________________
(૬)
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
તા. ૧૬-૪-૧૯
પ્રબુદ્ધ જીવન ગજવામાં રાખી, તેને શ્રવણ છે. કાનમાં ભરાવી સ્વિચ દાબો એટલે લોકસેવા ટ્રસ્ટ અને તેના સંસ્થાપક . ટેઈપ બોલવા માંડે. અહીં બાળકોના પણ કાર્યક્રમે સતત ચાલતા જ
શ્રી કાન્તિલાલ હરિલાલ ગાંધી હોય છે. ભાવિ પેઢીને તૈયાર કરવાની કાળજી એ લોકોમાં મેં ઘણી જોઈ. નાના વિદ્યાર્થીઓનાં ટોળાં ને ટોળાં તેમના શિક્ષકની રાહબરી આપણામાંના ઘણાને હજુ અપરિચિત એવા સામાજિક કાર્યકર નીચે કલાસંગ્રહસ્થાન અને મ્યુઝિયમમાં આવતાં મેં જોયા, ડે. કાન્તિલાલ હરિલાલ ગાંધી અને તેમની પ્રેરણાથી સંચાલિત . જેને ત્યાંના નિદર્શને જુદા જુદા વિભાગોમાં પોતાની આસપાસ થયેલ “કસેવા ટ્રસ્ટને પરિચય આપવો એ આ લેખને. એકઠાં કરીને સરળ ને રસભરી વાણીમાં ચિત્ર કે ઈતિહાસ, વિજ્ઞાન, આશય છે. પુરાતત્ત્વ આદિના નમૂનાઓ સમજાવતા હોય. નેચરલ હિસ્ટરી મ્યુ- ડે. કાન્તિલાલ ગાંધી એ ગાંધીજીના જયેષ્ઠ પુત્ર શ્રી હરિલાલ ઝિયમમાં તે એક ઓરડામાં ખાસ બાળ-કેન્દ્ર (ચિલ્ડ્રન્સ સેન્ટર) ગાંધીના પુત્ર થાય. તેમને જન્મ ૧૯૧૧ માં થયેલ. છ વર્ષની ચાલતું જોયું. બાળકો તેના સભ્ય થઈને (વડીલોની મદદ વિના જ) ઉમ્મરથી આશરે છવ્વીશ વર્ષ સુધી ગાંધીજીની છત્રછાયા નીચે સ્વતંત્રપણે ભાગ લે અને ચિત્રો આદિની તેની હરીફાઈઓ વગેરેમાં સાબરમતી આશ્રમમાં તેઓ ઉછરેલા અને બાપુજીની તીવ્ર શિસ્તપિતાને મનફાવે તે પ્રકૃતિવિષયનાં ચિત્રો, વર્ણન આદિ ફાળો માંથી પસાર થયેલા. આશ્રમમાં રહ્યા તે દરમિયાન તેમણે સુતારીકામ, પિતાની સ્વરછા અને સૂઝ પ્રમાણે આપે.
વણાટ અને ડેરીના કામમાં કુશળતા મેળવેલી. અને ખેતીના વિષ- આજે જ્યાં નેચરલ હિસ્ટરી મ્યુઝિયમ છે એ મકાન મૂળ તે યમાં પણ તેઓ ઠીક ઠીક તાલીમ પામેલા. તદુપરાંત કાકાસાહેબ ઔદ્યોગિક પ્રદર્શન માટે ગઈ સદીના અંતમાં બાંધેલું. પણ એ બાંધતી કાલેલકર અને શ્રી મગનભાઈ દેસાઈ નીચે સંસ્કૃત, સંગીત, ઈતિહાસ વખતે જ વિચાર કરેલો કે એ પ્રદર્શન તો થોડા મારા પછી પૂરું મૂગળ અને ગણિત, આટલાં વિષયમાં તેમણે નિપુણતા સંપાદન થઈ જશે. આથી ત્યાર બાદ આ મકાનમાં બ્રિટિશ મ્યુઝિયમના નેચ- કરેલી. સમયના વહેવા સાથે ૧૯૩૦ - ૩૩ ની સવિનય સત્યારલ હિસ્ટરી વિભાગને સ્વતંત્ર મ્યુઝિયમ રૂપે વિક્સાવીને તેમાં ગ્રહની લડત આવી, એ દરમ્યાન તેઓ ગાંધીજીએ ઉપાડેલી દાંડીસ્થાન આપવું એવું આયોજન મકાન બાંધતી વખતે જ કરી રાખેલું કુચમાં જોડાયેલા. તેમને ચાર વાર જેલની શિક્ષા થયેલી અને અને તદનુસાર મકાનના થાંભલા, કમાને, છત આદિ દેશ દેશનાં સાબરમતી, યરવડા, વીસાપુર, નાસિક અને કલકત્તાની પ્રેસીડેન્સી પશુ – પ્રાણી - વનસ્પતિનાં શિલ્પ તથા ચિત્રોથી એ જ વખતે મંડિત જેલ–એમ જુદી જુદી જેમાં તેમણે કુલ બે વર્ષ પસાર કરેલાં. કરી રાખેલાં.
