________________
તા. ૧-૩-૧૯
પ્રબુદ્ધ જીવન
૨૩૨
=> પંડિતજી સાથેના કેટલાક પાવક પ્રસંગે - (શકિત દલ' ના નવેમ્બર ૧૯૬૭ ના અંકમાંથી સાભાર ઉધૃત વશ થઈ તાર તેડી આગળ ધસી આવ્યા. હું તે પિલીસ ફિતથા અનુવાદિત).
સરની મદદથી માંડ બહાર નીકળી શકી, પરંતુ જોઉં તે સેનલ ન ' પંડિતજીના સાનિધ્યમાં રહી કામ કરવાને સૌથી પ્રથમ મળે! આરતીએ તો મારે હાથ જોરથી પકડી રાખેલે, પણ તેનલ અવસર મને હરિપુરા કોંગ્રેસમાં મળ્યું. એ વખતે શ્રી મૃદુલાબહેન કયારે છૂટી પડી ગઈ એ ખબર જ ન રહી. અમારી ચિન્તાને પાર સારાભાઈના નેતૃત્વ નીચે હું સ્વયંસેવિકા દળમાં દાખલ થઈ હતી. ન રહ્યો. આ દરમ્યાન પંડિતજી તે તેમને માટે તૈયાર રાખેલી મોટવિષયવિચારિણીના મંડપના પ્રવેશદ્વાર પર રહી નેતાઓની સગવડ, રમાં મારા સસરા શ્રી મંગળદાસ પકવાસા સાથે વધુ જવા રવાના વ્યવસ્થા વગેરે જોવાનું કામ મારે બજાંવવાનું હતું. એક વાર કોઈ થઈ ગયા હતા. સોનલને શોધવા પોલીસ તથા રાજભવનના કર્મનેતાનું લાંબુ ભાષણ ચાલી રહ્યું હતું એ દરમ્યાન પંડિતજી ધીમેથી ચારીઓએ મહેનત ઘણી કરી, પણ તેને કયાંય પ-લે મળ્યું નહીં. મંચના પાછલા દરવાજેથી બહાર નીકળી જઈ જ્યાં તેમના આરામ છેવટે વાયરલેસ વાન મોકલવામાં આવી. હું તે ફિકરમાં બેઠી હતી. માટે ટેબલ, ખુરશી, કોચ ઈત્યાદિ સાધનાની વ્યવસ્થા કરવામાં ત્યાં તે દૂરથી મેટરસાયકલ પર એક પોલીસ ઓફિસર આવી હતી ત્યાં પહોંચી જલદી કાંઈક લખવા લાગી ગયા. એમને આવતા દેખાયા. નજીક આવી તેણે સમાચાર આપ્યા કે પંડિચા આપી હું એક બાજુ બેઠી કે તરત મને ખ્યાલ આવ્યો કે મારી તજીની ગાડી ઘોડી વાર પહેલાં જ પેલી બાજુથી પસાર થયેલી, ગાડી, બે ત્રણ સખીઓએ મને તેમની હસ્તાક્ષર ડાયરી, જો કોઈ મોકો થંભાવી આપના માટે તેમણે સંદેશે મેક છે, “Tell her મળી જાય તે પંડિતજીના હસ્તાક્ષર મેળવી લઉં એ હેતુથી, આપી mother that I have kidnapped her.” કે કાવ્યમય સંદેશ! હતી. એટલે કયારે પંડિતજી લખવાનું બંધ કરે અને ત્યાં પહોંચી જાઉં
સાંજના સૌ પાછા ફર્યા ત્યારે ખબર પડી કે સખત ભીડમાં એની હું અધિરાઈથી રાહ જોઈ રહી હતી; પરનું પંડિતજીનું લેખન
સનલ વિખૂટી પડી પંડિતજી બાજુ પહોંચી ગઈ હતી. મેટરમાં બેસવા એવી ત્વરાથી ચાલી રહ્યું હતું કે પૂર્ણાહૂતિની કોઈ જ નિશાની દેખાતી
જતા હતા ત્યાં તેમની નજર સેનલ પર ગઈ કે તરત જ તેને નહોતી. આ બાજુ મારી ચિંતા વધી રહી હતી કે મંચ પરના નેતાનું
ઊંચકી પિતાના ખોળામાં બેસાડી દીધેલી ! આ બાજ અમે જ્યારે વકતવ્ય પૂરું થતાં જ પંડિતજી ત્યાં પહોંચી જશે અને હસ્તાક્ષર
તેની શોધાશોધ કરતાં હતાં ત્યારે તે તે લહેરથી પંડિતજીના ખોળામાં મેળવવાની હાથમાં આવેલી તક સરી જશે. થોડી કાણે તે આમ
બેસી તેમણે ખૂદ છોલી આપેલાં ફળો તેમના હાથે આરોગી રહી દ્વિધામાં બેસી રહી, પણ પછી બધી હિંમત એકઠી કરી પંડિતજી
હતી! આખા રસ્તે તે ખળામાં જ બેસી રહેલી ને થોડી નિદ્રા પણ પાસે પહોંચી જઈ હસ્તાક્ષર માટે વિનંતિ કરી. લેખનકાર્યમાં આમ
તેણે માણી લીધેલી ! ' ' ' ' . . ખલેલ પડવાથી તેમના ચહેરા પર રોષ પ્રગટ ને ગરમ થઈ બોલ્યા,
રાતના જમતી વખતે પંડિતજીએ કહ્યું, “તારી છોકરી ઉપાડી હું કેટલીક અગત્યની બાબતે લખી રહ્યો હતો તેમાં વળી નું કયાંથી
ગયેલ તેથી નારાજ તે નથી થઈને ! છોકરી છે; બાકી હરણ કરવા આવી પડી ?” ' '
જેવી જ!” ' ' , ' " ' . “માફ કરે!' છોભીલી પડી જઈ હું તરત મારી જગ્યાએ
બીજો એક પ્રસંગ-જ્યારે તેઓનાગપુર વિદ્યાપીઠના પદવીદાન પાછી ફરી ગઈ. ત્યાં તે તેમણે બૂમ પાડી કહ્યું, “અહીં આવ!
