SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ I Regd. No. M H, 117 વાર્ષિક લવાજમ રૂા. ૭ પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૧ : અંક ૭ મુંબઈ, ઓગસ્ટ ૧, ૧૯૬૯, શુક્રવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ ૧૫ છૂટક નકલ ૪૦ પૈસા તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા કુંડલિની ચોગ (અમે સંઘના કેટલાક સભ્યો સહકુટુંબ સાતઆઠ મહિના પહેલાં એક દિવસ ઊતરતા પહોરે વજેશ્વરીના પર્યટન ઉપર ગયેલાં. અને બીજે દિવસે સવારે વજે શ્વરીની બાજુએ આવેલ ગણેશપુરી ગયા હતા. તેની બાજુમાં સ્વર્ગસ્થ સ્વામી નિત્યાનંદજીના સ્મરણમાં એક મોટે આશ્રમ ઊભો કરવામાં આવ્યો છે અને તેના મુખ્ય સંચાલક રસ્થાને સ્વામી મુકતાનંદજી છે. મારા સ્વર્ગસ્થ મિત્ર શ્રી દલપતરામ ત્રિવેદીનાં પુત્રી કુમારી પ્રતિભાબહેન એમ. એ. થયા બાદ કેટલેક સમય ભવન્સ કૅલેજમાં અધ્યાપિકા તરીકે તત્ત્વજ્ઞાનને વિષય શિખવતાં હતાં. છેલ્લાં પાંચ છ વર્ષથી તેઓ ગણેશપુરીમાં રહે છે અને હાલ કેટલાક સમયથી ઉપર જણાવેલ આકામમાં વસે છે અને એક સંન્યાસીનીનું જીવન ગાળે છે. અમે ગણેશપુરી ગયા ત્યારે બાજુએ વહેતી નદીમાં સ્નાન પછી નાસ્તો વગેરે પતાવીને પાછા ફરતાં ઉપર જણાવેલ આકામ જોવા અમે રોકાયેલા હતા અને ત્યાં વસતા પ્રતિભાબહેનને પણ એ જ પ્રસંગે મળવાનું બન્યું હતું. તે વખતે તેમણે કુંડલિની યોગ” ઉપર લખેલાં અંગ્રેજી લેખની એક નકલ અમને આપી હતી. તેને સી. શારદાબહેન શાહે કરી આપેલે ગુજરાતી અનુવાદ નીચે પ્રગટ કરતાં હું પ્રસન્નતા અનુભવું છું. આ વિષય ઉપર લેખ પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલે જોઈને કેટલાકને આશ્ચર્ય થશે. મને પિતાને યોગને લગતા કોઈ અભ્યાસ નથી. આ લેખમાંના કેટલાંક વિધાને ઘણાંને અસ્વીકાર્ય લાગવા સંભવ છે. પ્રસ્તુત લેખમાં આવી બાબતમાં ગુરુના મહત્વ વિશેના અને તેમાં પણ શ્રી મુકતાનંદજી સ્વામી વિવેના અસાધારણ આદરભર્યા ઉલેખ પણ કેટલાકના દિલમાં એવો જ ભાવ પેદા કરે એવો સંભવ છે. આમ છતાં કંડલિનીગ વિષે તે તરફ વળેલા મુમુક્ષુઓ શું ધારે છે તેને આ લેખ વાંચવાથી પ્રબુદ્ધ જીવનના વાચકોને ખ્યાલ આવશે. અને એ પણ આપણે સ્વીકારવું અથવા તે સમજી લેવું રહ્યું કે આવા વિષયને લગતી સાધના તરફ આગળ વધવા ઈચ્છનારને તે વિષયના નિષ્ણાત અનુભવી ગુરુની મદદ લેવાની જરૂર રહેશે જ. આવા કેટલાક ખ્યાલપૂર્વક પ્રસ્તુત લેખને ‘પ્રબુદ્ધ જીવનમાં હું પ્રગટ કરવા પ્રેરાયો છું. પરમાનંદ) મુડક ઉપનિષદમાં વિદ્યાના બે પ્રકારો ગણાવવામાં આવ્યા છે; રિત્તિ: વતંત્રા વિરસિદ્ધિદેતુઃ આ શકિત તે આ જગતના અસ્તિએક પરા (જીવાત્મા સંબંધી) અને બીજી અપરા (ભૌતિક જગત તત્વનું મૂળ છે); ચેછા મત નિરવકુમીત (પતાની સંબંધી). પરા એ સર્વશ્રેષ્ઠ વિદ્યા માણસને તેની પ્રકૃતિની સ્વતંત્ર શકિતથી તે આવિર્ભાવ પામે છે) : તનાના સામાન્ય મર્યાદા અને ધર્મોથી મુકત કરી દિવ્યતા તરફ લઈ જાય Tણવત્ (અનુરૂપ ગ્રાહૃા ગ્રાહકના ભેદથી તે અનેક રૂપ ધારણ છે. પરા સિવાયની બીજી બધી વિદ્યા આ ભૌતિક જગતની માહિતી આપી કરે છે.) આ શકિત વિશ્વના સફળ સંચાલન માટે જુદા જુદા રંગ, માણસને દુન્યવી જીવન જીવવામાં સહાય કરે છે. ઉપનિષદ કહે છે કે રૂપ, આકારમાં પિતાને આવિર્ભાવ કરે છે. આ આખું જગત આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રખર બુદ્ધિમત્તા કે વિદ્રત્તા હોવી જ તેની લીલા છે, ક્રીડા છે, જેના સર્જન પાછળ કોઈ જ ઉદ્દેશ નથી, જોઈએ એવું કાંઈ નથી. દિવ્યશકિતની કૃપા જ્યારે થાય છે ત્યારે કોઈ જ કારણ નથી. સતત પરિવર્તનશીલ એવા જગતમાં તે અખંડ, તે માનવપ્રકૃતિનાં બધા જ જડ અને નિમ્ન અંશેનું સમૂળું રૂપાં- અનંત અને સર્વવ્યાપી તત્વ છે. તર કરી તેને સત્યના પૂર્ણ પ્રકાશ ભણી લઈ જાય છે. આ સાધના આ ચિત્તિ કાં તો સક્રિય હોય છે અથવા તે સ્થિર નિષ્ક્રિય કરવા માટે કોઈ સિદ્ધ ગુરુનું માર્ગદર્શન હોવું જરૂરી છે. શ્વેતાશ્વતર અવસ્થામાં હોય છે. સક્રિયાવસ્થામાં તે આ વિશ્વનું સર્જન કરી ઉપનિષદ કહે છે કે જે સાધક પ્રભુ જેટલી જ ગુરુ પ્રત્યે શ્રદ્ધા ને ભકિત રાખી શકે છે તે જ આધ્યાત્મિક પ્રગતિ કરી શકે છે. તેનું સંચાલન કરે છે અને નિષ્ક્રિયાવસ્થામાં, જે પરમાત્માની તે આત્મજ્ઞાન એ પુસ્તકોમાંથી કે કોઈની પાસેથી સાંભળીને શકિત છે તે શિવમાં અનંતમાં ભળી જાય છે. વિશ્વનું સર્જન મેળવી શકાય એવી વિદ્યા નથી. એ વ્યકિતની અંગત અનુભૂતિ કરનારી આ જ શકિત માનવદેહમાં કુંડલિની તરીકે આવેલી હોઈ શબ્દોથી સમજાવી શકાતી નથી, પરંતુ પોતાની પેગિક શકિતથી છે. જ્યારે ભેગાસકત માનવીની ચેતના બહિર્મુખ હોય છે બીજાની સુષુપ્ત દશામાં પડેલી શકિતને જાગૃત કરી શકાય છે. અગ્નિ ત્યારે આ શકિત ગૂંચળું વળીને અંદર પડી રહે છે, પરંતુ આ અગ્નિને પ્રગટાવે કે દીવ દીવાને પેટાવે તેના જેવી આ ક્રિયા છે. ગુરુ સંસારની અસારતા અને અનિન્યતા સમજી માણસ જયારે અંતર્મુખ પોતાના સામર્થ્યથી શિષ્યની પૂરછનન શકિતને જગત કરી ક્રિયાશીલ બની સત્યની ખેજ આદરે છે ત્યારે આ શકિત જગત થઈ તેને બનાવે તેને વેગમાં કુંડલિનીની જાગૃતિ કહેવામાં આવે છે. પૂર્ણતા તરફ દોરી જાય છે. જીવનનાં અંતિમ સત્યોને પામવા તે '' કુંડલિની એ મહાશકિત, દિવ્ય સત્તા છે. એ જ ચિત્તિ, પરમ- ' સાધકને તૈયાર કરે છે. આ અવસ્થામાં એક દિવ્યકૃપા અને બીજું ચેતના, પરમજ્ઞાન અને પરમસત્ય છે. પોતાની ઈચ્છાથી તે આ ઉચ્ચ જ્ઞાનની અનુભૂતિ સાધકને થાય છે. The Serpent Powerમાં વિશ્વનું સર્જન કરી, તેમાં વ્યાપીને રહે છે. જગતમાં જે કાંઈ છે સર જૉન ડરાફ લખે છે, “જ્યારે કુંડલિની સુષુપ્તાવસ્થામાં તે બધું જ તેને આવિર્ભાવ છે. પ્રત્યાભિશાહૃદય નામના કાશ્મીરી હોય છે ત્યારે મનુષ્ય જાગતે (સંસારમાં આસકત) હોય છે, અને શૈવ સંપ્રદાયના લઘુનિબંધનાં ત્રણ સૂત્ર આ પ્રમાણે છે. જ્યારે કુંડલિની જાગૃત હોય છે ત્યારે મનુષ્ય સુષુપ્તદશામાં (સંસાર
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy