SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૪-૬૯ પ્રબુદ્ધ જીવન ૨૫૧ આપોઆપ થઈ જશે. નવી વ્યવસ્થા તમારે કરવાની નથી; એને બુદ્ધિપૂર્વક તર્કબદ્ધ દલીલથી સમજાવે. આ મૂલ્યોને કારણે જ માટે તમારે કંઈ કરવાનું નથી; એને માટે તમારે કોઈ વિચાર અંગર સમાજમાં ગરીબાઈ છે એવું સાબિત કરો. આજન કરવાનું નથી. નવી વ્યવસ્થા માટે ફકત તમારે એક જ (૭) ચાલુ સમાજવ્યવસ્થા જુઠાં ધર્મ, જુઠાં મૂલ્યો અને જુઠાં શાસ્ત્રો ઉપર રચાયેલી હોવાથી પ્રજા માટે દુ:ખદાયક છે એવું દેખાય કામ કરવાનું છે, અને તે ચાલુ સમાજવ્યવસ્થા તોડવાનું. બીજું છે એવા પૃથક્કરણે કરે અને પ્રજામાં તીવ્ર અસંતોષ ઉત્પન્ન કરે. તમારે કંઈ કરવાનું નથી. બધું આપોઆપ થઈ જશે અને નૂતન (૮) ઈશ્વર વિષે બહુ સંભાળીને બોલે અને કેઈની લાગણી સમાજની રચના થશે. ચાલુ વ્યવસ્થા જેટલી વહેલી તેડશે એટલે દુ:ખાય નહીં એનું ધ્યાન રાખે. પ્રજાના હાથમાંથી ઈશ્વરનું રમકડું વહેલ સામ્યવાદ આવશે અને તમારું ભલું થઈ જશે. એકદમ ખૂંચવી ન લે. આરતે આતે એ રમકડું ભૂલાવી દો. - સાંસ્કૃતિક કાંતિ (૯) પ્રજાના માનસમાં પડેલી ધાર્મિક, સામાજિક, કૌટુંબિક માની ઉગ્ર વિચારોણી પ્રમાણે, રશિયામાં સામ્યવાદ નથી, લાગણીઓને નાશ કરે. પ્રજાના માનસમાં સંપૂર્ણ અરાજકતા હશે. કારણ કે રશિયામાં સામ્યવાદી સંસ્કૃતિ નથી. સામ્યવાદી સંસ્કૃતિ તે જ સમાજમાં અરાજકતા થશે. અરાજકતામાં જ કાંતિ પાંગરી શકે. વિના સામ્યવાદ સંભવી શકે નહીં. સામ્યવાદ એ માત્ર રાજકીય (૧૦) ક્રાંતિની અનિવાર્યતા સમજાવો અને ભૂતકાળમાં અને અગર આર્થિક ક્રાંતિ નથી, પણ સાંસ્કૃતિક ક્રાંતિ પણ છે. સામ્યવાદ શાસ્ત્રોમાં અશ્રદ્ધા કરશે તો જ કાંતિ થશે એવું ઠસાવે. એના ખરા અર્થમાં કેવળ સાંસ્કૃતિક કાંતિ જ છે. ઉત્પાદનના (૧૧) રાષ્ટ્રીયતા મનુષ્યોએ ઉત્પન્ન કરી છે અને તે ખોટી સાધને ખાનગી માણસેના હાથમાંથી બળજબરીથી છીનવી લઈને વસ્તુ છે. રાષ્ટ્રીયતા ખતમ થશે તે જ સુખી સમાજ ઉપન થશે રાજ્યની માલિકીના કરવા માત્રથી સામ્યવાદની સ્થાપના થઈ જતી એવું સમજાવો. નથી. સામ્યવાદની સ્થાપના સામ્યવાદી સંસ્કૃતિમાં જ થઈ શકે. ઉપર જણાવેલી વિચારશ્રેણીના પ્રકાશમાં આપણે આચાર્ય આજની ચાલુ સંસ્કૃતિ સામ્યવાદની અવધક છે. આજની સંસ્કૃતિ રજનીશના વિધાને તપાસીશું તે એમને હેતુ સ્પષ્ટ થઈ જશે. રાષ્ટ્રીય સંસ્કૃતિ છે. રાષ્ટ્રીય સંસ્કૃતિ સામ્યવાદી સંસ્કૃતિ બની શકે ઉપર જે પેજના બતાવી છે તે યોજના મુજબની વાતો રજનીશજી નહીં. સામ્યવાદી સંસ્કૃતિને રાષ્ટ્રીયતાની મર્યાદા હોતી નથી. રાષ્ટ્રીય તેમના પ્રવચનમાં કરે છે. તેઓ કહે છે: ધર્મ જુઠો છે, શાસ્ત્રો જુઠાં સંસ્કૃતિમાં સામ્યવાદની સ્થાપના થઈ શકે નહીં. સામ્યવાદની સ્થાપના માટે સામ્યવાદી સંસ્કૃતિ નિર્માણ કરવી જોઈએ. અને સામ્ય છે, ધાર્મિક માણસે જુઠાં છે, રાષ્ટ્રીયતા જ ઠી છે, આ દેશના ઈતિવાદી સંસ્કૃતિના નિર્માણ માટે આજની તમામ સંસ્કૃતિએ ભૂંસી હાસ, શસ્ત્ર, ફિલસૂફી, સાહિત્ય, પરંપરા, વ્યવહાર વગેરેમાં કંઈ પણ સારું નથી. રજનીશજી લોકોના મનની સ્લેટ ઉપર આલેખાયેલા સંસ્કાનાંખવી જોઈએ. આજની સંસ્કૃતિને ખતમ કરી નાંખશે તે જ રોને ભૂંસી નાંખીને સ્લેટને તદૃન કેરી કરવા માંગે છે, કે જેથી તેના સામ્યવાદી સંસ્કૃતિ ઉત્પન્ન થશે, અને સામ્યવાદની સ્થાપના થશે.. માત્ર રાજકીય ક્રાંતિથી કંઈ થઈ શકશે નહિ. સાંસ્કૃતિક ક્રાંતિ એ જ ઉપર જેવા અક્ષરો પાડવો હોય તેવા પાડી શકાય. વૈચારિક ક્રાંતિના ઠા હેઠળ તે વ્યકિતને વિચારશુન્ય કરવા માંગે છે. એને અર્થ મહત્ત્વની વસનું છે. સાંસ્કૃતિક કાંતિ વિના સામ્યવાદની સ્થાપના એટલે જ કે તેઓ વ્યકિતને વિચાર કરતી બંધ કરવા માગે છે. શકય નથી. સંસ્કૃતિ કેવી રીતે ખતમ થઈ શકે? માઓની વિચારણી ! આ બધું તેડયા પછી શું? પ્રમાણે સંસ્કૃતિના જે અંગો હોય તેને ખતમ કરવાથી સંસ્કૃતિ ખતમ અમદાવાદમાં તેમને પૂછવામાં આવ્યું કે બધું તેડી નાખ્યું, થઈ શકે. દેશનો ઈતિહાસ, સામાજિક પરંપરા, ધર્મ, ધર્મશાસ્ત્રો, પછી શું? એના જવાબમાં તેમણે કહ્યું કે પછીની વાત છોડે. એક ધાર્મિક માન્યતાઓ, નીતિમત્તાના મૂલ્યો, સમાજની આદર્શ વ્યકિતઓ, વખત બધું તેડી નાંખે, પછી બધું આપોઆપ થઈ જશે. પછીની સામાજિક સંબંધ, નૈતિક મર્યાદા, રીત રિવાજે, તત્ત્વજ્ઞાન, વગેરેને ચિંતા કરવાની જરૂર નથી. રૂઢ સામ્યવાદી વિચારોણી મુજબનો સમાવેશ થાય છે. માઓની વિચારશ્રેણી પ્રમાણે, આ વસ્તુઓને આ જવાબ છે. ભૂંસી નાંખે તે સંસ્કૃતિ ભૂંસાઈ જશે. તા. ૬-૧૧-૬૮ ના રોજ સુરત પાસે આવેલા નારગોળ જુની સંસ્કૃતિ કેવી રીતે ભૂંસાઈ શકે? ગામમાં રજનીશજીએ નીચે મુજબ કહ્યું : (૧) જે લોકશાહી દેશના વિકાસમાં આડે આવતી હોય તેને સંસ્કૃતિની આ વસતુઓને કેવી રીતે ભૂંસવી? મા કહે ખતમ કરવાની જરૂર છે. આપણી લોકશાહી દેશના વિકાસને અટછે કે સંસ્કૃતિની આ વસ્તુઓ ભૂંસવા નીચે મુજબ કરો: કાવે છે. (૧) ધર્મ જુઠો છે એવું ઉગ્રતાથી જાહેર કરો. ધર્મની વાતે (૨) હું જરૂર કોઈ ઉદારમતવાદી સરમુખત્યારને પસંદ કરે છે. માંની વિસંગતીઓને મોટું રૂપ આપી ધર્મમાં અક્ષરદ્ધા ઉત્પન્ન કરો. આ દેશને બેચાર દાયકા માટે લશ્કરી છાવણીમાં ફેરવી નાંખવો જોઈએ. , ધર્મને ઈતિહાસ એ ધાર્મિક લોકેના પાપને ઈતિહાસ છે એવું દાખલા ટાંકીને બતાવે. ધાર્મિક હોવું એટલે જુઠા હોવું એવું સિદ્ધ (૩) અનિવાર્યપણે જે હિંસક ક્રાંતિ કરવી પડે તો તેની સામે, કરો. મને વાંધો નથી. (૪) મને કોઈ વાદ સામે વાંધો નથી, ચાહે તે સામ્યવાદ હો (૨) શાસ્ત્રો જ્ઞાન નથી, પણ અજ્ઞાન છે એવું સમજવે.. કે બીજો કોઈ વાદ છે. શાસ્ત્રો સાચાં કે હે ઈ શકે એવું તર્કબદ્ધ રીતે ચાલાકીપૂર્વક બતાવે. અને શાસ્ત્રો જુઠાં છે એવી ગર્જના કરો. આ માટે નવી નવી વાર્તાઓ (૫) સમાજને હું જે જાતના ધર્મથી એતત કરવા માંગું અને દાખલાઓ જોડી કાઢે. ઈતિહારાની કઢંગી વાતને દાખલારૂપે છું તેમાં રાજકારણ આવી જાય છે. રજૂ કરશે. પંડિતે મૂર્ખ છે, કંઈ જાણતા નથી અને ખોટે રસ્તે લઈ (૬) આગામી દસ વર્ષમાં દેશમાં આમૂલ સામાજિક પરિવર્તન જાય છે એ કહેવાનું ન મૂકો. કરવા માગું છું, એને માટે ભૂમિકા રચાઈ જાય ત્યારે પરિવર્તનની (૩) ઈતિહાસના બનાવો દેશની સંસ્કૃતિ, લોકસ્વીકૃત મહી પ્રક્રિયાને જરૂરી જોર મળી રહે તે માટે સૈન્યના ધોરણે હું યુવકદળ, (યુથ ફેર્સ) ઊભું કરવા માગું છું. પુરુષે તથા ધર્મ પ્રત્યે ધૃણા ઉત્પન્ન થાય એ રીતે રજૂ કરે. પાછળને અમદાવાદમાં એમણે કહ્યું: રાષ્ટ્રીયતા ખોટી વસ્તુ છે. મણઈતિહાસ જોવાની જરૂર નથી અને પાછળ જેનાર બુઢા હોય છે સના હાથમાં કપડાનો એક ટુકડો પડાવી રાષ્ટ્રીય ઝંડાને નામે તેને અને જલ્દી મરી જાય છે એવું સમજાવો. ઝેર પીવડાવવામાં આવે છે વિશ્વની ભૂમિ અખંડ છે તેને રાજકાર(૪) ધર્મપરાયણ મનુષ્યો તથા ધર્મગુરુઓની મશ્કરી કરે ણીઓએ ખંડિત કરી છે. લોકોને એનું ભાન થશે ત્યારે રાષ્ટ્રીય સીમાએ અને મેટા માણસેની નાની વાત કહી પ્રજાને તેમની તરફ ભૂંસાઈ જશે.. આદર તડો. તેમના ઉપર જરૂર પડયે બેટા પ્રહારો કરીને સમાજ આટલું જ બસ છે. ૨જનીશજી શું છે, એમની વિચારશ્રેણી શું છે, અને શું કરવા માંગે છે એ વિશે વધુ કહેવાની જરૂર નથી. ઉપરની એમની અસર તેડે. સામ્યવાદના નામે લોકો ભેગા થતા નથી અને તેથી તેઓ સામ્ય(૫) ધાર્મિક સ્થાને બિનજરૂરી છે અને સમાજની સંપત્તિને વાદના નામને ઉપયોગ કરતા નથી, બલ્ક તેઓ રશિયન છાપ સામ્યદુર્ભાય છે એવું ખૂબીથી સમજાવે. વાંદની શેરી ટીકા પણ કરે છે. પ્રજાએ ભ્રમમાં રહેવા જેવું નથી. (૬) નીતિના સનાતન મૂલ્ય ઉપર આકરા પ્રહારો કરો અને રજનીશજીને તેમના સાચા રંગમાં ઓળખી લેવાની જરૂર છે. આ મુલ્યને કારણે જ સમાજ પ્રગતિ કરી શકતા નથી એવું પ્રજાને સુરેશ વકીલ
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy