SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. M H, ll વાર્ષિક લવાજમ રૂ. ૭ | નાકર -. પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૯ : અંક ૨૦ મુંબઈ, ફેબ્રુઆરી ૧૬, ૧૯૬૯, રવિવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ ૧૫ છૂટક નકલ ૪૦ પિસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા 3 પ્રકીર્ણ નોંધ ગાંધીવિચારધારાના શ્રદ્ધાવાન પુરસ્કર્તાસ્વર્ગસ્થ શ્રી મગનભાઈ દેસાઈ ૨૫થી વધારે પુસ્તકો પ્રસિદ્ધ થયા છે. આ પુસ્તકમાં સત્યાગ્રહની મિમાંસા, ફેબ્રુઆરી માસની પહેલી તારીખે બે વાગ્યે છએક કલાકના અંગ્રેજી વેપારશાહી, કળા એટલે શું?, યોગ એટલે શું?, કઠોપનિષદ, રાજા રામમોહનરાય, ગાંધીજી, કુમારી હેલન કેલર–વગેરેનો સમાવેશ હૃદયરોગના હુમલાના પરિણામે ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ ન થાય છે. તેમના એક પુસ્તક “કૃષ્ણ-અર્જુન સંવાદને ગુજરાત ઉપકુલપતિ, જાણીતા ગાંધીવાદી અને સત્યાગ્રહ’ સાપ્તાહિકના તંત્રી સરકાર તરફથી પારિતોષિક પ્રાપ્ત થયું હતું. શ્રી મગનભાઈ દેસાઈનું ૬૯ વર્ષની ઉંમરે અવસાન થતાં આપણા શ્રી મગનભાઈ સાથે મને વર્ષોજૂને પરિચય હતે. હજુ ગયાં ગુજરાતીભાષી વિશાળ સમાજને એક સંનિષ્ઠ પ્રજાસેવકની ખેટ ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં અમદાવાદ ખાતે આચાર્ય યશવન્ત પડી છે. તેમના સતત કર્તવ્યપરાયણ જીવનની નીચે મુજબની શુકલનાં પુત્રીને લગતા સ્વાગત સમારંભમાં તેમને મળવાનું બન્યું હતું. મગનભાઈમાં આજે સામાન્યતઃ વિરલ એવું સ્પષ્ટવકતૃત્વ હતું, રૂપરેખા છે: જો કે આ સ્પષ્ટવકતૃત્વ સામાના દિલમાં અવારનવાર ડંખ-કટુતા શ્રી મગનભાઈ પ્રભુદાસ દેસાઈનો જન્મ તા. ૧૧-૧૦-૧૮૯૯ના પેદા કરવામાં પરિણમતું. આમ છતાં તેમની સત્યનિષ્ઠા સૌ કોઈના રોજ થયો હતો. તેમનું મૂળ વતન નડિયાદ. પિતાનું નામ પ્રભુદાસ દિલમાં આદર ઉપજાવે તેવી હતી. તેમનામાં એક પ્રકારની મક્કમતા લાખાભાઈ દેસાઈ, માતાનું નામ હીરાબહેન ઉર્ફે સૂરજબહેન. અને આગ્રહીપણું હતું અને આ કારણે તેમનામાં અનેખું વ્યકિતત્વ અનુભવાતું હતું. તેઓ ગાંધીવિચારધારાના એક વફાદાર પ્રતિનિધિ માતાપિતા બને ખૂબ જ ધાર્મિક વૃત્તિનાં હતાં. પિતા નિયમિત હતા. તેઓ પોતાની પાછળ પિતાનાં પત્ની શ્રી. ડાહીબહેનને સંતરામ મંદિરમાં દર્શને જતા. ૧૧ વર્ષે માતાનું મૃત્યુ થયું. ૧૫ મૂકી ગયા છે જેએ, મગનભાઈની અનેકવિધ સેવાઓના કારણે, વર્ષે નડિયાદમાં ફાટી નીકળેલા કૅલેરામાં પિતાનું મૃત્યુ થયું ત્યારે મગન- આપણી ઊંડી સહાનુભૂતિના અધિકારી બને છે. વ્યકિતગત રીતે ભાઈના મોટા ભાઈ પૂના સરકારી ડેરીમાં નોકરી કરતા હતા. મોટા ભાઈનું હું પણ એક પ્રેમાળ સન્મિત્રને ગુમાવ્યાની ખેટ અનુભવું છું અને તેમના પવિત્ર આત્માને મારા અન્તરની અંજલિ અર્પણ કરું છું. નામ ગેરધનભાઈ હતું. તેમનું પૂનામાં મૃત્યુ થયું હતું. મગનભાઈ પિતાના કાકાના જ્યેષ્ઠ પુત્ર ફુલાભાઈ સાથે રહીને મેટ્રિક થયા. જૈનધર્મ વિશ્વધર્મ ? એક ચિનતન વિદ્યાર્થીકાળમાં મગનભાઈ બધી રમત રમતા. ક્રિકેટને પણ તેમને પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં મુનિ સત્તબાલજીનો પત્ર પ્રગટ સારે શેખ હતો. ૧૭ મા વર્ષે તેઓ મેટ્રિક થયા હતા. મુંબઈની રવામાં આવ્યા છે.તેમાં શ્રીમદ્ રાજચંદ્રનું એક વિધાન “જે બધા ઍલિફન્સ્ટન કૅલેજમાં દાખલ થઈ તેઓ શિક્ષણ લેતા હતા ત્યારે ધર્મોમાં છે તે જૈનમાં છે જ, પણ જૈનમાં ઘણું એવું છે કે જે બીજા કોઈ ધર્મમાં નથી.” આ આધાર લઈને મુનિ સન્તબાલજી ગોકળદાસ તેજપાલ બેડિંગમાં રહેતા. આ વખતે જ તેમને મોરારજી- જણાવે છે કે “જૈનધર્મ ખરેખર જ વિશ્વધર્મ છે જ.” આ મુદ્દાની ભાઈની ઓળખાણ થઈ હતી. મેરારજીભાઈ ત્યારે મિશન મારી સમજણ મુજબ થોડી ચર્ચાવિચારણા કરવી એ આ નોંધને કૅલેજના ફેલે હતા. બી. એ. ના થોડા સમય અગાઉ જ ગાંધીજીની આશય છે. અને આઝાદીની ચળવળની અસરમાં આવી અંગ્રેજીના બહિષ્કાર પ્રત્યેક ધર્મમાં અમુક તત્તે સમાનપણે નજરે પડે છે. પ્રત્યેક ધર્મમાં કોઈ ને કોઈ ઈષ્ટદેવની કલ્પના હોય છે. તેમાં જીવ, જગત માટે કૅલેજ છોડી. ૧૯૨૧માં ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક થયા, અને ઈશ્વર એ ત્રણ તત્ત્વોને કાંઈક ઉકેલ સૂચવતી તાત્વિક વિચારતા. ૩-૮-૧૯૩૭ થી ગુજરાત વિદ્યાપીઠના મહામાત્રપદે હતા. સરણી હોય છે. આ ઉપરાંત કેઈ ને કોઈ આકારને કર્મકાંડ પણ ૨૮-૬-૧૯૪૭ થી શ્રી મહાદેવ દેસાઈ સમાજ સેવા મહાવિદ્યાલયના હોય છે. આમ માનવીમાં રહેલ ભકિત, જ્ઞાન અને કર્મના વળણને આચાર્ય થયા હતા. ૧૯૩૨ અને ૪૨ માં મગનભાઈ જેલમાં ગયા પષનારાં તત્ત્વો એછા વધતા અંશે દરેક ધર્મમાં હોય છે. હતા. તા. ૨૮-૬-૧૯૬૧ સુધી તેઓ ગુજરાત વિદ્યાપીઠના મહા આ સમાન બાજુ સાથે દરેક ધર્મમાં તેને અન્ય ધર્મથી જુદી માત્ર રહ્યા. ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ચૂંટાયા. પાડતી અમુક વિશેષતા હોય છે. વિશેષતા એટલે અમુક વિચાર, ૧૯૬૦માં માધ્યમના સવાલ ઉપર તેમણે રાજીનામું આપ્યું. અથવા સિદ્ધાંત ઉપર વધારે ભાર. દા. ત. જૈન ધર્મ અહિંસાપ્રધાન છે એમ આપણે કહીએ છીએ અને અર્થ એમ નથી કે અન્ય ધર્મો શ્રી મગનભાઈ દેસાઈ, “હરિજન બંધુ' તથા 'હરિજન સેવકના અહિંસાના તત્ત્વને સ્વીકારતા નથી, પણ એનો અર્થ એમ છે કે તંત્રી હતા. આ બે પત્રો કેટલાક સમયથી બંધ થયા છે. છેલ્લા સાડા જૈન ધર્મ અહિંસાના તત્વને વધારે ઊંડાણથી વિચાર કરે છે અને તે આઠ વર્ષથી તેઓ “સત્યાગ્રહ નામના સાપ્તાહિક પત્રનું સંપાદન કરી વિચારને વધારે આચરણલક્ષી બનાવે છે. વેદાનમાં અદ્વૈત ઉપર જે રહ્યા હતા, જેનું પ્રકાશન શ્રી મગનભાઈ દેસાઈના અવસાનના ભાર મૂકવામાં આવે છે તે અન્યત્ર જોવામાં આવતો નથી. કારણે બંધ કરવામાં આવનાર છે એમ જાહેર કરવામાં આવ્યું છે. આજના ધર્મોને બે પ્રકારમાં વહેંચી શકાય છે. ઈશ્વરવાદી અને અનીશ્વરવાદી. ઈશ્વર એટલે આ વિશ્વને નિર્માતા અથવા શ્રી ગગનભાઈ એક સારા લેખક હતા. ગાંધીવાદી વિચાર તે નિયત્તા. જૈન ધર્મ તેમ જ બૌદ્ધધર્મ આવા કોઈ ઈશ્વરને સરણીને પુરસ્કાર કરતા અને તેને સ્પષ્ટ રીતે સમજાવતાં તેમના તરફથી અસ્વીકાર કરતા હેઈને અનીશ્વરવાદી તરીકે ઓળખાય છે, જ્યારે
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy