________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ). પધથની કલ્પના કરી છે, તેને પણ ષ દ્રવ્યમાં સમાવેશ થાય છે, નવ તત્ત્વને પણ ષ દ્રવ્યમાં સમાવેશ થાય છે. વેદાન્ત મત પ્રરૂપકે વસ્તુ ; કૃણ એમ કહી એક બ્રહ્મ વિના અન્ય વસ્તુને અપલાપ કરે છે, તે તેમની ભૂલ છે. તે સંબંધી ઘણી ચર્ચા છે, તે અન્ય ગ્રંથથી જોઈ લેવી.
એમ છ દ્રવ્ય અનાદિ કાળથી છે, તેનું સાતનયથી યથા તથ્ય જ્ઞાન કરવું. અને એ ષ દ્રવ્ય ઉપર સહભંગીને અવતાર કર. તથા ચાર નિક્ષેપાથી દ્રવ્યનું ગુરૂગમ દ્વારા જ્ઞાન કરવું. ટ્રવ્યાનુયોને જરા જરા માતામચાર આ પ્રથમ વાક્યાર્થથી એમ સૂચવ્યું કે ધ્યાની પુરૂ દ્રવ્યાનુયોગથી આત્મ ધ્યાન કરે છે. દ્રવ્યાનુયેગના જ્ઞાનવિના, આત્મ ધ્યાન થઈ શકતું નથી, માટે જે ભવ્ય પુરૂષોને ધ્યાનેચ્છા પ્રવર્તતી હોય, તેમણે દ્રવ્યાનુગ સ્વરૂપ જ્ઞાન સંપ્રાપ્ત કરવું. આત્માથી પુરૂ દ્રવ્યાનુયેગથી આત્મધ્યાન કરે છે, અને ચરણાનુગ દ્વારા ચરિત્ર માર્ગનું સમ્યગરીત્યા પરિપાલન કરે છે. વ્યવહાર ચરિત્ર અંગીકાર કરી, ચારિત્ર મેહનીય કર્મને પરાજય કરવા ભવ્ય પુરૂ સદાકાળ પ્રયત્ન કરે છે.
પિતાના સ્વરૂપની અંતર દ્રષ્ટિથી શુન્યતા વર્ત, અ
સ્વસ્વરૂપને ઉપગ હેય નહીં, અને બાહ્ય દ્રષ્ટિથી અશ્વની પેઠે ડાકડમાલ ચલવી પિતાને ધમ માને અને
For Private And Personal Use Only