આ લડત પૂરી થયા બાદ ગાંધીજીને હરિજન પ્રવાસ શરૂ ઈ-ગ્લાન્ડમાં હું અઢી મહિના રહ્યો; અમેરિકામાં ત્રણ અઠ- થશે. ઓરિસ્સામાં હતા તે દરમિયાન ભાઈ કાન્તિલાલ ગાંધીજી વાડિયાં રહ્યો. બન્ને સ્થળે મને ઠીક ગામડાં જોવા મળ્યાં. દેશ નાનકડો સાથે થોડો સમય જોડાયા હતા. ત્યાર બાદ આગળ ઉપર ગાંધીજીના છતાં ઈગ્લાન્ડની કન્ટ્રી સાઈડ- ગ્રામપ્રદેશ - તે જગવિખ્યાત છે. અંગત મંત્રી તરીકેનું કામ તેઓ સંભાળી શકે તે હેતુથી અંગ્રેજી સૌન્દર્ય અને રમણીયતાની દૃષ્ટિએ ઈંન્ગલીન્ડ અગ્રસ્થાને છે. સાગરનાં શોર્ટહેન્ડ અને ટાઈપરાઈટીંગ શીખવા માટે ભાઈ કાન્તિલાલને મેજ જેવી લહેરાતી ઊંચી નીચી. ધરતી, તે પર બારે માસ ઝર- દેવદાસ ગાંધી પાસે મેકલવામાં આવ્યા. ત્યાં તે સમય મરતા વરસાદની કૃપાથી લીલુંછમ અને પુષ્પડિત પ્રદેશ અને
રહ્યા. તે બાદ ઉપરના વિષય શિખવામાં વધારે સગવડ મળશે એમ તેને સ્વચ્છ ને સહમણો રાખવાની એ પ્રજાની ચિન્તા-બધું અજોડ વિચારીને રાજજીના કહેવાથી ત્રાવણકોર ખાતે હરિજન સેવક સંઘના છે. ત્યાંની પ્રજામાં તેમની ધરતી માટે- ધરતીનાં ઢેફે ઢેફાં માટે અને મમંત્રી તરીકે કામ કરતા શ્રી. જી. રામચંદ્રન પાસે કાન્તિલાલ જઈને કણ કણ માટે જે પ્રેમ મેં જોયું અને ત્યાંની જે સ્વરછતા ને રહ્યા. વ્યવસ્થા જોઈ એ ખરેખર જે અનન્ય લાગ્યાં. આપણે ત્યાં ધરતીનું
. અહીં શ્રી. રામચંદ્રનની ભાણેજ સાથે ભાઈ કાન્તિલાલને પ્રેમસૌન્દર્ય છે એ કોઈથી જરાય ઉતરે એમ નથી, પણ આપણે ત્યાં
સંબંધ બંધાયે. આ બાબતની ગાંધીજીને ખબર આપવામાં એમના જેવો કણકણ માટે પ્રેમ નથી. કાળજી લેવાતી નથી. ત્યાં આવી. ગાંધીજીએ આ સંબંધમાં જરૂરી તપાસ કરીને પ્રસ્તુત નવા ઔચિત્યબુદ્ધિ છે– મહેનત છે– નિષ્ઠા છે–દેશપ્રેમ છે. બુદ્ધિશકિતમાં પ્રેમ-સંબંધને આવકાર્યો. આમ છતાં ગાંધીજીએ કાન્તિલાલને પણ ભારતવાસી કોઈથી ઉતરતો નથી. આપણે ત્યાં દેવત છે; પણ તત્કાળ પિતાની પાસે વધુ બોલાવી લીધા. અહીં મગનવાડીમાં દાનત નથી. રાષ્ટ્રીય ચારિત્ર્યની આપણી શિથિલતા દુ:ખદ છે. અલ- ઑલ ઈન્ડિયા વિલેજ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનનું મુખ્ય કાર્યાલય બત્ત, ગામ હોય ત્યાં ઉકરડો તે હોય જ ત્યાં પણ ઊકરડા નથી
શરૂ કરવામાં આવ્યું હતું. તેમાં તેમને મગનવાડીના આકામના હિસાબએવું નથી. પણ ત્યાં ગામ મોટું છે, ઊકરડો નાને છે; જ્યારે આપણે ત્યાં ગામ નાનું અને ઊકરડો મટે છે, એ આપણી ચિત્તાને સતત
કિતાબની દેખરેખનું કામ અને બાપુજીના મંત્રીઓને મદદ કરવાનું વિષય હોવો જોઈએ. મને તમે શાંતિથી સાંભળે એ માટે તમારા કામ સોંપવામાં આવ્યું. અહીં આ કામ સાથે ભાઈ કાન્તિલાલ અને સૌને આભાર માનું છું.
કનુ ગાંધી કુમારપ્પાની પ્રવૃત્તિમાં પણ મદદ કરતા હતા ત્યારબાદ સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે બન્યુ- ૧૯૩૬ની સાલમાં કાન્તિલાલે ડાકટર થવાની ઈચ્છા બાપુજી ભાઈનાં વાર્તાલાપને રસપ્રદ, આનંદપ્રદ અને જ્ઞાનપ્રદ તરીકે ઓળખાવ્યો અને તેમણે લંડનમાં લૉર્ડ ટૅમ્સનને જે પ્રશ્ન પૂછયે
સમક્ષ રજુ કરી. બાપુજી તે તેને પોતાની સાથે જ રાખવા માંગતા એ જ પ્રશ્ન બચુભાઈને પૂછતાં કહ્યું; આપ પણ આજે બોંતેર વર્ષે હતા. તેથી આ બાબત જાણીને તેમને બહુ દુ:ખ થયું. પણ કાન્તિલાલને આટલું બધું કામ કરે છે એનું રહસ્ય અમને “કુમાર” દ્વારા જાણવા આ બાબત અંગેને આગ્રહ કાયમ રહ્યો. ડોકટર થવા માટે સૌથી મળશે તે અમને ઘણી પ્રેરણા મળશે. આપ વયોવૃદ્ધ, વૃદ્ધ કે કુમાર
પહેલાં તે તેમણે મેટ્રિકની (આજે જેને એસ. એસ. સી. ના નામે નથી પણ બ- ભાઈ છે એટલે આપનામાં અમે એક બાળકની નૈસગિકનિર્દોષતા –નિખાલસતા જોઈએ છીએ. તે આપના પ્રવાસનું
ઓળખવામાં આવે છે તેની) પરીક્ષામાં પસાર થવાનું આવશ્યક વર્ણન પણ અમે “કુમાર”માં “નવા ગગનની નીચે’ એ રીતે ‘નવી હતું. કાન્તિલાલની અગ્રહને વશ બાપુજી થયા, અને વિલે-પારમાં ધરતીની ઉપર’ જેવું શીર્ષક લઈને આવે એવું હું ઈચ્છું છું. હું
એ દિવસોમાં શિક્ષણપ્રદાન કરતી ન્યુ યુપીલ્સ ઑન સ્કૂલમાં આપને, શ્રી મુંબઈ જેન યુવક સંઘ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારબાદ શ્રી પરમાનંદભાઈએ બચુભાઈને પુષ્પમાળા
તેમના અભ્યાસની સગવડ બાપુજીએ કરી આપી. આ માટે તેઓ - પહેરાવી અને સભા પ્રસને વાતાવરણમાં પૂરી થઈ.
૧૯૩૬ના સપ્ટેમ્બરમાં વિલે-પારલે ગયા. ત્યાંની સત્યાગ્રહની છાવસંકલન : શ્રી ચીમનલાલ જે. શાહ ણીના મકાનમાં રહ્યા, અને ૧૯૩૭ ની સાલમાં સારા માર્ક મેળવી