________________
તા. ૧-૫-૧૯
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જીવન” પ્રત્યે સદ્ભાવ દાખવતા થોડાક પત્રો (‘પ્રબુદ્ધ જીવન’ આજે ૩૦ વર્ષ પૂરાં કરીને ૩૧ મા વર્ષમાં પ્રવેશ કરે છે. તે વિશિષ્ટ અવસરના સંદર્ભમાં કેટલાક શુભેચ્છક મિત્રો તરફથી પત્રો મળ્યા છે જે નીચે રજૂ કરું છું. આવા પત્રોમાં સ્વાભાવિક રીતે મારા વખાણના બે શબ્દો હોય. તે કારણે આ પત્રો પ્રગટ કરતાં હું ખૂબ સંકોચ અનુભવું છું. તેમાં રહેલી સદ્ ભાવની લાગણી અને વિધાયક સૂચનાને હું અત્તરથી આવકારું છું. પરમાનંદ) સુરતથી શ્રી વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદીને પત્ર ક્ષેત્ર છે. વિનોબા સમાજમાં સર્વોદય લાવવા કંઈ કંઈ નવા વિચારો સ્નેહી ભાઈશ્રી પરમાનંદભાઈ,
અને અદેલન ચલાવી રહ્યાં છે. તેને પણ તમે તમારી રીતે મૂલવતા ‘પ્રબુદ્ધ જીવન” વિચાર–સામગ્રીનું સામયિક છે તે હું જાણું રહે એ જરૂરનું લાગે છે. છું અને એ પણ જાણું છું કે આવા વિચારપત્રોને જેટલો કાદર
આવું કંઈક ને કંઈક પ્રબુદ્ધ જીવનમાં અવાર નવાર આવી જાય મળવો જોઇએ તેટલે મળતું નથી. 'પ્રબુદ્ધ જીવન’ વિલાઇ ગયું નથી
છે એ ખરું. એ ક્ષેત્ર વધારે વ્યાપક કરો એટલું જ મારૂં સૂચન છે. તેનું કારણ તેને મળે શ્રી મુંબઈ જૈન યુવક સંઘને ટેકો છે,
તમારી નોંધમાં તમે વાચકોનાં સૂચન માગ્યાં છે, તેથી આ દરેક નાને મોટો ધર્મન્સમાજે સ્વ-અભિજ્ઞાન કરવામાં પડે છે. લખવાનું મન થયું. સ્વ. કિશોરલાલભાઇ “હરિજન” ચલાવતા તે તરફ
આંગળી ચીંધું તો મારે શું કહેવાનું છે તે વધારે વિસ્તાર વગર કહેવાઇ સ્વ-વિશેષના વર્ધનમાં મગ્ન છે, ત્યારે તમે સ્વચ્છ, ઉદાર અને પ્રગતિ
જાય છે. શીલ દષ્ટિ રાખી છે તે સંતેષ અને અભિનન્દનને વિષય છે.
તમે કોઈ કોઈ વાર મિત્ર મંડળના પ્રવાસે કાઢતા હે છે અને પારંપરિક બધાં જ જીવનમૂલ્યો એક કાળમાં એક સરખાં
તે વિશેનાં રસિક નિવેદને પ્રસિદ્ધ કરે છે. આ પણ તમારી વિશેષતા ઉપયોગી કે ઉરચ રહ્યા નથી; તેમાં ફેરફારને, તેને સંસ્કારવાને, તેને
છે. પ્રવાસનાં ક્ષેત્રમાં કોઈ કોઈ વાર અમારા જેવાં ગ્રામસેવાનાં યથાર્થ સમજવાને અવકાશ છે. આજે તે બધાં જ પારંપરિક મૂલ્યો જાણે
કેન્દ્રોને પણ સમાવી શકો એમ ઇચ્છું છું. કામમાં મચી રહેનારાએ. અવનતિ તરફ લઇ જતાં હોય એ વંટોળ જાગે છે અને મુખ્ય
બહુ બોલે અને લખે એમ બનતું નથી. ને બેલવામાં નવ ગુણ શ્રદ્ધા સાવ જવા બેઠી છે. (રજનીશને ઉપદેશ આ દશા સૂચવે છે.)
તેમને માટે તે સાચું જ વચન છે. પણ કોઇ તમારા જેવા નજરે આવા સાંસ્કૃતિક સંકટને પ્રસંગે જે વ્યકિત કે સમૂહ જ્ઞાન અને
જોઈને મૂલવે તે કીંમતી મદદ જેવું થાય. નવી આંખે નવાં દષ્ટિકરુણાના વિસ્તાર માટે પુરુષાર્થ કરે તે પુણ્યનું કાર્ય કરે છે. એ દષ્ટિએ
બિન્દુઓ પણ જોવામાં આવે અને કામ કરનારાઓને અને તેમના એ ‘પ્રબુદ્ધ જીવન”નું કાર્ય કલ્યાણલક્ષી અને સ્વાસ્થય પેપક હું
સમાજોને તેમાંથી કીંમતી માર્ગદર્શન મળી જાય. ગણું છું.
તમારી સૌની કુશળતા ઈચ્છું છું. આ ઉંમરે પણ આપનું સ્વાથ્ય સારું ગણાય. એ સ્વાથ્યને
| સ્નેહાધિન જુગતરામ દવેનાં જય જગત સદુપયોગ પણ આપ કરતા રહે છે. મારી તબિયત તો ઠીક ઠીક જ રહે છે કેટલાંય વરસથી, આપનું કુશળ ચાહું છું.
મુંબઈથી શ્રી વાડીલાલ ડગલીનો પત્ર વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદીના સાદર નમસ્કાર. મુરબ્બી પરમાનંદભાઈ,
પ્રબુદ્ધ જીવન' એના વૈચારિક આયુષ્યનાં ત્રીસ વર્ષ પૂરાં વેડછીથી શ્રી જુગતરામભાઈને પત્ર
ક્યાં એ જાણી આનંદ થયો. પ્રિય ભાઈશ્રી પરમાનંદભાઈ,
‘પ્રબુદ્ધ જીવન’ એટલે પરમાનંદભાઇ. વિચારના સામયિકની પ્રબુદ્ધ જીવનના છેલ્લા અંકમાં જોયું કે આ પત્રિકાએ ૩૦ વિશિષ્ટતા એ હોય છે કે એ હંમેશાં એકાદ નિર્ભય વિચારકનું માધ્યમ વર્ષ પૂરાં કર્યા છે. એમાં શંકા નથી કે તમે એક ભાત પાડી જનારી બનતું હોય છે. વિચારનું સામયિક આથી વ્યકિતનિષ્ઠ સામયિક જ પત્રિકા કાઢે છે, અને વાંચીએ નહિ ત્યાં સુધી સ્વસ્થતા ન લાગે
હોય છે, પ્રબુદ્ધ જીવન’ની ત્રીસ વરસની સેવા એ પરમાનંદભાઇને
વિચારયજ્ઞ છે. એવી તે છે. વચ્ચે મગનભાઇ દેસાઇના અવસાન બાદ સત્યાગ્રહ પત્રિકા
ત્રીસ વર્ષના ગાળે અંગ્રેજીમાં એક પેઢીને ગાળે કહેવાય છે
આ ગાળા દરમિયાન 'પ્રબુદ્ધ જીવન માં પ્રગટ થયેલાં ઉત્તમ બંધ થઇ તે વખતે પ્રબુદ્ધ જીવનની યાદ આપવામાં આવી હતી.
લખાણાનું એક પુસ્તક પ્રગટ થાય તે ‘પ્રબુદ્ધ જીવન’નો વિચાર - બને પત્ર સમાજના પ્રશ્ન ઉપર સ્વતંત્ર અને હિંમતભરી દોરવણી વારસે વ્યવસ્થિત રીતે સચવાય. ઈંગ્લેન્ડમાં આવાં સામયિકોનાં ઉત્તમ આપે છે, અને ટીકા કરવા જેવું હોય ત્યાં કોઈની પણ શેહ રાખતા લખાણોના ગ્રંથો નિયમિત બહાર પડતા હોય છે. કોઇ તટસ્થ, વિવેકનથી. છતાં ‘સત્યાગ્રહ’ તે ‘સત્યાગ્રહ છેઅને “પ્રબુદ્ધ જીવન’ તે
શીલ અને સુરુચિવાળા સંપાદક શેાધી આટલું કામ તરત કરવું જોઇએ.
આવા અને હું પ્રબુદ્ધ જીવન વાચનપોથી' કહું. ‘પ્રબુદ્ધ જીવન’ છે, કારણ મગનભાઇ દેસાઇ અને તમે બે જુદી જ
‘પ્રબુદ્ધ જીવન’ને ઉત્તરોત્તર વિકાસ થશે એમાં મને કઇ વ્યકિતએ છે. બન્નેનાં જીવન અને વિચારશૈલી જુદાં છે. બન્નેનાં
શંકા નથી કેમ કે તેની પાછળ અનાસકત વિચારબળ છે. વિચારકેન્દ્રો અને જીવનકેન્દ્રો પણ તેમનાં પોતાનાં છે. તમારી ભાષામાં
સ્નેહાધીન વાડીલાલ ડગલીના પ્રણામ અને ટીકાઓમાં વિવેક, સંસ્કારિતા, સ્વચ્છતા કેટલાં બધાં ઉચ્ચ કોટિનાં હોય છે, છતાં તમારે પણ વખતોવખત કોઇ કેઈને નારાજ
પૂનાથી શ્રી શામજી નેણશી ધરોડને પત્ર કરવાના પ્રસંગે આવે જ છે. આમ છતાં ડંખ ન મારવાનો તમારો -
માન્યવર શ્રી પરમાનંદભાઈ, પ્રયન સપષ્ટ જોઈ શકાય છે.
પ્રબુદ્ધ જીવન પોતાના જીવનના ૩૦ વર્ષ પૂરાં કરીને ૩૧ માં
વર્ષની મજલમાં આવે છે તે જાણી ખૂબ ખૂબ આનંદ થાય છે. પ્રબુદ્ધ દેશના અને જગતના આજના જીવનમાં કેટલાક વિષયો એવા
જીવનના એક ગ્રાહક અને ચાહક તરીકે હું આજે ભારે આનંદ અનુછે કે જેને તમારાં કેન્દ્રો તમે બનાવી શકો તે સારું લાગે. મગન- ભવું છું. આપે પ્રબુદ્ધ જીવન દ્વારા જૈન-જૈનેતર જગતની સેવા કરી ભાઇ ગયા તે સાથે અંગ્રેજી ભાષા-સામેને મેર ગ છે. તે પ્રશ્ન
છે. આપના લાંબા અજોડ જીવનની તપશ્ચર્યા દ્વારા તમે યુવાન પેઢીને ભલે તમારી રીતે તમે ઉપાડી લ્યો તે કેવું સારું ! હાલના શિક્ષણમાં
નવો રાહ અને નવી ક્રાંતિકારી વિચારસરણી પૂરી પાડી છે. પ્રબુદ્ધ
જીવન પાક્ષિક દ્વારા આપે જે જે પીરસ્યું છે તે અજોડ છે. આવતાં નો જીવ આવે એ માટે પણ તમારા વિચારો વધારે પ્રમાણમાં આપી
વર્ષો દરમિયાન પ્રબુદ્ધ જીવન વધુને વધુ ફાલે એ જ પ્રભુ પ્રાર્થના શકો. અત્યારનું રાજકારણ ડહોળાઈ રહ્યું છે. તેમાં પણ તમારે માટે
આપને શામજી નેણશી ધરોડ