯૫૭ થી ૧૯૬૭ સુધીમાં ૫૪૨ પાટલી બદલવાના કિસ્સા બન્યા હતા. આને એકંદર લાભ કેંગ્રેસને મળ્યો હતો. ૧૯૬૭
જૈનેની જાહોજલાલીનું વિવેકહીન પછી પક્ષપલટાને કારણે બધા રાજકીય પક્ષોને સહન કરવું પડયું
પ્રદર્શન, જૈન સમાજમાં ચાલી છે પણ સહુથી વધુ ખોટ કેંગ્રેસને ગઈ છે.
રહેલી અંધશ્રદ્ધાનું તાંડવ, સામાન્ય ચૂંટણી પછીના પહેલા વર્ષમાં ૧૧૫ પાટલી–બદલુ- હકીકતદોપ અંગે સુધારણા. ને પ્રધાનપદાને લાભ મળ્યો હતો.
જોઈએ છીએ કન્યા. વાસંતી મેદી ૩૪
પૃષ્ઠ