________________
તા. ૧૬-૬-૬૯
પ્રબુદ્ધ જીવન
ધ
* સમાજસાપેક્ષ ધર્મવિચાર આજે ચાલતી ધર્મચર્ચા દરમિયાન સ્વ અને પર ભેદ આચરણમાં અમુક સીમા સુધી જ પ્રગટ થવાનાં છે. વ્યકિતઓ સમજાવતાં કોઈ કોઈ ઠેકાણે એવી રજુઆત કરવામાં આવે છે કે સમાજ ને સંસ્કૃતિ અને સભ્યતાની કક્ષાએ ઊભે હોય તે કક્ષા વ્યકિત અને સમાજ એકમેકથી તદ્દન અલગ અને એકમેકને તદન ઉપર અટકવાનું નથી, પણ તે કક્ષાથી બને તેટલા આગળ વધીને બીનજવાબદાર છે. વિચારની સૂક્ષ્મતા શ્રોતાઓની બુદ્ધિમાં ઉતારવા પિતાને વિકાસ સાધવાને છે. તે દ્વારા સમાજનું કલ્યાણ તેમ જ ખાતર આવી ઝીણવટભરી ચર્ચા કરવામાં આવે તેમાં વાંધો નથી, સંવર્ધન પણ તે કરી જ શકે છે. આ રીતે કિતના વિકાસને કોઈ પણ એ ઉપરથી આ બે તત્વો વચ્ચે કોઈ સંબંધ જ નથી એવી સીમા નથી. પણ એ વિકાસ તેણે સમાજની ઉપેક્ષા કરીને નહિ ભ્રાન્તિ જે ઊભી કરવામાં આવે તો પરિણામે સર્વ કોઈ સામાજિક પણ તેના શ્રેયની સુરક્ષા કરીને સાધવાને છે. આ મુદો વ્યકિતના જવાબદારીઓને નિષેધ થઈ બેસવાનો સંભવ રહે છે.
ધ્યાનબહાર કદિ પણ જો ન જ જોઈએ. વસ્તુત: ધર્મતત્વને વિચાર માનવીના માનસમાં કેમ ઉભા અહિં બીજી કેટલીક બાબતો જે આ ચર્ચા સાથે સીધી પ્રસ્તુત તેના ઊંડાણમાં ઉતરતાં સહેજે માલુમ પડશે કે ધર્મતત્ત્વની વિચારણા નથી તે પણ, વિચારણાની વિશદતા ખાતર, ચર્ચવી જરૂરી લાગે બે મુદ્દા ઉપર આધારિત છે. (૧) વ્યકિતને સમાજ સાથે સંબંધ. છે. કેટલાંક ધર્મચિન્તકો અહિંસા શબ્દમાં રહેલા નકારાત્મક ભાવને કેમ સંવાદી બની રહે અને વ્યકિતધ્વારા સમાજકલ્યાણનું શી રીતે આગળ ધરીને તેમાં રહેલા દાન, દયા, કરુણા અને મૈત્રીના વિધાયક સંવર્ધન થતું રહે? (૨) સમાજ સાથેની આવી સંવાદિતા અને તેના ભાવોને નિષેધ કરે છે. આનું પરિણામ એ આવ્યું છે કે આમ કલ્યાણના સંવર્ધન સાથે વ્યકિત પોતાના અંગત વિકાસ-આધ્યા- વિચારનારાઓના અભિપ્રાય મુજબ અહિંસા-સ્વીકારથી આપણે ત્મિક ઉત્કર્ષ–શી રીતે સાધી શકે? આ મુદ્દાઓને સમ્યક વિચાર પોતે કોઈ પણ જીવની બને ત્યાં સુધી હિંસા ન કરવી એટલે જ અને વિશ્લેષણ એ સર્વ ધર્મોના પાયામાં રહેલી બાબતો છે. આ ધર્મ આપણને પ્રાપ્ત થાય છે. કોઈ જીવ મરતો હોય, દુ:ખી થતો બન્નેમાં કોઈ એક બાબત અન્યથી ગૌણ નથી. કોઈ એકની ઉપેક્ષા હોય તો તેને બચાવવા, રાહત આપવી એ અહિંસાના કર્તવ્યપ્રદેશમાં કરીને અન્યને પ્રાધાન્ય આપવામાં આવે તો તે ધર્મવિચાર અધૂરો આવતું નથી. અહિંસાને આવો વિચાર કેવળ એકાંગી છે. અહિંસા કહેવાય, પાંગળો બની જાય.
સાથે દયા, કરુણા, પ્રેમ અને મૈત્રીની ભાવના જોડાયેલી જ છે
અને એ પ્રકારે સમગ્ર રીતે અહિંસાને વિચાર કરવાથી જ સાચી અહિ’ ધર્મવિચારમાં રહેલી સામાજિક બાજુ સવિશેષ પ્રસ્તુત
અહિંસા આપણને પ્રાપ્ત થાય છે. છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહ આ પાંચ આચારનિયમો સમાજઘટકના સ્વીકાર ઉપર જ આધારિત છે. આને
અહિંસાના વિચારના મૂળમાં શું રહેલું છે? જેમ મને મારો અર્થ એ છે કે સામાજિક સ્વાથ્ય, સામાજિક સંવાદિતા તેમ જ
જીવ વહાલે છે તેમ અને તેને જીવ વહાલો છે. જો મને કોઈ સંવર્ધન વ્યકિત પક્ષે આ પાંચ નિયમોના યથાશકિત આચરણોની
ઈજા કરે તે મને ન ગમે તેમ હું કોઈને ઈજા કર્યું તો તેને ન અપેક્ષા રાખે છે. જે સમાજ નથી તે આ પાંચ નિયમના અનુ
ગમે. આ પ્રમાણે હું એટલા માટે વિચારું છું કે તે જીવ માટે મારા પાલનને કોઈ અર્થ જ નથી. આવી જ રીતે “મિતિ મે સવ
દિલમાં સહાનુભૂતિ છે. આ સહાનુભૂતિ અન્ય જીવને ઈજા ન ભૂએસુ, વેરં મઝઝ ન કેણઈ અથવા તો “આત્મવત સર્વભૂતેષ'
કરવાના વિચાર પૂરતી જ સીમિત બની ન જ શકે. એ જ જીવને -આ સૂત્રો પણ સામાજિક સંવાદિતાને લક્ષમાં રાખીને રચાયા છે.
