________________ 12 પ્રબુદ્ધ જીવન તા. 16-12-69 આત્મકથન [શ્રી વિમલાબહેન ઠકાર જેઓ યુરોપના પ્રવાસેથી ડિસેમ્બર ઈશ્વર કેવળ વાણી કે દષ્ટિને વિષય નથી એ જ્ઞાન થતાં જપ માસની આખરમાં ભારત ખાતે પાછા ફરી રહ્યાં છે, તેમના ‘મન અને પૂજાને વેગ થોડે મંદ પડશે. દર્શનશાસ્ત્રના અભ્યાસની કે અનુદાન” શિર્ષક હિન્દી કાવ્યસંગ્રહમાં પ્રગટ થયેલ આત્મકથનને પરિણામે વેદાંત સાથે જાણે એતપ્રેત બની ગઈ હતી. આત્મરત નીચે સૌ. શારદાબહેન શાહે કરી આપેલો અનુવાદ આપવામાં જીવનની ઉત્કૃષ્ટ અભિલાષા વધુ ગહન અને સમૃદ્ધ બની હતી. એવી આવે છે. તંત્રી : તો કાંઈક મસ્તી અને નશે રહે કે દૈનિક જીવનવ્યવહાર કેવી - જે જીવન હું જીવી રહી છું તેની પ્રેરણા અને કેવી રીતે અને રીતે ચાલતો તેનું વર્ણન જ નથી કરી શકતી. હર પળે, ચૈતન્ય મહાકયારે મળી એ વિષે કાંઈક લખવા સ્નેહી મિત્ર મને આગ્રહ કરી પ્રભુ અને મીરાં માટે મન તલસતું; કોઈ બીજી ક્ષણે વળી ગૌતમ રહ્યા છે. લેખ, નિબંધ કે વાર્તા લખવાનું જાણતી હોત તો અત્યાર ગુદ્ધ કે ભગવાન ઈશુમાં લીન બની જતી. સુધીમાં પુસ્તકોને મેટે ઢગલો થઈ ગયું હતું. પરંતુ મારી આ આ અરસામાં અનેક પંથના સાધુ સંતોના સમાગમથી ઘણું વિવશતા પર કોઈ વિશ્વાસ જ નથી કરતું. જે વકતવૃત્વકળામાં ઘણું જાણવા મળ્યું. મારા જીવન ઘડતરમાં જેને જેને હિસ્સો રહ્યો પાવરધા હોય તેમને લેખનકળા પણ હસ્તગત હોય એવું કાંઈ છે તે મહાત્માઓ આ રહ્યાં: થોડું જ છે? (1) મંડલા - નિવાસી હઠયોગી ભકત સ્વામી શ્રી સીતારામદાસજી. ભૂતકાળના સંસ્મરણો જાગૃત થાય છે ત્યારે લાગે છે કે, મારા (2) લોદીખેડ- નિવાસી પરમ ભાગવત શ્રી બાલાજી મહારાજ પર મારા નાનાને ઘણે ઊંડો પ્રભાવ પડે છે. ગૃહસ્થાશ્રમમાં પણ (3) કનૌજ-નિવાસી દેવી ઉપાસક, શાત્ત પંથી શ્રી ગૌરીશંકરજી સંન્યાસી જેવા એમના વિરકત જીવનની મારા પર ઘણી ઊંડી મહારાજ. અસર પડી છે. છ ફીટ લાંબી પાતળી કાયા, ગૌર વર્ણ, મેટી મેટી (4) રાધાસ્વામી પંથના બનારસ ગાદીના મહારાજા. ભાવભરી આંખો, સૌમ્ય મુદ્રા અને ભકિતરસથી છલકાતી વાણી - (5) વીરખેડના સંત તુકડોજી મહારાજ. આજે આ બધું જ યાદ આવે છે. તુલસીનું રામચરિત માનસ અને (6) પ્રજ્ઞાચક્ષુ સ્વામી શરણાનંદજી. જ્ઞાનરાયની જ્ઞાનેશ્વરી એમનાં પ્રિય પુસ્તકો. (7) શ્રી મેહેરબાબા. રહેતાં હતાં રાજમહેલમાં. પચાસ કરો, જરજમીન, ગાડી, ઘેડા, (8) શ્રીઆનંદમયીમાં. ગાય આસપાસ એટલે વૈભવ પથરાયેલા હોવા છતાં જીવન હતું (9) સ્વામી વિરજાનંદજી એમનું ત્યાગીનું. છાઢા-મુહૂર્તમાં જ્યારે તેમને હું ધ્યાનમગ્ન જોતી (10) સ્વામી ભાસ્કરેશ્વરાનંદજી. ત્યારે મારા નાનકડા હદયમાં એ અનુભવ મેળવવાની ઝંખના જાગી (11) ઉજજેનના નિર્વાણપંથી અખાડાના મહંત. ઊઠતી. એમના મધુર કંઠમાંથી નિકળનું નામસ્મરણ હૃદયને પ્રસન્નતાથી ભરી દેતું. (12) શ્રી શોભામાં. આ પાંચ વર્ષની થઈ ત્યાં સુધી તો જીવન આ રીતે ચાલ્યું, છઠ્ઠ બધાનાં નામ તે આજે યાદ નથી. આ સંતેને સ્નેહ જીવનમાં વર્ષે ઈશ્વર વિષેની જિજ્ઞાસા વધુ તીવ્ર બની. જંગલની એકાંતને તાણાવાણાની પેઠે વણાઈ ગયો છે. આ નામાવલીમાં સ્નેહ-મૂતિ સાને અનુભવ લીધે, દક્ષિણેશ્વર ગઈ. ઘેરથી ભાગી જવા સુધીનું પણ ગુરુજીને પણ યાદ કરું છું. પ્રેમ શું છે એ એમના સત્સંગમાંથી મને જાણવા મળ્યું છે. . * * સાહસ કર્યું. ઘેર પિતાની મેળે ત્રાટકનો અભ્યાસ, જપ, સ્વાધ્યાય શિક્ષણકાળ પછી જીવનની ક્ષિતિજ વધુ વિસ્તરી. દાદા ધર્માધિવગેરે કરતી રહી. ઈશ્વર અને જગતનું રહસ્ય બુદ્ધિ ઉકેલે એ પહેલાં કારીના પવિત્ર સહવાસથી વિનોબાજીના પરિચયમાં આવવાનું રસ હૃદય તે ભાવભકિતથી છલકાઈ ગયું હતું. શાળાને અભ્યાસ બરાબર ભાગ્ય સાંપડયું અને ભૂદાન આંદોલનમાં જોડાઈ. ત્યાર પછીના ચાલતા હતા: ઘેર મને કામકાજમાં બરાબર મદદ કરતી હતી, પરંતુ જીવન પ્રસંગે તો સૌ જાણે છે. મન તે ફ રસદની પળે મેળવવા ઝંખ્યા કરતું. થોડો ફાજલ સમય આધ્યાત્મિક જીવનની પ્રેરણાનો પ્રારંભ હું સંપૂર્ણ રીતે તો નથી જ મળી જતા કે તરત ગવાસિષ્ઠ, દાસબેધ, એકનાથી ભાગવત, કહી શકતી. બીજમાંથી ફળ સુધી વિકાસ થવાનો આધાર બીજની સ્વામી રામતીર્થ, વિવેકાનંદ વગેરે મહાત્માઓનાં પુસ્તકો વાંચવા ગુણવત્તા પર અવલંબે છે. મારા જીવન વિશે હું આવું જ ધારું છું: બેસી જતી. ચૌદ વર્ષની ઉંમર થતાં થતાં મેં મારા જીવનવિકાસમાં જીવનના પાયામાં જો સાચી તાકાત અને તમન્ના હશે તો એ વિકસશે જ, ભાગ ભજવનાર વ્યકિતઓને હિસાબ કરવાનું શરૂ કર્યું. પ્રથમ સ્થાન આજે જે ભૂમિકા પર છું તે પરથી તે એટલું જ કહીશ કે નાનાને આપ્યું, પછી હતાં મારા માતા-પિતા. ત્યાર પછી આવ્યા મારે મન જીવન એક મંગલગાન છે. સૌ કોઈને મળવા હળવામાં જ્ઞાનેશ્વર, એકનાથ, નામદેવ, વિવેકાનંદ, રામતીર્થ વગેરે. દર રવિવારે મને ખૂબ આનંદ આવે છે. હર એક સંબંધમાં ચૈતન્યનું સંગીત બપોરે એકલી એકલી એક રમત રમ્યા કરતી હતી. એારડે બંધ હું માણી શકું છું. સાંસારિક જીવન ગણે, ભૌતિક જીવન ગણ કે કરી કલ્પના કરતી કે જાણે જ્ઞાનેશ્વર આવીને ઊભા છે, મારી સાથે વાતો કરે છે. વિવેકાનંદ આવ્યા છે, મને પ્રેત્સાહન દઈ રહ્યા છે. આધ્યાત્મિક ગણો - જીવનને સાચી રીતે સમજી જીવી જાણવાને હું નમ્ર પુરુષાર્થ કરી રહી છું. આવું નાટક કરવાની જરુર પણ હતી. વિવાહ વિષેની મારી ઉદાસીનતા અને સંન્યસિ તરફની અભિરુચિ ઘરમાં સૌને વિચિત્ર મારા પિતાના જ આદર્શો અને જીવનમૂલ્યોને સાચા અને અને હાસ્યાસ્પદ લાગતી. સૌની વચ્ચે હોવા છતાં જાણે એકલી અંતિમ ગણી જીવનને મર્યાદિત બનાવી દેવાનું હું પસંદ નથી કરતી. અટુલી પડી ગઈ હતી--ખેરવાઈ ગઈ હતી. બીજી કોઈ જીવન પદ્ધતિ સાથે તુલના કરી આ સારાં ને પેલાં ખેર્ટ એવા વ્યર્થ વાદવિવાદમાં ઉતરવાની પણ મને રુચિ નથી. સમય કૈલેજજીવનસુધી ' આ પ્રમાણે ક્રમ ચાલ્યો. બાહ્ય જીવન પણ નથી. વ્યવહારમાં સામાજિક મર્યાદાઓને હું બરાબર ખ્યાલ રાખતી, પરંતુ कौन हूँ मैं और कया हूँ मैं? न पूछो मुझसे, कोई न पूछोंजी। માનસિક રીતે એકાકી જીવન જીવી રહી હતી. કેઈવાર ટાગોરની રચના તે કોઈવાર શરદબાબુની નવલકથાઓ, વાંચતી. કઈ Forઇ સન પર વનીયા મિથ થT T TT હું મૈં ! વીર વળી સુફીઓનું જીવનચરિત્ર તે કદિક વળી ઉપનિષદો વાંચતી. 25-4-67 विमल वंदन માલિકઃ શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : 385, સરદાર વી.પી. રોડ, મુંબઈ–૪. મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ–૧