સમારંભ નિમિરો નાગપુર આવેલા ત્યારે જમતી વખતે તેમનું ધ્યાન બેલ! તારે શું કામ છે?” મે હળવેથી બધી ડાયરીએ ધરી દીધી.”
તલના નાના નાના લાડુ પર ગયું. એક લાડુ ઉપાડીને ખાવાની “હમણાં લખી આપું છું” કહી તેમણે દરેક ડાયરીમાં એક એક
કોશિશ કરી, પણ લાડુ જરા કડક થઈ ગયેલા, તેથી ઘણી તાકાત સુવાકય લખી આપી નીચે પોતાની સહી કરી અને પછી હસીને
વાપરવા છતાં લાડુ ભંગાય નહીં. “ રહેવા દો! નાના નાના ટુકડા બલ્યા, “કેમ! હવે તે ખુશ ને?” કોઈ પણ ખુશ ખુશ થઈ જાય
કરાવી આપું છું!” મે કહતું, પણ તેમણે એકદમ ઈન્કાર કરી કહ્યું. એવું એ મેહક વ્યકિતત્વ હતું !
“શું હું કાંઈ બુટ્ટો થઈ ગયો છું?” વળી ફરી પ્રયત્ન શરૂ કર્યો, એ તે પાછા તરત ગંભીર થઈ પિતાના લેખનકાર્યમાં લાગી
કણી કણી કાતરીને છેવટે આખો લાડુ ખાઈ ગયા! મુખ પર વિજયનું ગયા. આ પ્રસંગની મારા હૃદય પર ઊંડી અસર થઈ..
સ્મિત ફરકાવી મારી તરફ જોયું, બીજો લાડુ ઉપાડો ને એ પણ નાગપુર, મુંબઈ અને બેંગલોરમાં જયારે મારા પૂજ્ય સસરો ખાઈ ગયા !
" રાજયપાલ હતા ત્યારે પંડિતજીની મહેમાનગતી કરવાનું સૌભાગ્ય - તેમના નાગપુર વસવાટ દરમ્યાન એક વાર તે કોઈ સમાઅનેક વાર મને સાંપડ્યું હતું, પરંતુ નાગપુરમાં સૌથી વધુ રહેવાનું રંભમાં હાજરી આપવા ગયેલા, ત્યારે તેમના રૂમની સફાઈ વ્યવસ્થા બન્યું એ કારણે ત્યાં તે લગભગ દર વરસે તેમના સાન્નિધ્યને વગેરે ઠીક છે કે કેમ તે જોવા હું તેમના રૂમ ભણી વળી જોઉં તે લાભ મળતું હતું. ભૂતકાળનાં એ બધાં સંસ્મરણો જાગે છે ત્યારે પંડિતજીના બે ત્રણ કોટ લઈને બેઠેલે તેમને વફાદાર નેકર હરિ હૃદય ગદ્ગદ્ ચંઈ જાય છે !
- કોઈ કોટને સાંધી રહ્યો હતો તે કોઈને વળી થીંગડું લગાવી રહ્યો . એક વાર વર્ધામાં મોટો સમારંભ હતે. પંડિતજી દિલ્હીથી હતો! હું તે છેક જ થઈ ગઈ ! “આપને આ બધું જોઈ નવાઈ નાગપુર આવી સીધા જ વર્ષા જવાના હતા. મારી બે પુત્રીઓ લાગતી હશે, પરંતુ પંડિતજી બહુ ઓછા કપડાં રાખે છે. જેનાં કપડાં આરતી તથા પાંચ વર્ષની સેનલને લઈ અમે નાગપુર વિમાન- સાવ ન પહેરવા જેવા થઈ જાય ત્યારે જ તેઓ એ કાઢી નાંખે છે. મથકે તેમનું સ્વાગત કરવા ગયા. પંડિતજી વિમાનમાંથી ઉતર્યા કે એમની રજા સિવાય એક પણ જનું કપડું અમારાથી કઢાય નહીં ! મેં ગુલાબ આપી તેમનું અભિવાદન કર્યું. ગુલાબ તેમણે કોટ પર એટલે તે એમની સાથે જ્યાં જોઉં ત્યાં સેય દેરા સાથે જ લઈ લગાડી દીધું. સૌના અભિનંદન ઝીલ્યા, પુષ્પહાર સ્વીકાર્યા. એમને લઉં છું.” હરિએ સ્પષ્ટતા કરી. જાદુ એ હતી કે તે ક્યાં જાય ત્યાં કે તેમને વીંટળાઈ જવા- એક વાર શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિતને પણ આને કારણે મથામણ કરતા. કેટલીક વાર આથી અવ્યવસ્થા અને શેરબકોર પંડિતજીને ઠપકે સાંભળવું પડે. શ્રીમતી પંડિત જ્યારે લંડનમાં મચી જતા. એક વાર એવું બન્યું કે તારની વાડ પાછળ ઊભેલા ભારતના હાઈકમિશનર તરીકે હોદ્દો સંભાળતાં હતાં એ દરમ્યાન, અસંખ્ય લોકો તરફ તેમણે પ્રેમથી હાથ હલાવ્યું કે લોકો લાગણી પંડિતજી પ્રધાનમંત્રીઓની પરિષદમાં ભાગ લેવા લંડન ગયેલા.