કોઈ ઈજા કરતું હોય તો તેને બચાવવાનો વિચાર પ્રસ્તુત સહાનુજ્ઞાન અને પ્રેમ બન્નેની અન્તિમ સાધના માનવી જીવનમાં પરમ લક્ષ્ય
ભૂતિ સાથે જોડાયેલો હોવો જ જોઈએ. ભગવાન મહાવીરનું મનાય છે. પૂર્ણજ્ઞાન એટલે જીવ, જગત અને ઈશ્વરના રહસ્યની
વર્ણન કરતાં તેમને ભાગ્યે જ કોઈએ અહિંસામૂર્તિ તરીકે વર્ણવ્યા છે. પ્રાપ્તિ. આમાંના જગતતત્વના રહસ્યને પામવામાં સમાજ સૂચિત
તેમને કરુણાનિધાન તરીકે જ હંમેશાં વર્ણવવામાં આવ્યા છે અને છે જ અને પ્રેમને વિસ્તાર એટલે સમાજને આત્મૌપમ્ય ભાવે
આ કરુણા અહિંસા પૂરતી સીમિત બની ન જ શકે. આ કરુણાએ જેતા થવું. વિચારતાં થઈ, તદનરૂપ આચરણ કરવું. દાન, શીલ તપ પૂર્ણરૂપે પ્રગટ થવા માટે ક્રિયાશીલતામાં પરિણમવું જ જોઈએ અને ભાવ-આ ચાર આચારતમાં દાન તે કેવળ સમાજલક્ષી
અને આ ક્રિયાશીલતા એટલે જ અનુકંપા, દયા, પ્રેમ, સેવા. જ છે એમાં કોણે ના કહી શકે તેમ છે? મૈત્રી, કરુણા, મુદિતા અહિંસાને જો કેવળ નકારાત્મક અર્થ સ્વીકારવામાં આવે તે અને ઉપેક્ષા - આ ચાર ભાવના પાછળ પણ સામાજિક સંવાદિતાનો જ તેનું પરિણામ કહેવાતો અહિંસાધર્મ નિષ્ફર બનવામાં જ આવે, ભાવ રહેલું છે. આ રીતે વિચારતાં પ્રતીતિ થશે કે, ધર્મવિચાર હંમેશાં આ જડ અહિંસાધર્મી કોઈ જીવને રીબાતો જોઈને એમ જ કહેવાને સમાજસાપેક્ષ રહ્યો છે. તેની ઉપેક્ષા કરવાનું કહેનાર ધર્મવિચારને કે તેને બચાવ, રાહત આપવી એ મારો ધર્મ નથી. કારણ કે તેમ અધૂરો સમજ્યો છે.
કરવું એટલે કોઈને કોઈ હલનચલન કરવાનું જ અને કોઈ ને કોઈ અલબત્ત, સાધકે માત્ર સમાજલક્ષી ધર્મવિચારથી અટકવાનું
હલનચલન સાથે હિંસા અનિવાર્યપણે જોડાયેલી રહેવાની જ. આ નથી. સાધકે સાથે સાથે પિતે કોણ છે? કયાંથી આવ્યો છે, કયાં
અહિંસાની અધૂરી સમજણ છે. જવાને છે? પિતાના જીવનનું અન્તિમ ધ્યેય શું છે? શરીરથી બીજી બાબત કર્મના સિદ્ધાંતને લગતી છે. કેટલાક અહિંસાવાદી અલગ એવા આત્માનો ધર્મ શું છે? તેની અનુભૂતિ કેમ થાય? કર્મના સિદ્ધાન્તને આગળ ધરીને એમ દલીલ કરે છે કે પ્રત્યેક તે અનુભૂતિ સ્થાયી અને સ્થિર કેમ થાય?—આ બધા પ્રશ્નો જીવ પોતપોતાના કર્મનાં પરિણામ ભોગવે છે. આપણે તેનાં પરિણામેથી વ્યકિતગત કક્ષાએ વિચારવાના છે જ અને તેની વિચારણા અને કોઈને મુકત કરી શકતા નથી. પરિણામે દાન, દયા, સેવા કરવાનો સંશોધનમાંથી જે આચરણ, જે ઉપાસના, જે સાધના તેને પ્રાપ્ત કોઈ અર્થ નથી. આમ દલીલ કરીને–વિચારીને–આવી વ્યકિત થાય તે માગે તેણે જવાનું છે જ. સમાજ સમગ્રપણે અમુક હદથી સમાજધર્મથી વિમુખ બને છે. આ વિચારણા એટલી જ ખોટે રસ્તે આગળ વધી શકતો નથી. તેને સારાં તેમ જ નરસાં તત્ત્વો પરસ્પર દોરનારી છે. કર્મને વિચાર અન્ય પ્રત્યે કઠોર થવા માટે નથી, પણ વિરુદ્ધ દિશામાં ખેંચતાં હોય છે. અહિંસા, સત્ય વગેરે તો તેના આત્મલક્ષી જીવનસંશોધન માટે છે, સ્વાર્થી મટી પરાર્થી બનવા