Book Title: Pind Niryukti Parag
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Muktabai Agam Mandir
Catalog link: https://jainqq.org/explore/005752/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Hश्रीमती पिंडनियुकिंतना છે.ઈ છે. OTOROLERO Imun - લેખક - પ.શ્રીનિત્યાનંદવિજયજી મહારાજ oooooooooooooooooooooooooooooooooooo Page #2 -------------------------------------------------------------------------- ________________ જે નમ:.. શ્રી ગણેશ્વરાર્થનાથા નમ: [શ્રી આત્મ-કમલ-દાન-પ્રેમ-જબૂસૂરિજી જૈન ગ્રંથમાળા-પ૧] LI લંss...S ૭ ww.y es - : સં...૫.દક : | સર્વાધિકસંખ્યશ્રમણ સાથધિપતિ સિદ્ધાંતમહોદધિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટપ્રભાવક આંગમપ્રજ્ઞ પ્રવચનપટુ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય જંબુસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન– તે પૂજ્ય મુનિરાજ શ્રી નિત્યાનંદવિજયજી મહારાજ તે y), વીર સંવત ૨૪૯૨ ટ, ( વિક્રમ સંવત ૨૦૨૨ }મૂલ્ય: સદુપયેગ{ આકૃતિ પહેલી પ્રતિ ૧૦૦૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : આર્યશ્રી જબૂસ્વામી જૈન મુક્તાબાઈ આગમમંદિર ડાઈ (વડોદરા) ? સંપૂર્ણ દ્રવ્ય સહાયક : સ્વ. શેરદલાલ શેઠશ્રી જેશીંગભાઈ કાલીદાસ ટ્રસ્ટ C/o. શ્રી મનુભાઈ જેશીંગભાઈ “શારદ' ત્રણબત્તી, અમદાવાદ ૭ પ્રકાશક ઉપર ૬૦ પૈસા મોકલવાથી ભેટ મોકલાશે. મુક : અમરચંદ બેચરદાસ મહેતા શ્રી બહાદુરસિંહજી પ્રી. પ્રેસ, પાલીતાણા (સૌરાષ્ટ્ર) Page #4 -------------------------------------------------------------------------- ________________ સ્વ. સકલાગમરહસ્યવેદી શાસનમાન્ય સુવિહિતશિરોમણી પૂ૦ , પા. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય દાનસૂરીશ્વરજી મહારાજ સાહેબના સુવિહિત શિષ્યરત્ન પટ્ટપ્રભાવક 63 ) Sછo 06). OPP. પૂજવUાદ આચાર્ય ભગવંત છે કે ED . શૌમgotવપ્રેમસૂરીશ્વરજી મહારાજ. 1િ ) Ty. દશtતલાલ દોશી Page #5 -------------------------------------------------------------------------- ________________ પૂ. પા. તપાગચ્છાધિરાજ સિ દ્વાંતમહોદધિ સુવિહિતશિરેમણિ શ્રી ૧૦૦૮ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના સુવિહિત શિષ્યરત્ન પટ્ટપ્રભાવક પૂ. પા. શાસનપ્રભાવક સૂરિમંત્રસમારાધક આગમપ્રજ્ઞ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજંબુસૂરીશ્વરજી મહારાજ, Page #6 -------------------------------------------------------------------------- ________________ GLADSTE પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજયજ ખૂસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ના પૂજ્ય પુ. મહારાજશ્રી જય'તવિજયજી ગણિવર પૂજ્ય મુનિરાજ શ્રી દેવભદ્રવિજયજી પૂજ્ય મુનિરાજ શ્રી સિદ્ધાચલવિજયજી પૂજ્ય મુનિરાજ શ્રી હરિષણવિજયજી પૂજ્ય મુનિરાજ શ્રી મહાશાલવિજયજી મહારાજોના વર્ષીતપની તપશ્ચર્યાં નિમિત્તે તથા પૂજ્ય શાંતમૂર્તિ સરલસ્વભાવી દીધું ચારિત્રી તપસ્વીપ્રવર્તિની સાધ્વીશ્રી કલ્યાણશ્રીજી [ડભાઇવાળા] ની અનેકવિધ મહાતપશ્ચર્યાએ નિમિત્તે સાદર ભેટ.... સવત ૨૦૨૨ વૈશાખ સુદ ૩ (અક્ષયતૃતીયા) Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પૃષ્ઠ નં. : * 10 વિષય પ્રાસંગિક નિવેદન ... જીવન-ઝરમર પિડિકા ... ગષણ એષણું દ્રવ્યગષણનું દષ્ટાંત ... ભાવગષણાનું દષ્ટાંત - ગ્રહણએષણ - દ્રવ્ય એષણનું દષ્ટાંત ... ભાવગ્રહણુએષણ માસએષણ સચિતના નવ પ્રકારે .. પૃથ્વીકાયપિંડ અકાયપિંડ અગ્નિકાયપિંડ વાયુકાયપિંડ વનસ્પતિકાયપિંડ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉસિનિય, પચે ભાવપિંડ .... પ્રશસ્ત ભાવપિંડના પ્રકારે અપ્રશસ્ત ભાવપિંડના પ્રકારે ગમના મેળ દોષો ... : : : : : : : : : : : : : : : : : : પડ : : : Page #8 -------------------------------------------------------------------------- ________________ વિષય ૧ આધામ ઢાષ... આધાકમ ના એકાર્થિક નામે સયમસ્થાનનું સ્વરૂપ સ્થાન આધાકમ ના દશ દ્વારા : ૫ : ... ૧ કઇ વસ્તુ આધાકર્મી બને ? દૃષ્ટાંત સવાસ સવાસ દૃષ્ટાંત ... ... : : : ... ... ... ... ... : : 400 .en ...૩૯ ૪. ૪૩ ૪૫ કૃત અને નિતિનું સ્વરૂપ ૨ કાના માટે બનાવેલું આધાકર્મી કહેવાય ?... સાધર્મિકના બાર પ્રકારો સાધર્મિકનું વિસ્તારથી સ્વરૂપ અને તેમાં કલ્પ્ય અકલ્પ્યપણું ૪૮ ૩ કયા ક્યા પ્રકારે વાપરવાથી આધાકમ અંધાય ? ... • ૪૫ ૧ પ્રતિસેવના-દ્રષ્ટાંત ૨ પ્રતિશ્રવણા-દૃષ્ટાંત : ... અનુમાદના દૃષ્ટાંત ૪ આધાકમ` કેવા જેવું છે? દૃષ્ટાંત ૫ આધાકમ વાપરવામાં ક્યા ક્યા દેશેા છે ? દૃષ્ટાંત ... પૃષ્ઠ નં. ૨૮ ... : : ... ... ... E ... ... ... ૪ પ }} }છ '૭૦ 200 .. ૭૦ ... ૭૫ ૬ આધાકર્મી આહાર આપવામાં કયા કયા દાષા છે? ... ૭૮ ૭ આધાકમ જાણવા કેવી રીતે પૂછ્યું ? ૮ ઉપયાગ રાખવા છતાં કેવી રીતે આધાકમ`તુ. ગ્રહણ થાય ? ૮૧ ૯ ગૃહસ્થના છળથી આધાકર્મી ગ્રહણ કરવા ...૭¢ છતાં નિૌષતા વી રીતે દૃષ્ટાંત ૧૦ શકા—સમાધાન 800 ૨૮ ૩૨ ૩૩ ૩૮ 020 ... ૮૨ ૮૩ e} Page #9 -------------------------------------------------------------------------- ________________ . ૧૦૧ વિષય ૨ દેશીક દેાષ .... .. વિભાગ શિકના બાર ભેદે. બાર ભેદમાં અવાંતર ભેદો ... ઓઘ શિકનું સ્વરૂપ ” દષ્ટાંત ... સાધુને કયું ક૯પે અને કયું ન ૩ પ્રતિક છેષ ... ઉપકરણ બાદરપૂતિ . ... ભોપાન છે •• સૂમપૂતિ » બાદરપૂતિની શુદ્ધિ કયારે થાય છે. ૪ મિષ ૫ સ્થાપનાકાષ . દષ્ટાંત ૬ પ્રાથતિકાદેવ .... ૭ પ્રકરણષ • પ્રકાશ કરવાના પ્રકાર ૮ કીતષ ... આત્મ દ્રવ્યક્રત - આત્મ ભાવકીત .. પરદવ્યદીત -પરભાવીત-દષ્ટાંત... ૯ પ્રાચિત્યાષ ... લૌકિક દષ્ટાંત . લેત્તર પ્રામિત્ય - ૧૫ • ૧૧૧ • ૧૧૩ • ૧૧૫ ૧૧૬ Page #10 -------------------------------------------------------------------------- ________________ . ૨૪ - ૧૨૫ . ૧૯ - ૧૦૦ • ૧૧ , ૧૩૪ વિષય . ૧૦ પરાવર્તિતષ - દૃષ્ટાંત લોકોત્તર પરાવર્તિત ૧૧ અભ્યાહતદેષ • • અનાચીણુના આઠ પ્રકારો .. બીજા ગામથી લાવવાના પ્રકારો.. ગામમાંથી લાવવાના પ્રકારો ... દષ્ટાંત છે. • ગામમાંથી કેવી રીતે આપી જાય? તેનું આચીર્ણ અભ્યાહત ૧૨ ઉભિન્નદોષ .• - ઢાંકેલી વસ્તુ ખેલીને આપવામાં રહેલા દે ૧૩ માલાપહતદોષ દષ્ટાંત ' . . . ૧૪ આચ્છઘાષ ... છઘદાજ • • દષ્ટાંત આ છે ભિક્ષા લેવામાં થતા અનર્થે ૫ અનિસૃષ્ટદેષ • • સાધારણ અનિવૃષ્ટનું ઉદાહરણ... સાધારણ અને ભજન અનિષ્ટમાં ફરક છે. ૧૬ અધ્યવપૂરકદષ. . . • મિશ્રદોષ અને અધ્યપૂરક દોષમાં ફેર શે.. મિશ્ર અને અથવપૂરકની ઓળખાણ વિધિટિ અને અવિશધિકાટિ - ૧૭૮ • ૧૪૧ •, It ( ૧૪૮ - ૧૫૦ - ૧૫૧ • ૧૭ re or • ૧૫૮ રાધિકાટ - Page #11 -------------------------------------------------------------------------- ________________ • ૧૬૧ .. ૧૬૩ ૧૬૫ ૧૬૮ ... ૧૬૮ ... ૧૭૧ '. ૧૭૫ : ૮ : વિષય વિવેકના ચાર પ્રકારો અશુદ્ધ (વિશેધિકેટિ) આહાર ત્યાગ કરવાનો વિધિ વિશોધિકાટિના ૯-૧૮ આદિ પ્રકારે .. ઉત્પાદનોના દોષો .. ઉત્પાદનાના ચાર નિક્ષેપો ... અપ્રશસ્તના સોળ પ્રકારે . ૧ ધાત્રીપિંડ દોષ .. . • સાધુ ધાત્રીપણું કેવી રીતે કરે ? દષ્ટાંત.... • - • ૨ દૂતીપિંડ દોષ ... ... દૂતીપણુના પ્રકારે લેટેત્તર ગુપ્ત દૂતીપણું કેવી રીતે દષ્ટાંત ૩ નિમિત્તપિંડ દોષ દષ્ટાંત ૪ આજીવિકાપિડ દેષ દષ્ટાંત ૫ વનીપક દોષ • ૬ ચિકિત્સાપિંડ દેષ ૭ પિંડદાષ - : દષ્ટાંત ૮ માનપિંડદેાષ - ૧૫ ... ૧૭૬ ૧૭૬ • ૧૭૯ - ૧૭૯ ૧૮૩ ' ' ૧૮૮ o, ૧૦. ૧૯૦ - ૧૯૩ ૧૯૩ વેતાંગુલી આદિ છ પુરુષના દષ્ટાંત - ૧૯૬ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ' વિષય ૯ માયાપિંડદોષ .... દષ્ટાંત ૧૦ ભપિડદોષ . દષ્ટાંત ૧૧ સંતવપિંડદોષ ૧૨ વિદ્યાપિંડદોષ, ૧૩ મંત્રપિંડદોષ વિદ્યાપિંડ ઉપર દષ્ટાંત મંત્રપિંડ ઉપર દષ્ટાંત ૧૪ ચૂર્ણપિંડદોષ, ૧૫ ગપિંડદેષ, ૧૬ મૂલકર્મપિંડદોષ ચૂર્ણપિંડ ઉપર દષ્ટાંત ગપિંડ ઉપર દષ્ટાંત મૂલકમર્પિઠ ઉપરના દષ્ટાંતો .. એષણા • • • ગ્રહણ એષણ ... અપ્રશસ્ત ભાવપિંડના દશ પ્રકારો ૧ શકિતદોષ • ભિક્ષા ગ્રહણ કરવામાં થતજ્ઞાનની પ્રમાણતા. ૨ ઍક્ષિતષ .. • ૩ નિક્ષિપ્તષ ... - ચતુભગી તથા ભેદ નિક્ષિતના વિધ્યાત આદિ સાત પ્રકારો ૪ પિહિતદેષ . ૫ સંસ્કૃતષ . ૨ ૩૩ • ૨૩૫ ૧૩૯ ૨૪૧ ૪૩ ૨૪૩ - ૨૫૫ Page #13 -------------------------------------------------------------------------- ________________ : ૧૦ : વિષય ૫૪ નં. ૬ દાયકાષ ... ૫૮ ૭ ઉત્મિશ્રદેષ • - ૨૭૩ ૮ અપરિણતદેાષ ... * ૨૭૭ ૯ લિપ્રદેષ - ર૭૯ ૧૦ છદિતષ ... આજ્ઞાભંગ આદિ છ દેશે ... નીચે છાંટો પડે તે કેવા દે સજાય તે ઉપરનું દષ્ટાંત ગાસએષણ • • મસ્યનું દષ્ટાંત ... અપ્રશસ્ત ભાવગ્રાસએણુ •• ૧ સંયોજનાદેાષ ... - • ૨૯૩ સયાજના કરવાથી થતાં દોષ .. - ૨૯૪ ૨ પ્રમાણદોષ .. ૨૯૫ ઉદરકુફ્ફટી-ગલમુકુટી-ભાવકક્કી * ૨૯૬ હિતકારી અને અહિતકારી આહારનું સ્વરૂપ મિતઆહારનું સ્વરૂપ • - ર૯૭ પ્રકામ આદિ દેશે ... ૩ અંગારદોષ ૪ ધૂમ્રષ - ૫ કારણદોષ .. ••• દેના વિભાગ .• ૩૦૫ ઉપસંહાર • ૩૦૭ પિંડનિયુક્તિ પરાગની મૂલ ગાથાઓ 29 ૨૦૧ . ૩૧૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રા...સંગિક અનંત ઉપકારી શ્રી જિનેશ્વર ભગવતેએ મોક્ષને માર્ગ બતાવ્યું. મોક્ષ મેળવવાને ઉપાય દર્શાવ્યું અને ભવ્યજીને મોક્ષના સુખમાં મહાલતા કરી દીધા. સંસારવર્તિ સઘળાં છ એક માત્ર સુખની અભિલાષા રાખે છે, સુખ મેળવવા માટે ફાંફા મારે છે છતાં સુખ મળતું નથી. સુખ કયાંથી મળે? સંસારમાં સુખ છેજ કયાં? સુખ હેય તે મળેને? પગલિક સુખ એ સાચું સુખ નથી, પણ આત્માના મૂળ સ્વરૂપની પ્રાપ્તિ (એટલે આત્માની સાથે લાગેલા કર્મોને સર્વથા નાશ થવાપણ ) માં સાચું સુખ રહેલું છે. આસન્નઉપકારી ચરમતીર્થાધિપતિ શ્રી મહાવીરસવામી ભગવતે પિતાના કેવળજ્ઞાનમાં જગતના છની કરૂણ સ્થિતિ નિહાળી અને પ્રભુએ જાના કલ્યાણ માટે સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રને માર્ગ સાચા સુખના ઉપાય તરીકે જણાવ્યું. સમ્યગદર્શન અને સમ્યગૃજ્ઞાન પામવા છતાં જ્યાં સુધી સમ્યચારિત્રની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી શાશ્વત સુખ પ્રાપ્ત થઈ શકતું નથી. સમ્યગચારિત્રનું પાલન મનુષ્યદેહથી જ થઈ શકે છે. મનુષ્યદેહ વગર સમ્યગુચારિત્રની સાધના થઈ શકતી નથી અને ચારિત્રની સાધનામાં સાધુને નિર્દોષ આહાર વગેરે પ્રધાનહેતુ છે એટલે જ શાસ્ત્રકાર મહર્ષિઓએ જણાવ્યું છે કે'अहो जिणेहिं असावजा वित्ती साहूण देसिआ। मुक्खसाहण દેરાણ લgણ વાળા ” સાધુનું શરીર મોક્ષમાર્ગની આરા Page #15 -------------------------------------------------------------------------- ________________ : ૧૨ : ધનામાં સહાયક હેવાથી તેને ટકાવવું જોઈએ, તે શરીરને ટકાવવા માટે શ્રી જિનેશ્વર ભગવતેએ પાપ વગરને-નિર્દોષ આહાર ગ્રહણ કરવાનું જણાવ્યું છે. જે દોષરહિત આહારાદિથી શરીરનું પેષણ કરવામાં ન આવે અને કારણ વગર પણ દોષવાળા આહારથી શરીરનું પોષણ કરવામાં આવે તો તે શરીર સમ્યફચારિત્રના પાલનમાં સાધનભૂત થવાને બદલે આત્માને દુર્ગતિમાં લઈ જવાના કારણભૂત બની જાય. માટે જ્ઞાની ભગવતેએ સાધુને છ કારણે એ દોષરહિત આહાર લેવાનું ફરમાવ્યું છે. મુનિએ આરંભને ત્યાગ કરેલ હોવાથી પિતે આરંભ કરે નહિ, આરંભ કરાવે નહિ અને આરંભ કરનારની અનુમેદના પણ કરે નહિ. એટલે શરીરને ટકાવવા અને ચારિત્રની આરાધના કરવા માટે ગૃહસ્થ પાસેથી નિર્દોષ આહાર મેળવ અનિવાર્ય છે. કયે આહાર કઈ રીતે નિર્દોષ ગણાય તેનું નિરૂપણ અનેક ગ્રંથમાં સુપ્રસિદ્ધ થયેલ છે. શ્રી ગણધર ભગવંતએ દ્વાદશાંગીની રચના કરી છે. તેમાં બારમું અંગ દષ્ટિવાદ. તે દષ્ટિવાદના પાંચ અંગો છે. ૧ પરિકમ સાત પ્રકારે, ૨ સૂત્ર બાવીસ પ્રકારે, ૩ પૂર્વગત ચૌદ પ્રકારે, ૪ અનુયે બે પ્રકારે અને ૫ ચૂલિકા ત્રીસ પ્રકારે છે. ત્રીજુ અંગ જે પૂર્વગત તેના ચૌદ પ્રકારે છે. તેમાંના નવમા પ્રત્યાખ્યાન પ્રવાદ નામના પૂર્વમાં નિર્દોષ આહાર દોષિત આહાર વગેરેનું વિશદ રીતે વર્ણન કરેલું છે. તે નવમાં પૂર્વમાંથી ચૌદ પૂર્વને ધારણ કરનાર શ્રુતકેવળી શ્રી શય્યભવસૂરિજી મહારાજે પિતાના પુત્રમુનિ શ્રી મનકમુનિના કલ્યાણ અથે સાધુ આચારને Page #16 -------------------------------------------------------------------------- ________________ : ૧૩ : જણાવનાર શ્રી દશવકાલિક સૂત્રની સુંદર રચના કરેલી છે. તેના પાંચમા પિંડેષણ નામના અધ્યયનને અનુલક્ષીને ચૌદ પૂર્વધર શ્રુતકેવલી ભગવંત શ્રી ભદ્રબાહુસ્વામિજીએ ૬૭૧ પાકૃત ગાથાબદ્ધ શ્રી પિંડનિર્યુક્તિ ગ્રંથની રચના કરેલી છે. જે પિંડનિર્યુક્તિ ગ્રંથ હાલના પીસ્તાલીસ આગમ ગ્રંથમાં મૂલ આગમગ્રંથ તરીકે સ્થાન પામેલ છે અને પાંચમા આરાના છેડા પર્યત જ્યાં સુધી સાધુધર્મ રહેશે ત્યાં સુધી આ ગ્રંથ મહત્ત્વનું સ્થાન મેળવી રહેનાર છે. આ પવિત્ર આગમગ્રંથ ઉપર પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મલયગિરિજી મહારાજે સંસ્કૃત ભાષામાં ૭૦૦૦ શ્લેક પ્રમાણ ટીકાની રચના કરેલી છે, તથા શ્રી પિંડનિર્યુક્તિ” ગ્રંથના દેહનરૂપ શ્રી જિનવલ્લભગણિએ “શ્રી પિંડવિશુદ્ધિ' નામના ગ્રંથની પાકૃત ૧૦૩ ગાથાની રચના કરેલી છે, તેના ઉપર સં. ૧૧૭૬ માં શ્રી યદેવસૂરિજી મહારાજે સંસ્કૃત ભાષામાં ૨૮૦૦ કલેક પ્રમાણ લઘુ ટકા તથા સં. ૧૧૭૮ માં શ્રી ચંદ્રસૂરિજી મહારાજે સંસ્કૃત ભાષામાં ૪૪૦૦ શ્લોક પ્રમાણ ટિકા, સંવત ૧૨૫ માં શ્રી ઉદયસિંહસૂરિજી મહારાજે સંસ્કૃત ભાષામાં ૭૦૩ કલોક પ્રમાણ દીપિકાની રચના કરેલી છે, ઉપસંત શ્રી અજિતદેવસૂરિજી મહારાજે દીપિકા, શ્રી સંગદેવ ગણિએ બાલાવબોધ, તથા અજ્ઞાતકર્તકની એક અવસૂરિ, એમ અનેક રચનાઓ થએલી છે. પિંડવિશુદ્ધિને માત્ર ગાથાઓ સાથેને ભાવાનુવાદ ગુજરાતી ભાષામાં પૂજ્ય મુનિરાજ શ્રી માનવિજયજી મહારાજે (હાલ-પંન્યાસ ) સંવત ૧૯ માં લખેલ પ્રસિદ્ધ થયેલ છે. આ રીતે આ ગ્રંથ પૂજ્ય સાધુસાધ્વીજીઓ માટે એક પરમ આલંબનરૂપ થઈ રહ્યો છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ : ૧૪ : 6 વિશેષમાં અમેએ શ્રી પિડનિયુક્તિગ્રંથ અને શ્રી પિ’ડવિશુદ્ધિગ્રંથને અનુસાર ખાળ જીવાને વિશેષ ઉપકારક થાય તે માટે ખડ઼ે વિસ્તાર નહિ તેમ બહુ સંક્ષેપમાં નહિ તે રીતે સરળ ગુજરાતીમાં · શ્રી પિડનિયુક્તિ પરાગ નામના આ ગ્રંથ તૈયાર કરેલ છે. આ ગ્રંથમાં અન્ને ગ્રંથામાંથી થઈને ૧૦૭ ગાથાએ લીધી છે. તે તે ગાથા ક્યા ગ્રંથની કઈ ગાથા છે, તે માટે શ્રી પિડનિયુક્તિની ગાથા નીચે (પિ નિ ) અને શ્રી પિડવિશુદ્ધિની ગાથા નીચે (પિ. વિ.) લખી ગાથાના નખર દર્શાવેલ છે. • ચારિત્રધર્મની પુષ્ટિ માટે નિર્દોષ આહાર લેવાનું જણાવેલ છે. જો તેવા નિર્દોષ આહારથી ચારિત્રધમ ની પુષ્ટિ થતી ન હોય તે આહાર લેવાનું પ્રત્યેાજન નથી. કહ્યું છે કે ‘ હરૢતે ખ્વતે साधुः, साधुरेव न लभ्यते । अलब्धे तपसो वृद्धिर्लब्धे तु प्राणધાળમ્ ।’ ગોચરી કરતાં જે શુદ્ધ આહાર મળી જાય તે સારૂં છે અને ન મળે તે પણ સારૂ જ છે કેમકે ન મળે તે તપની વૃદ્ધિ થાય અને મળે તે પ્રાણાનું ધારણ થઈ શકે. અર્થાત્ મળે તે સંયમવૃદ્ધિ અને ન મળે તે તપે વૃદ્ધિ સ'સારનેા ત્યાગ કરી સયમજીવન સ્વીકાયુ એટલે સાધુએ સઘળાં સાવદ્યાગાના ત્યાગ કર્યાં છે. શરીરને ટકાવવા માટે આહારની જરૂર પડે તેા ઉદ્ગમ, ઉત્પાદના અને એષણાના ઢાષાથી રહિત આહાર મેળવવા માટે મુનિએ યત્ન કરવાના છે. ઉદ્ગમ અને ઉત્પાદનાની પરીક્ષા ગવેષણા દ્વારા થઈ શકે છે. એષણાની પરીક્ષા ગ્રહણુ એષણાથી થઈ શકે છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ : ૧૫ : સંજનાદિ પાંચ દ ની પરીક્ષા ગ્રાસ એષણાથી થઈ શકે છે. પિંડનિયુક્તિ ગ્રંથમાં મૂલ ગ્રંથકારે દ્વાર ગાથામાં આઠ અધિકાર કહ્યા છે. ૧. ઉગમ, . ઉત્પાદન, ૩. એષણ, ૪. સજના, ૫. પ્રમાણ, ૬. અંગાર, ૭. ધૂમ્ર અને ૮. કારણ જ્યારે આ અધિકારોને ટીકાકાર શ્રી મલયગિરિજી મહારાજે ઉદ્દગમના સેળ, ઉત્પાદનના સેળ, એષણુના દશ એમ ગેચરીના બેતાલીસ દે તથા સાજના, પ્રમાણ, અંગાર, ધૂમ્ર અને કારણ આ (પાંચના) પાંચ માંડલીના દેશે એમ ૪૭ દેશે કહેલ છે. તે સાધુ સમાજમાં ગોચરીને ૪૨ દેશે અને માંડલીના ૫ દે તરીકે પ્રસિદ્ધ છે. ઉદ્દગમના સેળ દેશે ગૃહસ્થથી લાગે છે. ઉત્પાદનના સેળ દેશે સાધુથી લાગે છે. એષણાના કશ દે સાધુ અને ગૃહસ્થથી લાગે છે. માંડલીના પાંચ દે સાધુને ગોચરી વાપરતા લાગે છે. - આથી સાધુએ ઉદ્દગમના મેળ દેશે અને ઉત્પાદનના સેળ દેશે એમ બત્રીસ દે ટાળીને શુદ્ધ આહારની ગષણ-તપાસ કરવી જોઈએ, એષણના દશ દોષ ટાળીને ગ્રહણએષણા-આહારગ્રહણ કરે જોઈએ અને માંડલીના પાંચ દે ટાળીને ગ્રાસએષણ-આહાર વાપરવું જોઈએ. આ રીતે શુદ્ધ આહાર દ્વારા શરીર ટકાવવું જોઈએ, પણ દોષિત આહારથી શરીરને ટકાવવાની લેશ પણ ઈચ્છા કરવી ન જોઈએ. Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થકર ભગવતેએ કહ્યું છે કે “સંયમની આરાધનામાં શરીર ટકી રહે તે માટે સાધુએ નિર્દોષ આહાર ગ્રહણ કરે જોઈએ, પણ શરીરના બળ, રૂપ, કાંતિ વધારવા માટે આહાર ન લે.” વર્તમાનમાં સાધુ-સાધ્વીજીઓમાં પિંડશુદ્ધિ અંગેનું જ્ઞાન જોઈએ તેવું સંતેષકારક જોવામાં આવતું નથી. કેટલાકે પિંડ નિયુક્તિ, પિંડવિશુદ્ધિ આદિ ગ્રંથને અભ્યાસ કરવા છતાં દોષ પ્રત્યે ઉપેક્ષાભાવ જોવામાં આવે છે, ત્યારે આશ્ચર્ય થાય છે કે “સુદુર્લભ મનુષ્ય ભવ તેમજ સંયમને પામીને શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞા (દોષિત આહાર ન લેવાય ) જાણવા છતાં શુદ્ધપિંડની ગવેષણ કરવામાં થોડું કષ્ટ સહન કરવાને બદલે દેશ પ્રત્યે ઉપેક્ષાભાવ જોવામાં આવે છે. જો કે કેટલાક મહાનુભાવ સાધુ-સાધ્વીજીએ શુદ્ધપિંડની ગવેષણ કરી, શુદ્ધ આહાર વાપરવામાં ઉદ્યમવંત છે. પણ તેમની સંખ્યા અલ્પ પ્રમાણમાં છે. આજે અનેક આત્માએ સંસારને ત્યાગ કરી ગુરુ મહારાજના ચરણમાં સંયમજીવનને સ્વીકાર કરે છે. તેઓને ચારિત્ર-દીક્ષા આપવામાં આવે છે, પરંતુ દીક્ષા આપ્યા પછી પિતાની નિશ્રામાં આવેલા આત્માનું અધઃપતન થાય નહિ આત્માનું કલ્યાણ થાય તે માટે જે ધ્યાન આપવું જોઈએ, જ્ઞાન આપવું જોઈએ, સંયમની શુદ્ધ આરાધના માટે પ્રેરણા કરવી જોઈએ તેના બદલે તે પ્રત્યે દુર્લક્ષ સેવાતું જોવામાં આવે છે આખા સંયમને જેના ઉપર આધાર છે તે આહારની શુદ્ધિ માટેનું પુરું જ્ઞાન આપ્યા સિવાય ઝેળી પાત્રો તર૫ણી આપી Page #20 -------------------------------------------------------------------------- ________________ દઈ, “જાઓ, ભિક્ષા લઈ આવો.” આ સ્થિતિ ઘણું સ્થળે પ્રવર્તતી રહેલ છે તે શોચનીય છે, કારણ કે હજુ જેને ગોચરી કેમ લેવી, કેટલી લેવી વગેરેનું જ્ઞાન અને અનુભવ ન મળે હોય તે નૂતન સાધુ-સાધ્વી કે આહાર લઈ આવે તે સહેજે સમજી શકાય એમ છે. આ રીતે લેવામાં આવતા આહાર આદિની પ્રવૃત્તિ જોઈને ગૃહસ્થ કેટલે ધર્મ પામે? તે સ્વયં વિચારવાનું છે. કહેવત છે કે “જે આહાર તે ઓડકાર, તે મુજબ જે શુદ્ધ આહાર વાપર્યો હોય તે સંયમનું પાલન સુનિર્મલ બને, જ્યારે દેષિત આહારથી આત્મામાં અનેક દૂષણને પ્રસંગે ઉપસ્થિત થવા સંભવ ગણાય. આ કારણથી જ ગચ્છાધિપતિ સંઘસ્થવિર વાત્સલ્યવારિધિ સિદ્ધાંતમહેદધિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબે શાસ્ત્રીય કથનાનુસાર આહારશુદ્ધિ પિતાના જીવનમાં એ પ્રકારે ઓતપ્રેત રીતે અપનાવેલી છે કે જે તેઓશ્રીની સાધના હાલના કાળમાં અનુકરણીય અને પ્રેરણાદાયક છે. તેઓશ્રી પિતાના શિષ્ય પ્રશિષ્યોને પ્રથમ શ્રી ઘનિર્યુક્તિ, શ્રી પિંડનિર્યુક્તિ, શ્રી દશવૈકાલિક, શ્રી ઉત્ત રાધ્યયન સૂત્ર આદિને અભ્યાસ કરાવે છે. (આ ગ્રંથનું જ્ઞાન પિતે આપે–અપાવે છે) અને તેને અમલ કરાવવા માટે પણ સતત કાળજી રાખી વારંવાર પ્રેરણા પણ આપે છે. . શ્રી પિંડનિર્યુક્તિ આદિ પિંડની શુદ્ધિ માટેના ગ્રંથ સંસ્કૃત ભાષામાં હોવાથી તેનું અધ્યયન બધા સાધુ-સાધ્વી કદાચ ન કરી શકે, તેથી તેમને પણ લાભ થાય એ હેતુથી સરળ ગુજરાતી ભાષામાં આ ગ્રંથ તૈયાર કરવા યત્ન કરેલ છે Page #21 -------------------------------------------------------------------------- ________________ : ૧૮ : જેથી પિંડના દેનું જ્ઞાન સંપાદન કરી દેષિત આહારને ત્યાગ કરી, સૌ નિર્દોષ આહાર ગ્રહણ કરવામાં ઉદ્યમવંત બને અને સુંદર રીતે સંયમધર્મનું પાલન કરી કર્મને ક્ષય કરી મોક્ષ સુખને પ્રાપ્ત કરનારા બની શકે. આ ગ્રંથનું સૂત્ર અને અર્થથી જ્ઞાન જેમ સાધુ-સાધ્વીને ઉપગી છે તેમ શ્રાવક-શ્રાવિકાઓને પણ આ ગ્રંથના અર્થનું જ્ઞાન પણ આવશ્યક છે–ઉપયોગી છે. જેથી શ્રાવક-શ્રાવિકાઓ નિર્દોષ આહાર આદિથી પૂજ્ય સાધુ-સાધ્વીજીઓની ભક્તિ સારી રીતે કરી શકે. “રાજનો પુલ કુત્તો ગરબો ચ =मेण अटुपवयणमायाओ सिक्खइ, उक्कोसेण सुत्तत्थेहिं जाव छज्जीव. જિય, રથો સિબગથળં, પુળો સુરો વિ .” શ્રાવક સૂત્ર અને અર્થથી અષ્ટપ્રવચનમાતાને શિખે, ઉત્કૃષ્ટથી દશવૈકાલિકના ચેથા અધ્યયન છ જવનિકા સુધી સૂત્ર અને અર્થથી ભણે, પાંચમું પિંડેષણ નામનું અધ્યયન માત્ર અર્થથી જાણે પણ સૂત્રથી અભ્યાસ ન કરે. આ “બી પિડનિયુક્તિ પરાગ ગ્રંથ તૈયાર કરવામાં શ્રી પિંડનિર્યુક્તિ સટીક, શ્રી પિંડવિશુદ્ધિની બન્ને ટીકા-દીપિકા અને ભાવાનુવાદ આદિ ગ્રંથની સહાય લીધી છે, તે બદલ તે તે ગ્રંથના કર્તા-સંપાદકેને કૃતજ્ઞભાવે યાદ કરું છું. ગુજ. રાતી ભાષામાં આ ગ્રંથ લખવામાં ગ્રંથકારના આશય વિરૂદ્ધ કે શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય તે તે બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડે અપુ છું. સુજ્ઞજને તેવી ભૂલે બતાવવા કૃપા કરે તે દ્વિતીયાવૃત્તિ વખતે સુધારવાને અવકાશ રહે. Page #22 -------------------------------------------------------------------------- ________________ પૂજયપાદ ઉપકારી મારા ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજયજંબુસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ પૂજ્યની સંસ્કૃપા અને સગેરણાના ફળસ્વરૂપે મેં વાડાશિનેરમાં સંવત ૨૦૨૦ ના ચાતુર્માસમાં આ ગ્રંથ લખવાની શરૂઆત કરી અને ચાતુર્માસ દરમ્યાન લખાણ પૂર્ણ કર્યું. તે આખું લખાણ ઉપકારી પૂજ્ય ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજયજબૂસૂરીશ્વરજી મહારાજ સાહેબને અમદાવાદ શ્રી વિજયદાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિરે મેકલી આપ્યું. શાસનનાં તથા આરાધનાનાં બીજાં અનેક કાર્યોમાં રક્ત હોવા છતાં પિતે કિંમતી સમય કાઢીને સંપૂર્ણ લખાણ બરાબર જોઈ–તપાસી સુધારા-વધારા કરી સંવત ૨૦૨૧ ના મારા પાલીતાણ (આરીસાભુવન) ખાતે ચાતુર્માસમાં મોકલી આપ્યું. તે આખા લખાણની પ્રેસ કોપી કરી. બાદ તેનું મુદ્રણ કાર્ય શરૂ કરવામાં આવ્યું. આ ગ્રંથ લખવામાં સહાયક થનાર સૌને યાદ કરવાનું ભૂલતે નથી. આર્યશ્રી જબૂસ્વામિ જેન મુક્તાબાઈ આગમમંદિર તરફથી પ્રસિદ્ધ થતે આ ગ્રંથ “શ્રી ઓઘનિર્યુક્તિ પરાગ” ગ્રંથની જેમ પૂજ્ય સાધુ-સાધ્વી મહારાજેને ઉપયોગી બનશે અને ખપી .આત્માઓ એને સુંદર લાભ ઉઠાવશે એવી આશા સાથે વિરમું છું. સં. ૨૦૨૨ માગશર સુ. ૧૧ | પૂજ્ય આચાર્ય શ્રીમદ્વિજયજંબુસૂરીશ્વર(મૌન એકાદશી પર્વ) પાદપઘરેણું– આરીસાભુવન પાલીતાણા) નિત્યાનંદવિજય Page #23 -------------------------------------------------------------------------- ________________ | નિ વે ૬ ના આ જંબુસ્વામિ જૈન મુક્તાબાઈ જ્ઞાનમંદિર તરસ્થી શ્રી આત્મ-કમલ-દાન-ગેમ-જંબુસૂરિજી જૈન ગ્રન્થમાલાના ૫૧ મા મણકા તરીકે આ શ્રી પીંડનિયુક્તિપરાગ નામને દલદાર ગ્રન્થ પ્રગટ કરતાં અને અતીવ આનંદ થાય છે. આ ગ્રન્થ પૂ. સાધુ-સાધ્વીજી મહારાજેએ ગૃહસ્થને ત્યાંથી નિર્દોષ ભિક્ષા કેવી રીતે મેળવવી? તેમાં કઈ કઈ રીતે ક્યા કયા દે ઉત્પન્ન થાય છે? શુદ્ધ ગૌચરી લાવીને પણ કઈ રીતે મકાનમાં વાપરવી? કે જેથી સંયમમાં કઈ દેષ ન લાગે, એ વિષયને છે. મૂલ આગમ ગ્રન્થનું ગુર્જર ભાષામાં આ અવતરણ કરેલું છે. એના કર્તા પૂ૦ ઉપકારી આગમપ્રજ્ઞ આચાર્ય ગુરૂદેવ શ્રીમદ્વિજયજબૂસૂરીશ્વરજી મહારાજ સાહેબના વિદ્વાન શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી નિત્યાનંદવિજયજી મહારાજ છે. તેઓ પિતે તપસ્વી ઉપરાંત આવા જ્ઞાન-ધ્યાનરક્ત અને સાહિત્યપ્રેમી છે. ગત વર્ષમાં તેમણે ૩૧ ઉપવાસની તપશ્ચર્યા શ્રી સિદ્ધગિરિજીના ચાતુર્માસમાં શ્રી પર્વધિરાજ પૂર્વે કરી હતી. શ્રી વર્ધમાન તપની ઓળીઓ લગભગ ચાલુ હોય છે. હાલમાં જ તેઓએ ૭૧ મી એળીનું પારણું સુખશાતાથી આરિલાભુવનમાં કર્યું છે. તેમની કસાયેલી કલમથી લખાયેલે આ ગ્રન્થ પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજે Page #24 -------------------------------------------------------------------------- ________________ [: ૨ : આદિને ઘણો જ ઉપયોગી થઈ પડશે, એમાં શંકા નથી. તેમના આ અમૂલ્ય શ્રમ માટે ખરેખર ધન્યવાદ ઘટે છે. પૂજ્ય ઉપકારિ ગુરૂદેવ, સં. ૨૦૨૧ નું ધર્મચાતુર્માસ વિજય. દાનસૂરિજી જ્ઞાનમંદિર અમદાવાદમાં અનેકવિધ ધર્મ આરાધના અને શાસનપ્રભાવનાઓથી સભર સંપૂર્ણ કરી ચાતુર્માસ ઉતર્યો ભાવિક શેઠશ્રી મનુભાઈ જેસીંગભાઈની વિનંતીથી કા. વ. ૬ દિને જ્ઞાનમંદિરથી વિહાર કરી એલીસબ્રીજ ત્રણબત્તી આગળ તેમના નિવાસસ્થાન શારદ બંગલે સપરિવાર પધાર્યા હતા. પૂજ્યશ્રીના શિષ્યરત્ન તિવિંદ પૂ.પં. પ્રવર શ્રી રેવતવિજયજી ગણિવરે ધર્મપ્રેમી ઉદારદિલ શ્રી મનુભાઈને આ ગ્રન્થની ઉપગિતા સમજાવી. એથી પ્રેરાઈને તેઓએ પોતાના પૂ. પિતા શ્રી સ્વ. શેઠશ્રી જેસીંગભાઈ કાળીદાસ ટ્રસ્ટ તરફથી એનું પ્રકાશન કરાવવાની ઈચ્છા પ્રગટ કરી. પરિણામે આ ગ્રન્થ સદર ટ્રસ્ટની સહાયથી અમારી સંસ્થા પ્રગટ કરે છે. આવી સુંદર કૃતભક્તિ સાથે જ્ઞાનદાનને આ ટ્રસ્ટ તરફથી જે લાભ લેવામાં આવ્યા છે, તે બદલ ઉપદેશક પૂજ્ય ગુરૂદેવને, ટ્રસ્ટને અને ટ્રસ્ટના સંચાલક શ્રાદ્ધવચ્ચે શ્રી સારાભાઈ તથા મનુભાઇને પણ આ સ્થલે આભાર માનીએ છીએ. શેઠશ્રી જેસીંગભાઈની પ્રતિકૃતિ તેમજ જીવન પરિચય આ સાથે આપવામાં આવ્યું છે, તે ખાસ જોઈ લેવા વાંચકોને ભમણ છે. આ ગ્રન્થ પૂજ્યશ્રીના શિષ્યરત્ન પૂ. પં. પ્રવર શ્રી જયંતવિજયજી ગણિવર, પૂ. મુનિરાજશ્રી દેવભવિજયજી, પૂ. મુનિરાજશ્રી સિદ્ધાચલવિજયજી, પૂ. મુનિરાજ શ્રી હરિણુવિજયજી તથા પૂ. મુનિરાજ Page #25 -------------------------------------------------------------------------- ________________ L: રે ; શ્રી મહાશાલવિજયજીની વર્ષિતપની આરાધના નિમિત્તે તેમજ પૂજ્ય સાથ્વીરત્ન શાંત તપસ્વીની પ્રવર્તિની શ્રી કલ્યાણશ્રીજી ડાઈવાળાં, જેઓએ સં. ૨૦૨૦ ના ધર્મચાતુર્માસને લાભ સુશ્રાદ્ધવર્ય શ્રી મનુભાઈના મકાનમાં શ્રાવિકા સુશીલાબેન કોઠાવાળાની વસતીમાં આપ્યું હતું, તેમના દીર્ઘચારિત્ર પર્યાયમાં શ્રી વર્ધમાન તપની ઓળીએ અને માસમણાદિ પ્રમુખ અનેક પ્રકારની ઉગ્ર તપશ્ચર્યાઓ આજીવન સેવી રહ્યાં છે, તેની અનુંમદનાર્થે આ ગ્રન્થ જ્ઞાન-દર્શનચારિત્ર અને તપના પ્રેમીઓને સાદર ભેટ ધરવામાં આવે છે. આ સંસ્થાનાં અન્ય પ્રકાશની માફક આ પ્રકાશનને પણ વાંચકવર્ગ સારે લાભ ઉઠાવશે એ શુભેચ્છા સાથે વિરમું છું. પૂ. સાધ્વીજી કલ્યાણ શ્રીજી મહેશ્રીની પ્રતિકૃતિ તેમજ જીવન પરિચય પણ આ સાથે આપવામાં આવેલ છે. પૂજ્યશ્રીની નિશ્રામાં પૂ. મુનિરાજશ્રી સિદ્ધાચલવિજયજી કે જેઓ અમારી સાહિત્યિક પ્રવૃત્તિમાં અનેક રીતે સહાયભૂત છે, તેમને પણ અમે સાભાર યાદ કરીએ છીએ. ગ્રન્થનું મુદ્રણકાર્ય પાલીતાણા બહાદુરસિંહજી પ્રિન્ટીંગ પ્રેસના માલિક ગુરૂભક્ત સુશ્રાદ્ધરત્ન શ્રી અમરચંદ બેચરભાઈએ સુંદર લાગણું ધરાવવાપૂર્વક કર્યું છે. તેમને તથા તેમના શ્રી ભાનુચંદ્ર આદિ કાર્યકર્તાઓને પણ કેમ જ ભુલાય? વીર સં. ૨૪૯૨ ) સેવક, વિ. સં. ૨૦૨૨ શા. જયંતિલાલ બાપુલાલ વડજવાળા પોષ સુદ ૯ શનિવાર | મંત્રો-આ, જે. જે. મુ. જ્ઞા, ડભેઇ. - તા. ૧-૧-૬૬ Page #26 -------------------------------------------------------------------------- ________________ K, t:::::: ::::::-) ::::::: માનનીય શેરદલાલ ધર્મનિષ્ઠ સ્વ૦ શેઠશ્રી જેસીંગભાઈ કાળીદાસ w છે : જેમના ટ્રસ્ટની સહાયથી આ અમૂલ્ય ગ્રંથનું પ્રકાશન થઈ રહ્યું છે. on Page #27 --------------------------------------------------------------------------  Page #28 -------------------------------------------------------------------------- ________________ . 9) કળા, સાહિત્ય અને સંસ્કારના અનુરાગી- છે. સ્વ. શેઠશ્રી જેસીંગભાઈ કાળીદાસ શેરદલાલ એક જીવન-પરિચય સં ૨૦૦૨ સાલની વાત છે. સ્વર્ગસ્થ શેઠશ્રી જેસીંગભાઈ પિતાના બે લાડકવાયા સંતાને શ્રી સારાભાઈ તથા મનુભાઈને લઈ પૂજ્ય શાસનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજીને વંદન કરવા ગયા હતા. ત્યાં વાતમાં ને વાતમાં તેઓશ્રીએ પૂ. આચાર્ય મહારાજશ્રીને પિતાને શુભ સંકલ્પ જણાવતાં કહ્યું– “હું મારી મિલકતના અમુક ભાગની રકમના વ્યાજમાંથી જે રકમ આવે તે રકમ સાતક્ષેત્રમાં વાપરવા ઈચ્છું છું.” પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ આ શુભ સંકલ્પને આશીર્વાદ આપ્યા અને આ સખી ને ઉદાર મનના શેઠશ્રીએ તરત જ પિતાની અમુક મિલ્કતનું ટ્રસ્ટ કરી નાખ્યું. [ આજે તે તેઓ દિવંગત થયા છે, પરંતુ તેમના એ પુણ્યકાર્યની દિવ્યજ્યોત આજે પણ ઝગમગી રહી છે. શેઠશ્રીને જન્મ સં. ૧૨ ના ચૈત્ર વદ આઠમના રોજ અમદાવાદમાં થયેલ હતું. તેમના પૂજ્ય પિતાશ્રીનું નામ કાળીદાસ ભીખાભાઈ અને પૂજ્ય માતુશ્રીનું નામ જેકેરબાઈ હતું. Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના તેઓ નિષ્ઠાવાન ભક્ત અને આજ્ઞાંકિત ગૃહસ્થ શિષ્ય હતા. તેઓશ્રીની શુભ પ્રેરણાથી તેમણે અનેક જિનમંદિરેમાં ઘણાં જિનબિબ્બે ભરાવવામાં તેમજ પ્રતિષ્ઠા વગેરે શુભ કાર્યોમાં લક્ષ્મીના મમ ત્વને ત્યાગ કરીને ઘણાં પુણ્યકાર્યો કર્યા છે. શ્રી કદંબગિરિની બાવન જિનાલયની ભમતીમાંની મેટી દેરી, રહિશાળામાંની મૂળનાયકની પ્રતિમા અને તેમની બાજુની જિનપ્રતિમા તેમજ બહારની બાજુમાં શ્રી સિમંધર સ્વામિની પ્રતિષ્ઠા તેમજ અંજનશલાકા વગેરે કાર્યો, એ તેમના ઉન્નત અને ઉદાર ધર્મજીવનનાં પુણ્ય પ્રતીકે છે. પ્રતિમા અને પ્રતિષ્ઠા ઉપરાંત તેમને શ્રી કૃતજ્ઞાનભક્તિમાં પણ ઉડે રસ હતે. ટુંકમાં પ્રતિમા એટલે અહિંસાદિ ધર્મોની સ્થાપત્યકલા અને શ્રુતજ્ઞાન એટલે અહિંસાદી ધર્મોનું સંસ્કારસાહિત્ય, એમ તેમના જીવનમાં કળા અને સંસ્કાર-સાહિત્યને સુભગ સંગમ જોવા મળતું હતું. કળાનાં કાર્યો તે ઉપર કદંબગિરિમાં જોયાં, તેમનાં સાહિત્યનાં કાર્યો જોઈએ. પિતાના ટ્રસ્ટમાંથી અન્ય સંસ્થાઓ તરફથી પ્રગટ થતાં પુસ્તકમાં તેઓશ્રી તરફથી પૂરેપૂરી અને સારી એવી રકમની સખાવતે કરવામાં આવતી હતી. આજે પણ એ દાનની ગંગાને પ્રવાહ તેમના સુપુત્રે અખલિતપણે વહાવી રહ્યા છે. તેનાથી નિપજેલા શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસન, જૈન પરંપરાને ઇતિહાસ, દેશના ચિંતામણિ આદિ અનેક પુણ્યપરિપાકે આજે અલભ્યપ્રાયા બની ગયા છે. આ ઉપરાંત તેઓ શ્રી તત્ત્વજ્ઞાન વિવેચક સભાના અધ્યક્ષ પણ બન્યા \ , Page #30 -------------------------------------------------------------------------- ________________ : ૨૫ : હતા, અને તેમની અધ્યક્ષતામાં આ સભાએ સારી એવી પ્રગતિ સાધી હતી. આ સિવાય તેઓશ્રીએ મહામંગલકારી પાપનિવારક ને શાન્તિદાયક શ્રી નવકારમંત્રને વિધિપૂર્વક નવ લાખને જાપ પૂર્ણ કર્યું હતું, અને તેની પૂર્ણાહૂતિના સંદર્ભમાં ભારે દબદબાપૂર્વક અને અદકેરા ઉત્સાહથી શ્રી સિદ્ધચક્રનું પૂજન કરાવ્યું હતું. આ ઉપરથી તેમની ઉદાર ધર્મશ્રદ્ધા અને શાસનભક્તિ પણ પ્રતીત થાય છે. તેઓએ સાધમિકેના ઉદ્ધાર વગેરેમાં પણ ગુપ્ત દાન કરવામાં કચાસ રાખી ન હતી. તેમના પુત્રો પણ એ માર્ગે ચાલી રહ્યા છે. સં. ૧૯૫ માં શ્રી સિદ્ધગિરિજીની પુનિત છાયામાં ચાતુર્માસ પણ તેમણે કર્યું હતું. શેઠશ્રી આજે તે ચાલ્યા ગયા છે, પરંતુ કેટલાક માનવીએ સુગંધીદાર કુલે જેવા હોય છે, કુલ ખરી જાય છે પણ પાછળ પમરાટ છોડી જાય છે, તેમની પાંખડી પાંખડી ખત્મ થઈ જાય છે, પરંતુ એ દરેક પાંખડી તેની મધુર સુવાસ-ફેરમ મૂકી જાય છે. શેઠશ્રી પણ એક એવું જ પુણ્યપુષ્પ હતા. ભલે તેઓ હૈયાત નથી કિન્તુ તેમની સુવાસ તે આજે પણ મહેક મહેક થાય છે, અને એ સુવાસ કાયમ રહે તે માટે તેમના સુપુત્ર શ્રી સારાભાઈ તથા શ્રી મનુભાઈ તેમના પૂજ્ય પિતાશ્રી શેઠશ્રી, જેસીંગભાઈ કાળીદાસ ટ્રસ્ટમાંથી પુણ્યકાર્યોમાં પોતાના પિતાશ્રી જેવા જ ઉત્સાહ અને ઉમંગથી ઉછળતા હૈયે સાથ ને સહકાર આપે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ : ૨૬ : આય જ બૂસ્વામિ જૈન મુક્તાબાઈ આગમમંદિર તરફથી પ્રકાશિત થતા આ પિંડનિયુક્તિ પરાગ ગ્રન્થના પ્રકાશનમાં આ ટ્રસ્ટે પિતાની સંપૂર્ણ આર્થિક સહાયનું વિત રણ કર્યું છે. તેમણે શ્રી શ્રુતજ્ઞાન-ભક્તિને અનુપમ લાભ ઉઠાવ્યો છે. તેથી અમારી સંસ્થાને પણ શ્રુતસેવામાં સુંદર પ્રોત્સાહન આપ્યું છે, તે માટે ટ્રસ્ટને આભાર જેટલો માનીએ તેટલે એછે છે. શેઠશ્રીના આ ભવ્ય વારસાને આ રીતે ઉજમાળ બનાવનાર શ્રી સારાભાઈ અને શ્રી મનુભાઈની પિતૃભક્તિ ઉપરાંત સમ્યજ્ઞાનાદિ રત્નત્રયીમય શ્રી જિનશાસને ભક્તિની પણ અનુમોદના કરીએ તેટલી ઓછી છે. , શાસનદેવતા સદાય તેમને પુણ્યકાર્યો કરવામાં સહાય કરે એ જ અભ્યર્થના. Page #32 -------------------------------------------------------------------------- ________________ પૂ૦ સાધ્વીરત્ન ચતુરશ્રીજીના શિષ્યા શાંતપ્રવતિની તપસ્વી મહોદયા સાધ્વીરત્ન શ્રી કલ્યાણશ્રીજી મહારાજ, ડભોઇવાલા. ? જી રે જિક જીતે છે તે તો પર જે ફરી છે કે જો કોઈ દે છે. આ છે કે કે તે છે દી જ છે તો છે ઈ - 1 3 4 9 ર. જેમની આજીવન વિવિધ તપશ્ચર્યા અને દીર્ઘ જ્ઞાનાદિ સંયમની આરાધનાએ નિમિત્તે આ ગ્રંથ સાદર પ્રગટ કરાયા છે. Page #33 --------------------------------------------------------------------------  Page #34 -------------------------------------------------------------------------- ________________ ? શાંત પ્રવર્તિની તપસ્વીની દીર્વચારિત્રી પૂર્વ સાદવીરત્ન શ્રી કલ્યાણશ્રીજી મહારાજ જીવન-પરિચય સં. ૧૯૫ર ના કારતક વદ ૯ ને પુણ્ય દિવસ હતું, જ્યારે આપણાં આ સાધ્વીરત્નને શુભ જન્મ થયે હતે. એમનું સંસારી નામ મણિબેન હતું, એમના પૂ. પિતાશ્રીનું નામ શેઠ મગનલાલ દલપતભાઈ વડવાળા અને પૂ. માતુશ્રીનું નામ મુક્તાબાઈ હતું. જન્મ સ્થાન હતું દર્શાવતી યાને ડભાઈ, બચપણથી જ આ બાલિકાના સંસ્કાર ઉત્તમ હતા. ધર્મરૂચિ, વિદ્યારૂચિ, તાપરૂચિ, દાનરૂચિ, સેવારૂચિ, શીલરૂચિ, ત્યાગરૂચિ વગેરે શુભ સંસ્કારોની મુડી જાણે પૂર્વ જન્મની સાથે લઈને આવેલ હોય તેમ એમને જન્મથી વરેલી હતી. તે જમાનામાં શિક્ષણને પ્રસાર આજના જેટલે નહિ, અને કન્યાઓ માટે તે બીલકુલ નહિ કહીએ તો ચાલે, તથાપિ માતા-પિતા, ભાઈઓ, બેને, બધું કુટુંબ ઉચ્ચ કેટિનું સંસ્કાર ધાર્મિક અને શિક્ષણપ્રેમી હોઈ તેઓને વ્યાવહારિક તેમજ ધાર્મિક અભ્યાસ ઠીક ઠીક કરાવ્યું હતું.' | પિતાશ્રી મગનભાઈ તેઓને આઠેક વર્ષનાં મુકી દિવંગત થયા હતા, માતા અને ભાઈઓની શીળી છાયામાં તેમની જીવનવેલ વિકસવા લાગી. તેમનાથી મોટા બે અને નાના એક એમ તેમને ત્રણ સહેદરે હતા અને તેમનાથી મેટી બે બેને Page #35 -------------------------------------------------------------------------- ________________ હતી. તેમનાં નામ અનુક્રમે બાપુભાઈ, પાનાચંદ, તથા ખુશાલચંદ અને જયકર તથા રાધીકાબેન હતાં. સં. ૧૫ એટલે તેર વર્ષની ઉંમરે ડભેઈના જ એક સુખી કુટુંબના નબીરા શ્રી મૂલચંદભાઈ જોડે તેમનાં લગ્ન કરવામાં આવ્યાં હતાં, પણ તેમના વિરાગી જીવનને લગ્ન જીવનને મોહ આંબી શક્યા ન હતા. તે પછી એમણે ઉપધાન : કર્યા હતાં. અને ૧૬ વર્ષની ઉંમરે સં. ૧૯૬૮ ના મહા વદ ૧૩ ના શુભદિને રાજનગર (અમદાવાદ) માં સારી રીતે દીક્ષા લીધી હતી. તેમનું શ્વસુરકુળ તેમને મેહ છેડી શકતું ન હતું, પરંતુ તેમની અડગતાથી પ્રેરાઈ તેમના ભાઈએ આદિની સમજાવટથી તેમને કલ્યાણમાર્ગ સરળ બન્યો હતે. મુમક્ષ વિરાગી આત્માઓને સ્વગામ પરગામનાં બંધન બાધ કરતાં નથી. તેમણે તે પોતાની કાર્યસિદ્ધિ સાથે કામ હોય છે. વિરાગી જે પિતે મક્કમ હેય અને તમન્નાશીલ હોય છે તે આ જગતમાં રોકનાર કેણ છે? ઉપર પ્રમાણે મણિબેન અમદાવાદમાં ભાગવતી દીક્ષા લઈ પૂસાધ્વીજી કલ્યાણ શ્રીજી થયાં. શ્રી મેહનલાલજીના પૂ. શ્રી હરખમુનિજીના તપાગચ્છની માન્યતાવાળા સમુદાયમાં શુદ્ધ ચારિત્રનિષ્ટ સાધ્વી સુરશ્રીજીના શિષ્યા સાધ્વી ચંદનશ્રીના શિષ્યા સાધ્વી ચતુરશ્રીજીના તેઓ શિષ્યા થયાં. આ કુટુંબ કેટલું બડભાગી ! એમની દીક્ષા પછી ભાઈ ખુશાલચંદે સં. ૧૯૭૮ માં ૨૪મા વર્ષે દીક્ષા લીધી હતી, જેઓ આજે પૂ. આચાર્ય ગુરૂદેવ શ્રીમદ્વિજયજબૂટૂરીશ્વરજી મહારાજ તરીકે શાસનની અનેકવિધ પ્રભાવના Page #36 -------------------------------------------------------------------------- ________________ : ૨૯ : કરતા અનેક.ભવિજીવાને ધર્મના એધ પમાડી રહેલા સુવિખ્યાત છે. તેમનાથી મેટાં રાધીબેન, તેમના પતિદેવ હીરાલાલે અને સુપુત્રા શ્રી વાડીલાલ તથા ચીમનલાલે પણ પૂજ્યશ્રી પાસે દીક્ષા ગ્રહણ કરેલી છે. તેએ આજે પૂ. પં. શ્રી વધ માનવિજયજી ગણિવર, પૂ. પં. શ્રી ચિદાનંદ વિજયજી ગણિવર, પૂ. મુનિશ્રી પ્રિય કરવિજયજી અને પૂ. સાધ્વીજી ર્જનશ્રીજી નામે પૂ. આચાર્યદેવ તથા પૂ. સાધ્વીજી કલ્યાણશ્રીજીની કલ્યાણકારી સુવિહિત નિશ્રામાં સુંદર સયમ ધર્મનું પાલન કરતા વિચરી રહેલા છે. સાધ્વી કલ્યાણશ્રીજી એટલે મહાગુણીયલ, ગુરૂને વિનય ભક્તિ, આજ્ઞાપરાયણતા, સરલતા, સેવા, સ્વાધ્યાય, સહનશીલતા, તપ, ત્યાગ, વૈયાવચ્ચમાં આળસના અભાવ, આ એમના દીક્ષા જીવનના આદર્શો હતા, એથી એમનું દ્વીક્ષા જીવન અનેરૂં દીપી ઉઠયું હતું. સ્વગુરૂણીની નિશ્રામાં તેમણે બધાં પ્રકરણકમ ગ્રન્થ-લઘુકૌમુદી વ્યાકરણ-કાવ્ય-તક શાસ્ત્ર વગેરેના સારા અભ્યાસ કર્યા હતા. એમનાં ગુરૂણી અને મેટાં ગુરૂણીની તબીયતે। વૃદ્ધાવસ્થામાં ઘણાં વર્ષો સુધી નરમ રહી હતી. તેમની એવી તબીયતામાં આપણાં આ સાધ્વીશ્રીએ આમતેમ સ્વતંત્ર વિહરવાને મેહ ન રાખતાં વર્ષો સુધી તેમની પાસે અમદાવાદ વગેરેમાં ખડે પગે રહી એકધારી સેવા બજાવી હતી, આ સેવાને, તેઓના સમાધિપૂર્વક કાળધર્મ પામતા સુધી, એમણે પોતાના અભ્યાસને ગૌણ કરીને અને આરામને હરામ ગણીને અવિરતપણે ચાલુ રાખી હતી. તે વખતે એમને ચામાસા અને શેષકાળમાં મેટે ભાગે Page #37 -------------------------------------------------------------------------- ________________ : ૩૦ ; અમદાવ૮ વાડી ધર્મમાં વિરાજાનું થતું તે સમયે, આપણા પૂ. આચાર્ય મહારાજ સંસારમણામાં (ભાઈ ખુશાલચંદ) અમદાવાદમાં રહી મેટ્રીક ભણતા હતા, તેઓ વખતે વખત પિતાનાં આ ભગિની સાધ્વીજી પાસે દર્શનાર્થે જતા હતા, તેમને તેઓ સંયમધર્મનાં સુંદર બોધવચનનું અમૃતપાન કરાવતાં હતાં. શેઠ લાલભાઈ દલપતભાઈનાં માતુશ્રી સુપ્રસિદ્ધ શેઠાણી ગંગામાજી પણ તે સમયે વિદ્યમાન હતાં. આપણાં સાધ્વીજીમાં ઉત્કટ વૈરાગ્યત્યાગ-તપ-સ્વાધ્યાય આદિ અનેક ગુણો સાથે આવી વિનય ભક્તિ અને સેવાવૃત્તિ જોઈને ખુદ ગંગામાજી પણ તેમના પ્રત્યે ઘણે ભાવ રાખતાં હતાં. તેમનાં સુપુત્રી સગત વિદુષી સરસ્વતીબેન અને બીજા એક વિદૂષી સીતાબેન આદિ મુખ્ય મુખ્ય શ્રાવિકા બેનેને પણ તેમના પ્રત્યે વિશેષ પૂજ્યભાવ હતે, તેઓ પૂ. સાધ્વીજી સાથે ૬ ઠ્ઠા કર્મગ્રંથના પદાર્થો આદિને પરામર્શ કરતાં હતાં. સં. ૧૯૮૦ની સાલની વાત છે. તપાગચ્છાધિરાજ પરમ શાસનમાન્ય સકલારામરહસ્યવેદી-પ્રૌઢગીતાર્થ આચાર્ય ભગવંત સ્વ. પૂ. શ્રીમવિજયદાનસૂરીશ્વરજી મહારાજા (તે વખતે પંન્યાસપદે, બાદ સં. ૧૯૮૧ માં આચાર્યપદે) માલવામાંથી વિહાર કરતા અમદાવાદ વિદ્યાશાળામાં પધાર્યા હતા. નવ દીક્ષિત પૂ. મુનિશ્રી જ બૂવિજયજી (વર્તમાનમાં પૂ. આચાર્યદેવ ) પણ સાથે હતા. આપણુ સાધ્વીજી કલ્યાણશ્રીજીને ગુરૂણી દાદીગુરૂણી આદિને વિરહ થતાં “સુવિહિત આજ્ઞાના શરણ વિના શુદ્ધ સંયમની પાલના પણ સ્વચ્છેદાચારની કેટિમાં Page #38 -------------------------------------------------------------------------- ________________ : ૩ : ગણાય છે, એવી પવિત્ર શ્રી જિનશાસનની મર્યાદાને જાણનારાં અને સમજનારાં તેઓશ્રીએ પૂજ્ય પરમગુરૂદેવશ્રીને વિનંતિ કરી અને પૂજ્ય ઉપકારી પરમ અનુગ્રહશીલ ગુરૂદેવે તેમને પિતાની આજ્ઞામાં ત્યારથી સ્વીકાર્યો છે, તે તેઓશ્રીની પાટપરંપરામાં આજે અખંડપણે ચાલુ છે. આજે તેમની વય ૭૦ વર્ષ વટાવી ચૂકી છે, વા વગેરેથી શરીર અટક્યા જેવું ગણાય, તથાપિ તેમની તપ સંયમની સાધનામાં જરાયે તેઓ ખામી આવવા દેતાં નથી. તેમના દીક્ષા પર્યાયને ૫૪ વર્ષો પસાર થયાં છે અને પ૫ મું વર્ષ ચાલી રહ્યું છે. દીક્ષા લીધી ત્યારથી અદ્યાપિ પર્યત તેમના જીવનમાં તપની કેવી ઉત્કટ સાધના તેમણે કરી છે, તે નીચેની નેંધ વાંચવાથી પાઠકે સારી રીતે જાણી શકશે. . તપશ્ચર્યાની નેધ ૧ માસખમણ, - ૧ સેલ ઉપ૦, ૧ ચૌદ ઉપવાસ, ૧ અગીઆર ઉપ૦, ૧ દશ ઉપ૦, ૧ નવ ઉપ૦, ૮ અટ્રાઈ, ૧ સાત ઉપ૦, ૧ છ ઉપ૦, ૨ ચાર ઉપ૦, ૧૬ તેર કાઠીયાને અને રત્નત્રયીના સેલ અટ્ટમ, (પારણે એકાસણું) ૩૪ છ-પરદેશી રાજાના ૧૩, અગીઆર ગણધરના ૧૧, ભ૦ પાર્શ્વનાથના ૧ભળીને, ૭૬ વર્ધમાનતપની ઓળીએ, ૩૫ ઉપ૦ નવકારમંત્રનાં પાંચ પદના અક્ષર પ્રમાણે ૭-૫ વગેરે એક સાથે, ૧૫૮ કર્મપ્રકૃતિના ઉપ૦, ૪૨૦ વીશ સ્થાનક ઓળીના ઉપ૦,૧મૌન એકાદશી તપની ઉપ૦ થી આરાધના ૧૧ વર્ષ ૧૧ માસ, ૧ ચોમાસીતપ, ૧ વર્ષીતપ, ૧ આઠમ-ઉપ૦ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩ર : -થી ૮ વર્ષ ૮ માસ, ૨ જ્ઞાનપંચમી ઉપ૦-થી પાંચ વર્ષ પાંચ માસ બે વખત, ૧ બીજ ઉપ૦ થી-૨ વર્ષ ૨ માસ, ૧ બાવન જિનાલયને તપ, ૧ મેટે પખવાસે, ૫ મેરમેરૂની પાંચ ઓળી, ૧ નવપદજીની ઓળી, ચૌદ પૂર્વની ચૌદશે, મેરતેરસ તેર મહિના, પીસ્તાલીશ આગમ, લાપસી પાંચમ પાંચ વર્ષ, ભગવાનનાં એકાસણાં, પિષદશમી, અક્ષયનિધિ, અમાસ દીવડે, કષાય જય તપ, ભગવાનનાં કલ્યાણક તપ.. આવી આવી અનેક તપશ્ચર્યાએ તેઓ અવિરત કરી રહેલાં છે. છુટું મોટું ભાગ્યે જ રાખે છે. ધન્ય છે આવાં પ્રભુ, શાસનનાં તપનિરત મહા ગુણનિધી સાથ્વીરત્નને. ત્યાગ-ત૫ જેને પ્રાણ છે તે પૂર્વકની આ સાધ્વીજીની મહાચારિત્ર શુદ્ધિ આપણે જોઈ, હવે તેમની તપપૂત પ્રભુભક્તિ વ્યાસ દર્શન શુદ્ધિ પણ આપણે જોઈએ. ૧ શ્રી સિદ્ધગિરિજીની ૯૯ યાત્રા આયંબીલથી, ૨ નવાણું આયંબીલ, એકાસણ, બેસણાંથી, ૩ ત્રણ વખત ત્રણ વિહાર છથી દાદાની સાત સાત યાત્રાએ, છ છ અને ૨ અમથી દાદાની યાત્રા, ૧ તલાટીની નવાણું, એમાંય છ છ અને બે અમ કર્યા અને ચેવિહાર છથી સાત યાત્રાઓ કરી, ૧ તલાજાની ૯૯ યાત્રાએ, ૧ નવાણું દાદાની એકવીસ અરૂમ અને બાવીસ છથી કરી. આવી તેમની પ્રભુભક્તિ અને તપ પરાયણ ઉપાસના હતી. નિત્ય સ્મરણ, સ્વાધ્યાય, નવ્યપાઠ, અભ્યાસ આદિજ્ઞાને પાસના પણ એવી જ નિરંતરની અભંગ હતી. એની સાથે સેવા Page #40 -------------------------------------------------------------------------- ________________ : ૩૩ : વાત્સલ્યતા, પરેપકારપરાયણતાની સુવાસ પણ એટલી જ એકરસ હેકતી હતી. આપણાં પૂજ્ય સાધ્વીજીના શિષ્યાદિ પરિવારમાં સાધ્વી સુતાશ્રી આદિ અનેક હોવા છતાં સુવિનીતા સાધવીશ્રી દમયંતીશ્રીજી ઉલ્લેખનીય છે. તેમણે દીક્ષા સં. ૧૯૩ માં તેમના વતન ખંડાલા (રાજસ્થાનમાં) તેમના પિતાશ્રી મયાચંદ શેઠને ત્યાંથી તેમના શ્વસુરપક્ષની સંમતી મેળવી મહોત્સવ પૂર્વક લીધી હતી. તેમનું સંસારી નામ હુલ્લાસબેન હતું. વડીદીક્ષા ડભેઈમાં સં. ૧૯૯૪માં પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયજબૂરીશ્વરજી (તે વખતે ઉપાધ્યાયજી) મહારાજ સાહેબના વરદ હસ્તે તેમના પિતાશ્રી મયાચંદભાઈ આદિ કુટુંબે આવીને અપાવી હતી. દીક્ષા લીધી ત્યારથી અવિરતપણે તેઓ પિતાના જ્ઞાનાદિ સંયમ ધનની પાલન સાથે પિતાના પૂજ્ય ગુરૂણીજીની ભક્તિસેવામાં અનન્ય નિષ્ઠાપૂર્વક ખડે પગે નિરત છે. તે પછી સં. ૧૫માં સાધ્વી રંજનશ્રીજી તેમનાં શિષ્યા થયાં, તે પછી સં. ૧લ્માં પૂજ્યશ્રી આચાર્ય દેવશ્રીના સંસારી વડીલ ભાઈ બાપુભાઈનાં દૌહિત્રી બાલકુમારી ધર્મશ્રીની દીક્ષા અમદાવાદના આંગણે પૂજ્યશ્રીની આચાર્ય પદવી વખતે થઈ. આજે તેઓ સૌ પોતાનાં આ પૂજ્ય ગુરૂ જીની છત્રછાયામાં રત્નત્રયીની સુંદર આરાધના કરી રહેલાં છે. પૂજ્ય સાધ્વીજી કેવાં ઉગ્ર વિહારી હતાં, તે તેમનાં માસાંની યાદી ઉપરથી સમજી શકાય તેવું છે. તેમનાં વિવિધ સ્થળે થયેલાં ચોમાસાની નોંધ આ રહી– Page #41 -------------------------------------------------------------------------- ________________ : ૩૪ : ચાતુર્માસાની યાદી સ. ૧૯૬૮ વીસનગર, ૧૯૬૯-૭૦ પાલનપુર, ૧૯૭૧ ફ્લેાધી, ૧૯૭૨ અજમેર, ૧૯૭૩-૭૪-૭૫-૭૬ અમદાવાદ, ૧૯૭૭-૭૮ ડભાઇ, ૧૯૭૯-૮૦ સુરત, ૧૯૮૧-૮૨ અમદાવાદ, ૧૯૮૩ ખંભાત, ૧૯૮૪ છાણી, ૧૯૮૫ ડભાઇ, ૧૯૮૬-૮૭-૮૮ સુરત, ૧૯૮૯ પાલીતાણા, ૧૯૯૦ અમદાવાદ, ૧૯૯૧-૯૨ પાલીતાણા, ૧૯૯૩ ખુડાલા, ૧૯૯૪ ડભાઇ, ૧૯૯૫ પાલીતાણા, ૧૯૯૬ સાવરકુંડલા, ૧૯૯૭ રાજકોટ, ૧૯૯૮ સુરેન્દ્રનગર, ૧૯૯૯ અમદાવાદ જૈન સેાસાયટી, ૨૦૦૦ પાટણ, ૨૦૦૧ ખભાત, ૨૦૦૨ પાદરા, ૨૦૦૩-૪ ડÀાઇ, ૨૦૦૫ ધારાજી, ૨૦૦૬ પાલીતાણા, ૨૦૦૭ અમદાવાદ શાહપુર, ૨૦૦૮-૯-૧૦ અમદાવાદ, ૨૦૧૧ ખુડાલા, ૨૦૧૨ સેવાડી, ૨૦૧૩ પીડવાડા, ૨૦૧૪ પાટ, ૨૦૧૫-૧૬ પાલીતાણા, ૨૦૧૭-૧૮ ભેાઇ, ૨૦૧૯ અમદાવાદ વ્હાઇટ હાઉસ, ૨૦૨૦ અમદાવાદ કાળુશીની પેાળ, ૨૦૨૧ અમદાવા હડીભાઇ શેઠની વાડી. આ પ્રમાણે મેટે ભાગે રાજસ્થાન-ગુજરાત-કાઠીયાવાડ તેમના પાવિહારાથી પાવન થયેલ છે. આ વર્ષે તેએ મારવાડ સેવાડી ગામની વિનંતિથી તે તરફ વિહાર કરવા ભાવના રાખે છે. સક્ષેપમાં તેમના ચારિત્રની નિર્મળ યશેાગાથા અહીં સમાપ્ત કરતાં શાસનદેવને આપણે પ્રાર્થીએ છીએ કે તે દીર્ઘાયુષી રહી પેાતાનાં સમ્યગ્દાન-દર્શન-ચારિત્ર-તપની રત્નજ્યાતથી સદાય ઝગમગતાં રહે અને પેાતાનું કલ્યાણુ સાધવા સાથે સૌનું કલ્યાણ કરે. આપણા આ સાધ્વીજીમાં યથાનામ તથા ગુણા છે. ભાઈમાં આજે તેમના ઉપકારાની Page #42 -------------------------------------------------------------------------- ________________ : ૩૫ : યાદમાં શ્રી સાગર સંઘ પૂજ્યશ્રીજીના ઉપદેશથી કલ્યાણ ત પૌષધશાળા નામાભિધાનથી એક જીર્ણ થયેલ બહેને ના ઉપાશ્રયનું આમૂલ-ચૂલ નવનિર્માણ કરી રહેલ છે. શ્રી જિનશાસન આવા સંયમ-તપ-શીલ આદિ સુગુણસભર સાવરથી આ પંચમકાળમાં પણ ખરેખર ઉજળું છે. અમર તપ શ્રી જિનેશ્વર પરમાત્માને મેક્ષ માગ કે જેના ઉપકારેથી આવા ઉત્તમ આત્માઓને સત્સંગ આપણને પ્રાપ્ત થાય છે. છે શાન્તિઃ પ્ર. શ્રી દશવૈકાલિક પાંચમા અધ્યયનની સઝાય | (વીર વખાણું રાણી ચલણ....એ દેશી.) સુઝતા આહારની ખપ કરે, સાધુજી સંયમ સંભાલ, સંયમ શુદ્ધ કરવા ભણજી, એષણા દૂષણ ટાલ. સાધુજી ૧ પ્રથમ સઝાયે પિરિસી કરી, અણુસરી વલી ઉપગ, પાત્ર પડિલેહણ આચરેજી, આદરી ગુરૂ અાગ. સાધુજી ૨ ઠાર ધુઅર વરસાતનાજી, જીવવિરોહણ ટાલ; પગ પગ ઈર્યા શોધતાંજી, હરિકામાદિક નાલ. સાધુજી ૩ નેહ ગણિકા તણાં પરિહરજી, જિહાં ગયા ચલચિત હોય, હિંસક કુલ પણ તેમ તજી, પાપ તિહાં પ્રત્યક્ષ જોય. સાધુજી ૪ નિજ હાથે બાર ઉઘાડીનેજી, પેસીયે નવિ ઘર માંહિ; બાલ પશુ ભિક્ષુક પ્રમુખનેજી, સંઘટ્ટે જઈએ નહિ ઘર માંહિ. ૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ : ૩૬ : જલ ફલ જલણ કણ લુણગુંજી, ભેટતાં જે દિયે દાન તે કપે નહિ સાધુનેઇ, વરજવું અને પાન, સાધુ ૬ સ્તન અંતરાય બાલક પ્રત્યેજી, કરીને રડતે હવે, દાન દિયે જે ઉલટ ભરીજી, તેહિ પણ સાધુ વરજેય, સાધુજી ૭ ગર્ભવતી વલી જે દિયેળ, તેહ પણ અકઃપ્ય હોય; માલ નિસરણી પ્રમુખે ચઢી, આણી દિયે કપે ન સેય૮ મૂલ્ય આપ્યું પણ મત લીજી, મત લીયે કરી અંતરાય; વિહરતાં થંભ ખંભાદિકેજી, ન અડે થિર ઠ પાય. સાધુજી ૯ એણે પરે દેષ સેવે છડતાં, પામીયે આહાર જે શુદ્ધ તે લહિયે દેહ ધારણ ભણીજી, અણ લહે તે તપવૃદ્ધિ સાધુજી ૧૦ વયાણ લજજા તૃષા ભક્ષનાજી, પરિસહથી થિર ચિત્ત ગુરૂ પાસે ઈરિયાવહી પડિક્કમીજી, નિમંત્રી સાધુને નિત્ય. સા. ૧૧ શુદ્ધ એકાંત કામે જઈજી, પડિક્કમી ઈરિયાવહી સાર; યણ દેષ સવિ છાંડીને,સ્થિર થઈક આહાર. સાધુજી ૧૨ દશવૈકાલિક પાંચમેજી, અધ્યયને કહો એ આચાર, તે ગુરૂ લાભવિજય સેવતાંછ, વૃદ્ધિવિજય જયકાર. સાધુજી ૧૩ Page #44 -------------------------------------------------------------------------- ________________ એ નમઃ | શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | શ્રી પિડનિયુકિત પરાગ शंखेश्वरं क्षेमकरं प्रणम्य, श्री प्रेमजम्बूमुनिपौ च नचा। श्री पिण्डनियुक्तिपरागग्रन्थं, बालावबोधाय नु कीर्तयिष्ये ॥ અનંત ઉપકારી શ્રી જિનેશ્વર ભગવતેને ઉપદેશ છે કે સર્વ જીવોને સુખ જોઈએ છે સંપૂર્ણ સાચું અને અંત વગરનું સુખ તે માત્ર એક મેક્ષમાં છે. મેક્ષની પ્રાપ્તિ સંયમ -ચારિત્ર દ્વારા થઈ શકે છે” પાંચ આશ્રાને રોકવા, પાંચ ઈન્દ્રિયેને નિગ્રહ કરે, ચાર કષાયને જ્ય કર અને ત્રણ દંડથી અટકવું, આ સત્તર પ્રકારને સંયમ કહેવાય છે. '. આ સંયમ મનુષ્ય શરીરથી સાધી શકાય છે. શરીર આહાર વિના ટકી શકતું નથી. Page #45 -------------------------------------------------------------------------- ________________ દોષિત આહાર વાપરવાથી સંસારમાં રખડવાનું થાય છે. તેથી શ્રી તીર્થકર ભગવતેએ દેષવાળે આહાર વાપરવાને નિષેધ કર્યો છે. માટે તે ને સારી રીતે જાણી સમજીને દૂર કરવા જોઈએ. આ દેનુ સારી રીતે જ્ઞાન થાય તે માટે ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહસ્વામિજીએ શ્રી દશવૈકાલિક સૂત્ર ઉપર જે નિર્યુક્તિ કરેલી છે, તેમાં તે સૂત્રના પાંચમાં પિડેષણ નામનાં અધ્યયનની આ નિર્યુક્તિ વધારે શ્લોક પ્રમાણ હેઈ તેને જુદા શાસ્ત્ર તરીકે સ્થાપન કરી તેનું “વિનિરિ” નામ રાખવામાં આવેલું છે. મૂલ દશવૈકાલિક સૂત્ર-નિર્યુક્તિનું મંગલ થઈ ગયેલું હોવાથી શાસ્ત્રકારે અહીં જુદુ મંગલ કર્યું નથી. તેમાં પહેલી વિષયાધિકારની સંગ્રહ ગાથા આ પ્રમાણે છે. पिंडे उग्गमउप्पायणेसणा संजोयणा पमाणं च । इंगाल धूम कारण अट्टविहा पिंड निज्जुत्ती ॥१॥ | ( પિં. નિ. ૧) પિંડ એટલે સમુહ. તેને ચાર પ્રકાર. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. અહીં સંયમ આદિ ભાવપડને ઉપકારક દ્રવ્યપિંડ છે. દ્રવ્યપિંડ દ્વારા ભાવપિંડને સાધી શકાય છે. દ્રવ્યપિંડ ત્રણ પ્રકારે છે. ૧ આહાર, ૨ શય્યા, ૩ ઉપાધિ. આ ગ્રંથમાં મુખ્ય આહારપિંડને વિચાર કરવાનું છે. શય્યાપિંડ અને ઉપધિપિંડને વિચાર ઓઘનિયુક્તિ આદિ ગ્રંથમાં કરવામાં આવેલ છે. જિજ્ઞાસુએ તે તે ગ્રંથે જોઈ લેવા. Page #46 -------------------------------------------------------------------------- ________________ પિંડ શુદ્ધિ આઠ પ્રકારે વિચારવાની છે. તે આઠ પ્રકારે નીચે પ્રમાણે છે. ૧ ઉદ્દગમ, ૨ ઉત્પાદના, ૩ એષણ, ૪ સંયેજના, ૫ પ્રમાણુ, ૬ અંગાર, ૭ ધૂમ્ર અને ૮ કારણ. ૧ ઉદગમ-એટલે આહારની ઉત્પત્તિ. એથી ઉત્પન્ન થતા દેશે તે ઉદ્દગમાદિ દેશે કહેવાય છે, તે આધાકર્માદિ સેળ પ્રકારે થાય છે, આ દેશે ગૃહસ્થ દ્વારા ઉત્પન્ન થાય છે. ૨ ઉત્પાદના–એટલે આહારને મેળવવું એમાં થતાં દે ઉત્પાદનાદિ દે કહેવાય છે, તે ધાત્રી આદિ ભેળ પ્રકારે થાય છે. આ દેશે સાધુ દ્વારા ઉત્પન્ન થાય છે. ૩ એષણાનાત્રણ પ્રકારે છે. ગષણ એષણા, ગ્રહણ એષણ અને ગ્રાસ એષણું. (૧) ગવેષણું એષણ આઠ પ્રકારેલ પ્રમાણ, ૨ કાલ, ૩ આવશ્યક, ૪ સંઘાટ્ટક, ૫ ઉપકરણ, ૬ માત્રક, છ કાઉસ્સગ, ૮ યેગ અને અપવાદ. ૧ પ્રમાણુભિક્ષા માટે ગૃહસ્થનાં ઘેર બે વાર જવું. ૧. અકાલે ઠલાની શંકા થઈ તે તે વખતે પાણી લેવા. ૨. ભિક્ષા વખતે ગોચરી પાણી લેવા. ૨ કાલ–જે ગામમાં ભિક્ષાને જે વખત હેય તે ટાઈમે જવું. Page #47 -------------------------------------------------------------------------- ________________ : ૪: ( ૩ આવશ્યક–ઠલા માત્રાદિની શંકા દૂર કરીને ભિક્ષાએ જવું. ઉપાશ્રયની બહાર નીકળતાં “શાવર”િ કહેવી. . ૪ સંઘાટક—બે સાધુએ સાથે ભિક્ષાએ જવું. ૫ ઉપકરણ–ઉત્સગથી સઘળાં ઉપકરણે સાથે લઈને ભિક્ષાએ જાય. બધા ઉપકરણ સાથે લઈને ભિક્ષા ફરવા સમર્થ ન હોય તે પાત્રો, પડલાં, રજોહરણ, બે વસ્ત્ર (એક સુતરાઉ બીજું ઊનનું) અને દાંડે લઈને ગેચરી જાય. ૬ માત્રક–પાત્રની સાથે બીજું માત્રક લઈને ભિક્ષાએ જાય. ૭ કાઉસ્સગ-૩ રાવળને આઠ શ્વાસશ્વાસને કાઉસ્સગ્ન કરીને આદેશ માંગે. “સંહિત” આચાર્ય કહે “ામ” સાધુ કહે “વતિ (હું ) આચાર્ય કહે તત્તિ” (si Tચ પુત્રતા) ૮ ચોગ–પછી કહે કે “આરિણચાર જણ નોળો” જે જે સંયમને ઉપયોગી હશે તે તે ગ્રહણ કરીશ. અપવાદો ૧ આચાર્ય, ગ્લાન, બાલ, તપસ્વી આદિ માટે બેથી વધુવાર ગોચરી જાય. - ૨ સંઘાટ્ટક સાથે ગોચરી કરતાં ટાઈમ પહેચે એમ ન હેય તે બન્ને જુદા જુદા થઈ જાય. જે સાધુ જેમ તેમ જે મળે તે દેષિત આહાર “ઉપાધિ આદિ ગ્રહણ કરે છે, તે શ્રમણગુણથી રહિત થઈ સંસારને વધારે છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ : ૫ : જે પ્રવચનથી નિરપેક્ષ આહાર આદિમાં નિઃશુક, લુબ્ધ અને માહવાળા થાય છે, તેના અનંતસ’સાર શ્રી જિનેશ્વર ભગવતાએ કહ્યો છે. માટે વિધિપૂર્વક નિર્દોષ આહાર આદિની ગવેષણા કરવી. ગવેષણા એ પ્રકારની છે. એક દ્રવ્યગવેષણા, ત્રીજી ભાવગવેષણા. દ્રવ્યગવેષણાનું દૃષ્ટાંત વસંતપુર નામના નગરમાં જિતશત્રુ રાજાને ધારિણી નામની રાણી હતી. તે એકવાર ચિત્રસભામાં ગઈ, તેમાં સુવણુ - પીડવાળુ હરણ જોયું. તે રાણી ગર્ભવાળી હતી, આથી તેને સુવર્ણ પીઠવાળા મૃગનું માંસ ખાવાના દહલેા ( ઇચ્છા ) થયા. તે ઇચ્છા પૂર્ણ નહિ થવાથી રાણીનું શરીર સુકાવા લાગ્યું. રાણીને દુબળ થતી જોઈ, રાજાએ પૂછ્યું કે ‘તું કેમ સુકાય છે? તારે શું દુઃખ છે ?” રાણીએ સુવણુ પીઠવાળા મૃગનું માંસ ખાવાની ઇચ્છા થયાની વાત કરી. રાજાએ પેાતાનાં માણસાને • સુવર્ણમૃગને પકડી લાવવા હુકમ કર્યાં. માણસોએ વિચાર કર્યો કે સુવર્ણમૃગને શ્રીપર્ણી ( એક જાતના ફળ ) ફળ ઘણાં પ્રિય હાય છે, પણ અત્યારે તે ક્ળાની ઋતુ નથી. માટે બનાવટી તેવાં ફળે બનાવીને જગલમાં ગયા. ત્યાં તે બનાવટી ફ્ળાના છુટાં છુટાં ઢગલા કરીને ઝાડની નીચે રાખ્યા. હરણીયાઓએ તે ફળા જોયા અને પેાતાના નાયકને વાત કરી, બધાં ત્યાં આવ્યા. નાયકે તે ફળેા જોયા અને બધા Page #49 -------------------------------------------------------------------------- ________________ હરણીયાઓને કહ્યું કે “કઈ પૂતે આપણને પકડવા માટે આ પ્રમાણે કરેલું છે. કેમકે અત્યારે આ ફળાની ઋતુ નથી.” કદાચ તમે એમ કહે કે “અકાલે પણ ફળ આવે.” તે પણ પહેલાં કેઈ વખતે આ રીતે ઢગલા થયા ન હતા. “જે પવનથી આ રીતે ઢગલા થઈ ગયા હશે એમ લાગતું હોય તે” પૂર્વે પણ પવન વાતે હતે પણ આ રીતે ઢગલા થયા નથી માટે તે ફળો ખાવા માટે કોઈએ જવું નહિ.” આ પ્રમાણે નાયકની વાત સાંભળી કેટલાક હરણીયા તે ફળો ખાવા માટે ગયાં નહિ. જ્યારે કેટલાક હરણીયા નાયકની વાત ગણકાર્યા સિવાય તે ફળ ખાવા ગયા, જ્યાં ફળે ખાવા લાગ્યા ત્યાં તે રાજાના માણસોએ તે હરણીયાઓને પકડી લીધાં. આથી તે હરણીયામાંથી કેટલાક બંધાયા અને કેટલાક હરણીયા મરણ પામ્યા. જે હરણીયાએાએ તે ફળ ખાધાં નહિ તે સુખી થયાં, ઈચ્છા પ્રમાણે વનમાં વિચારવા લાગ્યાં. ભાવગષણનું દષ્ટાંત કેઈ મહત્સવ પ્રસંગે ઘણા સાધુએ આવ્યા હતા. કેઈ શ્રાવકે અથવા તે કઈ ભદ્રિક માણસે સાધુઓને માટે (આધાર્મિ) ભજન તૈયાર કરાવ્યું અને બીજા અનેકને બેલાવીને ભેજન આપવા માંડયું. તેને મનમાં એમ હતું કે “આ જોઈને સાધુએ આહાર લેવા આવશે.” આચાર્યને આ વાતની કઈ રીતે ખબર પડી ગઈ. તેથી સાધુઓને કહ્યું કે “ત્યાં આહાર લેવા જશે નહિં. કેમકે તે આહાર આધાકર્મિ છે.” Page #50 -------------------------------------------------------------------------- ________________ : ૭ : કેટલાક સાધુઓ ત્યાં આહાર લેવા ન ગયા, પણ જે તે કુળમાંથી ગોચરી લઈ આવ્યા. જ્યારે કેટલાક સાધુઓએ આચાર્યનું વચન ગણકાર્યું નહિ અને તે આહાર લાવીને વાપર્યો. જે સાધુઓએ આચાર્ય ભગવંતનું વચન સાંભળી, તે આધાર્મિ આહાર લીધે નહિ, તે સાધુએ શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞાના આરાધક થયા અને પરલોકમાં મહાસુખને મેળવનારા થયા. જ્યારે જે સાધુઓએ આધાર્મિ આહાર વાપર્યો તે સાધુએ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાના વિરાધક થયા અને સંસાર વધારનારા થયા.. માટે સાધુઓએ નિર્દોષ આહાર પણ આદિની ગવેષણ કરવી જોઈએ અને દોષિત આહાર પણ આદિને ત્યાગ કરે જોઈએ. કેમકે નિર્દોષ આહાર આદિના ગ્રહણથી સંસારને અંત શીવ્ર થાય છે. (૨) ગ્રહણ એષણા ગ્રહણ એષણા બે પ્રકારે. એક દ્રવ્યગ્રહણ એષણ, બીજી ભાવગ્રહણ એષણા. દ્રવ્યગ્રહણ એષણાનું દષ્ટાંત એક વનમાં કેટલાક વાનરે રહેતાં હતાં. એક વખતે ઉનાળામાં તે વનમાં ફળ, પાન વગેરે સુકાઈ ગયેલા જોઈ મુખ્ય વાનરે વિચાર્યું કે “બીજા વનમાં જઈએ.” બીજા સારાં વનની તપાસ કરવા જુદી જુદી દિશામાં કેટલાક વાનરેને Page #51 -------------------------------------------------------------------------- ________________ મેકલ્યા. તે વાનરે તપાસ કરીને આવ્યા પછી એક સુંદર વનમાં બધા વાનરે ગયા. તે વનમાં એક માટે દ્રહ હતું. આ જોઈને વાનરે ખુશ ખુશ થઈ ગયા. મુખ્ય વાનરે તે દ્રહની ચારે તરફ ફરીને તપાસ કરી, તે તે પ્રહમાં જવાનાં પગલાં દેખાતાં હતાં, પણ બહાર આવ્યાનાં પગલાં દેખાતાં ન હતાં. આથી મુખ્ય વાનરે બધા વાનરેને ભેગા કરીને કહ્યું કે “આ દ્રહથી સાવચેતી રાખવી. કીનારા ઉપરથી કે દ્રહમાં જઈને પાણી પીવું નહિ, પણ પિલી નળી વાટે પાણી પીવું ” , - જે વાનરો મુખ્ય વાનરના કહેવા પ્રમાણે વર્યા તે સુખી થયા. અને જેઓ કહમાં જઈને પાણી પીવા ગયા તે મરણ પામ્યા. આ પ્રમાણે આચાર્ય ભગવંત મહત્સવ વગેરેમાં આધાકર્મિ, ઉસિક આદિ દેષવાળા આહાર આદિને ત્યાગ કરાવે છે તથા શુદ્ધ આહાર ગ્રહણ કરાવે છે. જે સાધુએ આચાર્ય ભગવંતના કહ્યા પ્રમાણે વર્તે છે, તે થોડા જ કાળમાં સઘળા કર્મોને ક્ષય કરે છે. જેઓ આચાર્ય ભગવંતના વચન પ્રમાણે વર્તતા નથી તેઓ અનેક ભવેમાં જન્મ, જરા, મરણ આદિનાં દુખો પામે છે. ભાવગ્રહણ એષણા અગીઆર પ્રકારે–૧ સ્થાન, ૨ દાયક, ૩- ગમન, ૪ ગ્રહણ, ૫ આગમન, ૬ પ્રાપ્ત, ૭ પરાવૃત્ત, ૮ પતિત, ૯ ગુરુક, ૧૦ ત્રિવિધ, ૧૧ ભાવ. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧ સ્થાન–ત્રણ પ્રકારનાં આત્મ ઉપઘાતિક, પ્રવચન ઉપઘાતિક, સંયમ ઉપઘાતિક. 'આત્મ ઉપઘાતિક સ્થાન–ગાય, ભેંસ આદિ જ્યાં હોય, ત્યાં ઉભા રહીને ભિક્ષા ગ્રહણ કરવામાં તે ગાય, ભેંસ આદિ શીંગડું કે લાત મારે, તેથી પડી જવાય, વાગે અથવા પાત્ર ભાગી જાય તેથી છકાય જીવની વિરાધના થાય. માટે આવા સ્થાને તથા જ્યાં જીર્ણ ભત, કાંટા, દર આદિ હોય ત્યાં પણ ઉભા રહીને ભિક્ષા ગ્રહણ કરવી નહિ. પ્રવચન ઉપઘાતિક સ્થાન–કલા માત્રામાં સ્થાન, ગૃહસ્થને સ્નાન કરાવાના સ્થાન, ખાળ આદિ અશચીવાળા સ્થાન આવા સ્થાને ઉભા રહી ભિક્ષાગ્રહણ કરતાં, પ્રવચનની હીલના થાય, માટે આવા સ્થાને ઉભા રહીને ભિક્ષા ગ્રહણ કરવી નહિ. સંયમ ઉપઘાતિક સ્થાન-પૃથ્વી, પાણી, અગ્નિ, બીજ આદિ જ્યાં હોય ત્યાં ઉભા રહીને ભિક્ષા ગ્રહણ કરતાં તે જીની વિરાધના થાય, માટે તેવા સ્થાને ઉભા રહીને ભિક્ષા ગ્રહણ કરવી નહિ. ર દાયક–આઠ વર્ષથી ઓછી ઉંમરનું બાળક, વૃદ્ધ, નેકર, નપુંસક, ગાંડે, કેધાયમાન આદિ (આનું વર્ણન આગળ દાયક દેષ વખતે કરવામાં આવશે) પાસેથી ભિક્ષા ગ્રહણ ન કરવી. અપવાદે કેઈ જાતને દેષ થાય એમ ન હોય તે ઉપગ પૂર્વક ભિક્ષા ગ્રહણ કરે. ૩ ગમન–ભિક્ષા આપનાર, ભિક્ષા લેવા માટે અંદર Page #53 -------------------------------------------------------------------------- ________________ : ૧૦ : જાય, તે તેની ઉપર નીચેની જમીન તથા આજુબાજુ પણ જેવું. જો તે જતાં પૃથ્વી, પાણી, અગ્નિ આદિને સંઘટ્ટો કરતાં હોય તે ભિક્ષા ગ્રહણ કરવી નહિં. કેમકે તેવી ભિક્ષા ગ્રહણ કરતાં સંયમ વિરાધના થાય, અથવા આપનારને અંદરના ભાગમાં જતાં કદાચ સર્ષ આદિ કરડે, તે ગૃહસ્થ આદિ મિથ્યાત્વ પામે. ૪ ગ્રહણુ–નાનું-નીચું દ્વાર હય, જ્યાં બરાબર જોઈ શકાતું ન હોય, કબાટ વાસેલું હોય, બારણું બંધ હોય, ઘણા માણસે આવજાવ કરતા હય, ગાડાં વગેરે આડાં પડેલાં હેય, ત્યાં ભિક્ષા ગ્રહણ કરવી નહિ. જે બરાબર ઉપગ રહી શકે એમ હોય તે ભિક્ષા ગ્રહણ કરવી. ૫ આગમન–ભિક્ષા લઈને આવતાં ગૃહસ્થ પૃથ્વી આદિની વિરાધના કરતે આવતે હેય તે ભિક્ષા ગ્રહણ કરવી નહિ. ૬ પ્રાપ્ત–આપનારને હાથ કાચા પાણીવાળો છે કે કેમ? તે જોવું. આહાર આદિ સંસક્ત છે કે કેમ? તે જેવું. ભાજન ભીનું છે કે કેમ? તે જેવું. કાચું પાણુ, સસંક્ત કે ભીનું હોય તે ભિક્ષા ગ્રહણ કરવી નહિ. ૭ પરાવર્ત–આહાર આદિ બીજા વાસણમાં નાંખે તે તે વાસણને કાચું પાણ આદિ લાગેલું છે કે નહિ, તે તપાસવું. જે કાચું પાછું આદિ લાગેલું હોય તે તે વાસણમાંને આહાર ગ્રહણ કરે નહિ. ૮ પતિત–આહાર પાત્રમાં ગ્રહણ કર્યા પછી તપાસ. યેગવાળો પિંડ છે કે સ્વાભાવિક છે, તે જોવું. જે વેગવાળે Page #54 -------------------------------------------------------------------------- ________________ : ૧૧ : કે કૃત્રિમ ભેળસેળ વગેરે લાગે તે તેડીને તપાસ. ન તપાસે તે કદાચ તેમાં ઝેર ભેળવેલું હેય, કંઈ કામણ કરેલું હોય, કે સુવર્ણ આદિ નાખેલું હેય અથવા તે કાંટા આદિ હેય તે સંયમ વિરાધના અને આત્મ વિરાધના થાય. સુવર્ણ આદિ હેય તે પાછું આપે. - ૯ ગુરુક-મોટા પત્થર વગેરેથી ઢાંકેલું હોય, તે ખસેડવા જતાં ગૃહસ્થને કદાચ ઈજા થાય. આપવાનું ભાજન ઘણું મોટું હિય કે ભારે વજનદાર હોય, તે ઉપાડીને આપવા જતો કદાચ હાથમાંથી પડી જાય, તે ગૃહસ્થ દાઝી જાય અથવા પગ આદિને ઈજા થાય, તથા તેમાં રહેલી વસ્તુ ઢળાય છે તેથી છકાય જીવની વિરાધના થાય, માટે તેવા મેટા કે ભારે ભાજનથી ભિક્ષા ગ્રહણ કરવી નહિ. ૧૦ ત્રિવિધ–કાલ ત્રણ પ્રકારે. ૧ ગ્રીષ્મ, ૨ હેમંત, અને ૩ વર્ષાકાલ. તથા આપનાર ત્રણ પ્રકારે. ૧ સ્ત્રી, ૨ પુરુષ અને ૩ નપુસક. તે દરેકમાં તરૂણ, મધ્યમ અને સ્થવિર. નપુસક શીત હોય છે, સ્ત્રી ઉમાવાળી હોય છે અને પુરુષ શીતષ્ણ હોય છે. તેઓમાં પુરાકમ, ઉદકા, સસ્નિગ્ધ ત્રણ હોય છે. તે દરેક સચિત્ત, અચિત્ત અને મિશ્ર ત્રણ પ્રકારે છે. પુરકર્મ અને ઉદકાદ્રમાં ભિક્ષા ગ્રહણ ન કરવી. સસ્નિગ્ધમાં એટલે મિશ્ર અને સચિત્ત પાણીવાળા હાથ હોય, તે હાથનાં આંગળાં, રેખા અને હથેલીને આશ્રી સાત ભાગ કરવા. તેમાં કાળ અને વ્યક્તિ ભેદે નીચે મુજબ ભાગ જે સુકાયેલા હોય તે ભિક્ષા ગ્રહણ કરાય. Page #55 -------------------------------------------------------------------------- ________________ : ૧૨ : નામ ઉનાળામાં શિયાળામાં ચમાસામાં તરૂણ સ્ત્રીના ભાગ મયમ તરુણુ પુરુષના મધ્યમ » તરૂણ નપુંસક મધ્યમ છે ૧૧ ભાવ–લૌકિક અને લેકે, બન્નેમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત. લૌકિક એટલે સામાન્ય માણસમાં પ્રચલિત. લકત્તર એટલે શ્રી જિનેશ્વર ભગવંતના શાસનસાં પ્રચલિત, પ્રશસ્ત એટલે મોક્ષમાર્ગમાં સહાયક. અપ્રશસ્ત એટલે મેક્ષમાર્ગમાં સહાયક નહિ. જે સાધુ સંયમના પાલન માટે આહાર આદિ ગ્રહણ કરે છે, પણ પોતાનાં રૂપ, બળ કે શરીરની પુષ્ટિ માટે આહાર ગ્રહણ કરતું નથી. તથા જે આહાર વગેરે લાવે તેનાથી આચાર્ય, બાળ, ગ્લાન, વૃદ્ધ આદિને આપીને પછી પોતે વાપરે છે, Page #56 -------------------------------------------------------------------------- ________________ L: ૧૩ : તે જ્ઞાન, દર્શન, ચારિત્રને આરાધક થાય છે, આ લેકેત્તર પ્રશસ્ત ભાવ. જે સાધુ પિતાના વર્ણ માટે, બળ માટે કે શરીરની પુષ્ટિ માટે આહાર ગ્રહણ કરે, આચાર્ય આદિની ભક્તિ ન કરે તે જ્ઞાનદર્શન ચારિત્રને આરાધક થઈ શકતું નથી. આ કેત્તર અપ્રશસ્ત ભાવ. (૩) ગ્રાસએષણા બેતાલીસ દેથી રહિત શુદ્ધ આહારગ્રહણ કરી, તપાસીને વિધિપૂર્વક ઉપાશ્રયમાં આવી, વિધિપૂર્વક ગોચરીની આલોચના કરવી. પછી મુહૂર્ત સુધી સ્વાધ્યાય આદિ કરી, આચાર્ય, પ્રાદુર્ણક, તપસ્વી, બાલ, વૃદ્ધ આદિને નિમંત્રણ કરી આસક્તિ વગર વિધિપૂર્વક આહાર વાપરે. વિશેષ વિધિ ઘનિર્યુક્તિ આદિ ગ્રંથમાંથી જાણી લેવી. આહાર શુદ્ધ છે કે નહિ તેની તપાસ કરવી તે ગષણા એષણા. તેમાં દેષ ન લાગે તે રીતે આહાર ગ્રહણ કરે તે ગ્રહણએષણ. અને દેષ ન લાગે તે રીતે વાપરે તે ગ્રાસએષણ કહેવાય છે. ગવેષણામાં ઉગમ, ઉત્પાદનના દે જોવાય છે. ગ્રહણમાં શકિતાદિ દોષ જેવાય છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ : ૧૪ : અને ગ્રાસમાં સચેાજનાદિ દોષ ન લાગે તેનુ ધ્યાન રાખવાનું છે. ૪ સંચાજના—એટલે રસના સ્વાદ માટે પુરી શિખડ આદિ સાથે મેળવવાં તે. તે દ્રવ્ય સયાજના અને ભાવ સચૈાજના એમ બે પ્રકારે છે. અર્થાત્ ઉદ્દગમ ઉત્પાદનાદિ દાષા ક્યા ક્યા છે, તે જાણીને ટાળવાની ગવેષણા કરવી, તેમાંયે શકિતાદિ દોષો હોય તે ટાળીને આહાર ગ્રહણ કરવા, આહાર ગ્રહણ કર્યા પછી સંયાજનાદિ દોષા ન લાગે તેમ આહાર વાપરવા એ ઉદ્દેશ છે. ૫ પ્રમાણ—આહાર કેટલા વાપરવા તેનું પ્રમાણુ, ૬ અગાર—સરસ આહારનાં કે આહાર મનાવનારનાં વખાણ કરવાં. ૭ ધુમ્ર—ખરાબ આહારનાં કે આહાર બનાવનારની નિંદા કરવી. ૮ કારણ—કયા કારણે આહાર વાપરવા અને કયા કારણે આહાર ન વાપરવા ? પિડનિયુક્તિના આ આઠ દ્વારા છે. તેનુ` ક્રમસર વર્ણન કરવામાં આવશે. શાસ્ત્રકારે ‘પિડ' શબ્દના છ નિક્ષેપા સમજાવ્યા છે, તેમાંથી અહીં પ્રસ્તુત પિંડના એ પ્રકાશ કહીશું, ૧ દ્રવ્યપિંડ અને ૨ ભાવપિડ. તેમાં દ્રવ્યપિંડના પ્રકાશ— Page #58 -------------------------------------------------------------------------- ________________ तिविहो उ दव्वपिंडो सचित्तो मीसओ अचित्तो य । एक्केकस्स य एत्तो नव नव भेआ उ पत्तेयं ॥ २॥ | ( પિં. નિ. ૮) દ્રવ્યપિંડ ત્રણ પ્રકારનું છે. સચિત્ત, મિશ્ર અને અચિત્ત. તે દરેકના પાછા નવ નવ પ્રકારે છે. पुढवी आउकाओ तेऊ वाऊ वणस्सई चेव । बेइंदिय तेइंदिय चउरो पंचिंदिया चेव ॥ ३ ॥ | ( પિં. નિ. ૯) સચિત્તના નવ પ્રકારે–૧ પૃથ્વીકાય પિંડ, ૨ અપકાય પિંડ, ૩ તેઉકાય પિંડ, ૪ વાયુકાય પિંડ, ૫ વનસ્પતિકાય પિંડ, ૬ બેઈન્દ્રિય પિંડ, ૭ તેઈન્દ્રિય પિંડ, ૮ ચઉરિન્દ્રિય પિંડ, અને ૯ પંચેન્દ્રિય પિંડ. મિત્રમાં અને અચિત્તમાં પણ ઉપર મુજબના નવ ભેદે જાણવા. ૧ પૃથ્વીકાય પિંડ–સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે. નિશ્ચયથી સચિત્ત અને વ્યવહારથી સચિત્ત. નિશ્ચયથી સચિત્ત–રત્નપ્રભા, શકરપ્રભા આદિ પૃથ્વી, હિમવત આદિ મહાપર્વતેના મધ્ય ભાગ આદિ વ્યવહારથી સચિત્ત-જ્યાં ગમય-છાણ વગેરે પડયાં ન હોય, સૂર્યને તાપ કે મનુષ્ય વગેરેની અવર-જવર ન હોય તેવાં જંગલ આદિ. Page #59 -------------------------------------------------------------------------- ________________ મિશ્ર પૃથ્વીકાય-ક્ષીરવૃક્ષ, વડ, ઉદુમ્બર આદિ વૃક્ષની નીચેને ભાગ, એટલે ઝાડ નીચે છાયાવાળે બેસવાને ભાગ મિશ્ર પૃથ્વીકાય હોય છે, હળથી ખેડેલી જમીન આ હેય ત્યાં સુધી, ભીની માટી એક, બે, ત્રણ પ્રદુર સુધી મિશ્ર હોય છે. ઈધન ઘણું હેય પૃથ્વી ડી હેય તે એક પ્રહર સુધી મિશ્ર. ઇંધન થોડું હેય પૃથ્વી ઘણી હેય તે ત્રણ પ્રહર સુધી મિશ્ર. બને સરખા હોય તે બે પ્રહર સુધી મિશ્ર. અચિત્ત પૃથ્વીકાય–શીતશસ્ત્ર, ઉષ્ણુશસ્ત્ર, તેલ, ક્ષાર, બકરીની લીંડી, અગ્નિ, લવણ, કાંજી, ઘી આદિથી હણાયેલ પૃથ્વી અચિત્ત થાય છે. અચિત્ત પૃથ્વીકાયને ઉપગ-કૂતા ફેટથી થયેલા દાહને શમાવવા માટે શેક કરવા, સર્પદંશ ઉપર શેક કરવા માટે (દંશ કે ઝેર ચઢયું હોય ત્યાં અચિત્ત માટીને પાટે બંધાય છે.) અચિત્ત મીઠાને, તેમજ બીમારી આદિમાં અને કાઉસ્સગ કરવા માટે, બેસવા, ઉઠવા, ચાલવા વગેરે કાર્યોમાં તેને ઉપગ થાય છે. ૨ અપૂકાય પિંડ-સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે નિશ્ચયથી અને વ્યવહારથી. નિશ્ચયથી સચિત્ત-ઘનોદધિ આદિ, કરાં, કહ-સમુદ્રને મધ્ય ભાગ આદિનું પાણી. વ્યવહારથી સચિત્ત-કુવા, તળાવ, વરસાદ આદિનું પાણી. Page #60 -------------------------------------------------------------------------- ________________ : ૧૭ : મિશ્ર અપૂકાય–બરાબર નહિ ઉકાળેલું પાણી, જ્યાં સુધી ત્રણ ઉકાળા આવે નહિ ત્યાં સુધી મિશ્ર. વરસાદનું પાણી પ્રથમવાર ભૂમિ ઉપર પડતાં મિશ્ર હોય છે. અચિત્ત અપૂકાય–ત્રણ ઉકાળા આવેલું પાણી, તથા બીજાં શસ્ત્ર આદિથી હણાયેલું પાણી અચિત્ત થઈ જાય છે. અચિત્ત અપૂકાયને ઉપયોગ–શેક કરે, તૃષા છીપાવવી, હાથ, પગ, વસ્ત્ર, પાત્ર આદિ ધોવાં વગેરેમાં ઉપવેગ થાય છે. ૩ અગ્નિકાય પિંડ-સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિન બે પ્રકારે નિશ્ચયથી અને વ્યવહારથી. નિશ્ચયથી સચિત્ત—ઈટના નીભાડાના મધ્ય ભાગને તથા વીજળી વગેરેને અગ્નિ. વ્યવહારથી સચિત્તઅંગારા આદિને અગ્નિ. મિશ્ર અગ્નિકાય—તણખા, મુમુરાદિને અગ્નિ. અચિત્ત અગ્નિ–ભાત, કુર, શાક, ઓસામણ, ઉકાળેલું પાણી આદિ અગ્નિથી પરિપકવ થયેલ. અચિત્ત અગ્નિકાયનો ઉપયોગ-ઇટના ટુકડા, રાખ, અસ્ત્રા આદિને ઉપયોગ કરાય છે, તથા આહાર પાણી આદિને વાપરવામાં ઉપયોગ કરાય છે. 'અગ્નિકાયના શરીરે બે પ્રકારનાં હોય છે. બધેલક અને મુકેલક, Page #61 -------------------------------------------------------------------------- ________________ : ૧૮ : બધેલક–એટલે અગ્નિ સાથે સંબંધિત હેય તેવાં. મુશ્કેલક–અગ્નિરૂપ બનીને છુટાં પડી ગયાં હોય તેવાં આહાર આદિ મુશ્કેલક અગ્નિકાય કહેવાય છે અને તેને ઉપયોગ વાપરવામાં થાય છે . - ૪ વાયુકાયપિંડ–સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે. નિશ્ચયથી અને વ્યવહારથી. નિશ્ચયથી સચિત્ત રત્નપ્રભાદિ પૃથ્વીની નીચે વલયાકારે રહેલે ઘનવાત, તનવાત, અતિ ઠંડીમાં જે વાયુ વાય તે, અતિ દુનિમાં વાતે વાયુ આદિ. વ્યવહારથી સચિત્ત-પૂર્વ આદિ દિશાને પવન, અતિ ઠંડી અને અતિ દુનિ સિવાયને વાતે વાયુ. મિશ્ર–દત્તિ આદિમાં ભરેલો વાયુ અમુક ટાઈમ પછી મિશ્ર. અચિત્ત–પાંચ પ્રકારે. ૧ આકાંત-કાદવ આદિ દબાવવાથી નીકળતે વાયુ. ર ધંત–મસક આદિને વાયુ. ૩ પાલિત–ધમણ આદિને વાયુ. ૪ શરીર અનુગત–શ્વાસે શ્વાસ-શરીરમાં રહેલ વાયુ. ૫ મિશ્ર–અમુક ટાઈમ સુધી મિશ્ર પછી સચિત્ત. અચિત્ત વાયુકાયનો ઉપયોગ અચિત વાયુ ભરેલી મસક તરવાના કામમાં લેવાય છે, તથા ગ્લાન આદિના ઉપયોગમાં લેવાય. Page #62 -------------------------------------------------------------------------- ________________ અચિત વાયુ કયાં સુધી રહે? અચિત્ત વાયુ ભરેલી મસક ક્ષેત્રથી સે હાથ સુધી તરે ત્યાં સુધી અચિત્ત, બીજા સો હાથ સુધી એટલે એકસે એકમાં હાથથી બસ હાથ સુધી મિશ્ર, બસો હાથ પછી વાયુ સચિત્ત થઈ જાય છે. સ્નિગ્ધ (ચોમાસુ) ઋક્ષ (શિયાળે-ઉનાળે) કાળમાં જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અચિત્ત આદિ વાયુ નીચે પ્રમાણે જાણ. કાળ | અચિત્ત | મિશ્ર | સચિત્ત ઉદ સ્નિગ્ધકાળ એક પ્રહર સુધી બીજા પ્રહર સુધી બીજા પ્રહરની | શરૂઆતથી મધ્યમ ) | બે , ત્રીજા , Tચોથા ,, જઘન્ય ) | ત્રણ , | ચાર | | પાંચમાં , ,, ઋક્ષકાળ | એક દિવસ | બીજે દિવસે ત્રીજે દિવસે મધ્યમ , ત્રીજે , ઉત્કૃષ્ટ છે | ત્રણ , | એથે , ] પાંચમે , ચેાથે , ૫ વનસ્પતિકાયપિંડ-સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે–નિશ્ચયથી અને વ્યવહારથી. નિશ્ચયથી સચિત્ત-અનંતકાય વનસ્પતિ. વ્યવહારથી સચિત્ત પ્રત્યેક વનસ્પતિ. મિશ્ર–ચીમળાએલાં ફળ, પત્ર, પુષ્પ આદિ, ચાળ્યા વગરને લેટ, ખાંડેલી ડાંગર વગેરે. અચિત્ત–શસા આદિથી પરિણત થયેલ વનસ્પતિ. Page #63 -------------------------------------------------------------------------- ________________ : ૨૦ : અચિત્ત વનસ્પતિને ઉપયોગ–સંથારે, કપડાં, ઔષધ આદિમાં ઉપયોગ થાય છે. ૬ બેઈન્દ્રિય પિંડ ] આ બધા એક સાથે તિપિતાના ૭ તેઈન્દ્રિય પિંડ કે સમુહરૂપ હોય ત્યારે પિંડ કહેવાય ૮ ચઉરિન્દ્રિય પિડ J છે. તે પણ સચિત્ત, મિશ્ર, અને અચિત્ત ત્રણ પ્રકારે હોય છે. અચિત્તનું પ્રજન, બેઈદ્રિય-ચંદનક, શંખ, છીપ આદિ સ્થાપના ઔષધ વગેરે કાર્યોમાં. તેઈન્દ્રિય–ઉધહીની માટી વગેરે. ચઉરિન્દ્રિય–શરીર આરોગ્ય માટે, ઉલ્ટી વગેરે કાર્યમાં માખીની અઘાર વગેરે. ૯ પંચેન્દ્રિય પિંડ-ચાર પ્રકારે. નારકી, તીર્થંચ, મનુષ્ય અને દેવ. નારકીને વ્યવહાર કઈ રીતે થઈ શકતું નથી. તીર્થંચ પંચેન્દ્રિયને ઉપયોગ–ચામડું, હાડકાં, વાળ, દાંત, નખ, રેમ, શીંગડાં, વિષ્ટા, મુત્ર આદિને કારણ પ્રસંગે ઉપયોગ કરાય છે. તથા વસ્ત્ર, દૂધ, દહીં, ઘી આદિને ઉપયોગ કરાય છે. મનુષ્યને ઉપયોગ–સચિત્ત મનુષ્યને ઉપયોગ દીક્ષા આપવામાં તથા માર્ગ આદિ પૂછવા માટે. મિશ્ર મનુષ્યને ઉપગ રસ્તે આદિ પૂછવા માટે. Page #64 -------------------------------------------------------------------------- ________________ : ૨ : અચિત્ત મનુષ્યની ખોપરી વેશ પરિવર્તન આદિ કરવા માટે કામ પડે, તથા ઘસીને ઉપદ્રવ શાંત કરવા માટે. દેવને ઉપગ તપસ્વી કે આચાર્ય પિતાનું મૃત્યુ આદિ પૂછવા માટે, તથા શુભાશુભ પૂછવા માટે કે સંઘ સંબંધી કેઈ કાર્ય માટે દેવને ઉપયોગ કરે. ભાવપિંડ બે પ્રકારે છે–૧ પ્રશસ્ત, ૨ અપ્રશસ્ત. પ્રશસ્ત એક પ્રકારથી દશ પ્રકાર સુધી છે. અપ્રશસ્ત પણ એક પ્રકારથી દશ પ્રકાર સુધીનો છે. एगविहाइ दसविहो पसत्थो चेव अपसत्यो अ । संजम विज्जाचरणे नाणादितिगं च तिविहो उ ॥ ४॥ नाणं दसणं तव संजमो य वय पंच छच्च जाणेन्ना । पिंडेसण पाणेसण उग्गहपडिमा य पिंडम्मि ॥५॥ ૮ ૯ ૧૦ पवयणमाया नव बंभगुत्तिओ तह य समणधम्मो य । एस पसत्थो पिंढो भणिो कम्मट्ठमहणेहिं ॥ ६ ॥ अपसत्यो य असंजम अन्नाणं अविरई य मिच्छत्तं । ૪ ૫ ૬ ૭-૮ ૯ ૧૦ कोहा यासवकाया कम्मगुत्ती अहम्मो य ॥ ७ ॥ (પિં. નિ. ૬૦, ૬૧, ૨, ૬૩.) Page #65 -------------------------------------------------------------------------- ________________ : ૨૨ : પ્રશસ્ત ભાવપિંડ– એક પ્રકાર તે સંયમ. બે પ્રકાર તે જ્ઞાન અને ચારિત્ર. ત્રણ પ્રકાર તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર. ચાર પ્રકાર તે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. પાંચ પ્રકાર તે ૧–પ્રાણાતિપાત વિરમણ, ૨ મૃષાવાદ વિરમણ, ૩ અદત્તાદાન વિરમણ, ૪ મૈથુન વિરમણ, અને ૫ પરિગ્રહ વિરમણ. છ પ્રકાર તે ઉપર મુજબ પાંચ અને ૬ રાત્રિ ભજન વિરમણ. સાત પ્રકાર તે સાત પિડેષણા, સાત પાણષણ, સાત અવગ્રહ પ્રતિમા. આમાં સાત પિંડેષણ તે સંસૃષ્ટ, અસંસૃષ્ટ, ઉદ્ધત, અલ્પલેપ, અવગૃહીત, પ્રગૃહીત, ૧, સંસૃષ્ટ–હાથ અને પાત્ર ખરડાયેલું, ૨ અસંસૃષ્ટ–હાથ અને પાત્ર નહિ ખરડાયેલું, ૩ ઉદ્ભૂત-તપેલી આદિમાં કાઢેલું, ૪ અલપલેપ સેકેલા ચણા વગેરે પ અવગૃહીત–ભેજન માટે લીધેલું, ૬ પ્રગહિત–હાથમાં કેળીયો લીધેલે, ૭ ઉક્ઝિતધર્મ– નાખી દેવા જેવી. સાત પાણષણું તે ઉપર મુજબ પણ અલ્પલેપને બદલે નિલેપ-(ઓસામણ કાંજી આદિ). સાત અવગ્રહ પ્રતિમાં તે-વસતિ સંબંધી ગ્રહણ કરવામાં Page #66 -------------------------------------------------------------------------- ________________ : ૨૩ : જુદા જુદા અભિગ્રહ રાખે છે. જેમકે-૧ “આવા પ્રકારને ઉપાશ્રય ગ્રહણ કરીશ.” આ પ્રમાણે પહેલાં વિચાર કરીને તેવા પ્રકારને ઉપાશ્રય વાચીને ઉતરે તે. (આ સામાન્ય અભિગ્રહ બધાને માટે જિનકલ્પી તથા સ્થવિરકલ્પી માટે ) ૨ હું બીજાને માટે વસતિ માગીશ અને બીજાએ ગ્રહણ કરેલી વસતિમાં હું રહીશ. (આ ગચ્છાન્તર્ગત સાંભંગિકે આદિને છે.) ૩ હું બીજાને માટે વસતિ માગીશ. પણ બીજાએ માગેલી વસતિમાં હું રહીશ નહિ. (આ વાચનાની ઈચ્છાવાળા યથાલદિકેને અભિગ્રહ છે.) ૪ હું બીજાને માટે અવગ્રહ માગીશ નહિ પરંતુ બીજાના અવગ્રહમાં રહીશ. (આ જિનકપીની તુલના કરનાર અને ઉઘુક્ત વિહારી આદિ માટે છે.) ૫ હું મારા માટે અવગ્રહ માગીશ પણ બીજાને માટે નહિ માગુ. (જિનકલ્પી આદિ માટે) * ૬ હું જેની પાસેથી અવગ્રહ માગીશ તેના ત્યાંનું જ સંસ્તારક ગ્રહણ કરીશ, નહિતર ઉભા ઉભા અથવા ઉત્કટુક આસને રહીશ. (જિનકપીકાદિ માટે) ૭ ઉપરની છરી પ્રમાણે જ, વિશેષમાં શિલાદિ જે પ્રમાણે સસ્તારક હશે તેને તે જ પ્રમાણે ઉપયોગ કરીશ, બીજે નહિ. ૪-૫-૬-૭ આ ચાર પ્રકારના અભિગ્રહ જિનકલ્પી મુનિવને હેય છે. સ્થવિરકલ્પીને તે પહેલા ત્રણ અભિગ્રહે હેય છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ L: ૨૪ : આઠ પ્રકાર તે આઠ પ્રવચન માતા. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. નવ પ્રકારે તે-નવ બ્રહ્મચર્યની વાડ. દસ પ્રકારે તે—ક્ષમા આદિ દશ પ્રકારને યતિધર્મ. આ દશ પ્રકારને પ્રશસ્ત ભાવપિંડ શ્રી તીર્થકર ભગવતેએ કહે છે. અપ્રશસ્ત ભાવપિંડ એક પ્રકાર તે અસંયમ (વિરતિને અભાવરૂપ) બે પ્રકારે તે–અજ્ઞાન અને અવિરતિ. ત્રણ પ્રકારે તે–મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ. ચાર પ્રકારે તે–ધ, માન, માયા અને લેભ. પાંચ પ્રકારે તે–પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ. છ પ્રકારે તે–પૃથ્વીકાય-અપકાય તેઉકાય-જયુકાય વનસ્પતિકાય અને ત્રણકાની વિરાધના. સાત પ્રકારે તે–આયુષ્ય સિવાય સાત કર્મોનાં બંધના કારણભૂત અધ્યવસાયે. આઠ પ્રકારે તે–આઠે કર્મોના બંધના કારણભૂત અધ્યવસાયે. નવ પ્રકારે તે બ્રાહાચર્યની નવ ગુપ્તિનું પાલન ન કરવું તે Page #68 -------------------------------------------------------------------------- ________________ : ૨૫ : દશ પ્રકારે તે—ક્ષમા આદિ દશ યતિધર્મનું પાલન ના કરવું તે. અધર્માચરણ કરવું. અપ્રશસ્ત અને પ્રશસ્ત ભાવપિંડનું લક્ષણ— बज्झइ य जेण कम्म सो सम्यो होइ अप्पसत्यो उ । मुच्चइ य जेण सो उण पसत्थो नवरि विन्नेओ ॥८॥ ( પિં. નિ. ૬૪) જે પ્રકારના ભાવપિંડથી જ્ઞાનાવરણાદિ કર્મો (દીર્ઘસ્થિતિવાળાં, સંસારને વધારનારાં અને કટુવિપાકવાળાં) બંધાય તે અપ્રશસ્ત ભાવપિંડ કહેવાય અને જે પ્રકારના ભાવપિંડથી જ્ઞાનાવરણાદિ કર્મો ક્ષય થાય આત્મા કર્મોથી મૂકાય મુક્ત થતું જાય તે પ્રશસ્ત ભાવપિંડ જાણ. અહીં એકાદિ પ્રકારેને પિંડ શી રીતે કહેવાય? આ શંકાના સમાધાનમાં સમજવું કે તે તે પ્રકારને આશ્રી તેના અવિભાગ્ય અંશસમુહને પિંડ કહેવામાં આવે છે. અથવા આ બધાથી પરિણામભાવે જીવને શુભાશુભ કર્મપિંડ બંધાતે હેવાથી તે ભાવપિંડ કહેવાય છે. અહીં આપણે પ્રશસ્ત ભાવપિંડ અને શુદ્ધ અચિત્ત દ્રવ્યપિંડથી કાર્ય છે, કારણ કે મેક્ષના અથજીને આઠ પ્રકારની કર્મરૂપ બેડીઓ તેડવા માટે પ્રશસ્ત ભાવપિંડ જરૂરી છે. તેમાં અચિત્ત દ્રવ્યપિંડ એને સહાયક બને છે, તેથી એ વિશેષ જરૂરી છે. એ માટે કહે છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ निव्वाणं खलु कजं नाणाइतिगं च कारणं तस्स । निव्वाणकारणाणं च कारणं. होइ आहारो ॥९॥ ( પિં. નિ. ૬૯ ) મુમુક્ષુઓને જીવનમાં પ્રાપ્ત કરવા ગ્ય માત્ર મેક્ષ જ છે, તે મોક્ષનું કારણ સમ્યમ્ દર્શન, જ્ઞાન, ચારિત્ર છે અને તે મોક્ષના કારણરૂપ દર્શન જ્ઞાન અને ચારિત્રનું કારણ શુદ્ધ આહાર છે. આહાર વગર ચારિત્રશરીર ટકી શકે નહિ. ઉગમાદિ દેજવાળે આહાર ચારિત્રને નાશ કરનાર છે. શુદ્ધ આહાર મેક્ષના કારણરૂપ બને છે. જેમ તંતુ (સુતર) વસ્ત્રનું કારણ છે અને તંતુનું કારણ રૂ છે, એટલે રૂમાંથી સુતર બને છે અને સુતરથી વસ્ત્ર વણાય છે, તેમ શુદ્ધ આહારથી દર્શન, જ્ઞાન, ચારિત્રની શુદ્ધિ થાય અને દર્શન, જ્ઞાન, ચારિત્રની શુદ્ધિથી જીવને મેક્ષ થાય. આ માટે સાધુએ ઉદગમ ઉત્પાદનાદિ દેવથી રહિત આહાર ગ્રહણ કરવું જોઈએ, તેમાં ઉદ્દગમના સેળ દે છે. તે આ પ્રમાણે आहाकम्मुद्देसिय पूईकम्मे य मौसजाए य। उवणा पाहुडियाए पाओअर कीय पामिच्चे ॥ १० ॥ (પિં. વિ. .) Page #70 -------------------------------------------------------------------------- ________________ : ૨૭ : ૧૦ ૧૧ ૧૨ ૧૩ परियहिए अभिडे उभन्ने मालोहडे इअ । ૧૪ ૧૫ ૧૬ 'अच्छिज्जे अणिसट्टे अच्झोयरए य सोळसमे ||११ ॥ (પિ. વિ. ૪) ૧ આધાકમ —સાધુને માટે જ જે આહાર આદિ કરવામાં આવ્યા હોય તે. ૨ ઉદ્દેશિક—સાધુ વગેરે બધા ભિક્ષાચરને ઉદ્દેશીને આહાર આદિ કરવામાં આવેલ હોય તે. ૩ પૃતિકમ—શુદ્ધ આહારની સાથે અશુદ્ધ આહાર ભેગા કરવામાં આવ્યા હાય તે. ૪ મિશ્ર—શરૂઆતથી ગૃહસ્થ અને સાધુ બન્નેને માટે તૈયાર કરવામાં અન્યેા હાય તે. ૫ સ્થાપના—સાધુને માટે આહારાદિ રાખી મૂકવા તે. ૬ પ્રાકૃતિકા—સાધુને વહેરાવવાના લાભ મળે તે હેતુથી લગ્ન વગેરે પ્રસંગ વહેલા કે મેડાં કરવાં તે. ૭ પ્રાદુષ્કરણ—સાધુને વહેારાવવા માટે અધારૂં દૂર કરવા ખારી, બારણાં કરવાં અથવા વીજળી, દીવા વગેરેને પ્રકાશ કરવા તે. ૮ ક્રીત—સાધુને વહેારાવવા માટે વેચાતુ લેવું તે. ૯ પ્રાચિત્ય—સાધુને વહેારાવવા માટે ઉધારે લાવવું તે. ૧૦ પરિવર્તિત—સાધુને વહેરાવવા માટે વસ્તુને અદલે બદલા કરવા તે. Page #71 -------------------------------------------------------------------------- ________________ : ૨૮ : ૧૧ અભ્યાહુત–સાધુને વહેરાવવા માટે સામે લઈ જાતે ૧૨ ઉભિન્ન–સાધુને વહરાવવા માટે માટી વગેરે સીલ લગાવેલી હોય તે તેડીને આપ તે. ૧૩ માલાહત–ભોંયરું કે માળ ઉપરથી લાવીને આપવું તે. ૧૪ આછે–પુત્ર, નેકર આદિ પાસેથી બળજબરીથી ઝુંટવી લઈને આપવું તે. ૧૫ અનિસૃષ્ટ–ઘણાની માલિકીની વસ્તુ બીજાની રજા વગર એક જણે આપવી તે. ૧૬ અધ્યવપૂરક–પિતાના માટે રસેઈની શરૂઆત કર્યા પછી, સાધુને માટે તેમાં અધિક નાખેલું આપવું તે. (૧) આધાકર્મ દોષ આધાકર્મના દ્વારે૧ આધાકમના એકાર્થિક નામે, ૨ કેના માટે કરેલું આધાકમ થાય? ૩ આધાકર્મનું સ્વરૂપ. ૪ પરપક્ષ (ગૃહસ્થ), સ્વપક્ષ (સાધુ-સાધ્વી) સ્વપક્ષમાં અતિચાર આદિ પ્રકાશે. ૧ આધાકનાં એક અથવાળાં નામો ૧ આધાકર્મ, ૨ અધીકમ ૩ આત્મજ્ઞ, અને ૪ આત્મક”. ૧ આધાકમ—એટલે “સાધુને હું આપીશ” આવે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ::૨૯ : સંકલ્પ મનમાં રાખીને તેમને માટે છ કાય જીવની વિરાધના જેમાં થાય તેવી આહાર આદિ તૈયાર કરવાની જે કિયા. ૨ અધ:કર્મ –એટલે આધાકર્મ દેશવાળે આહાર ગ્રહણ કરનાર સાધુને સંયમથી નીચે લઈ જાય, શુભ લેશ્યાથી નીચે પાડે, અથવા નરકગતિમાં લઈ જાય માટે અધકર્મ, ૩ આત્મદન–એટલે સાધુના ચારિત્રરૂપી આત્માને નાશ કરનાર. ૪ આત્મક”—એટલે અશુભકમને બંધ થાય. આધાકર્મ આહાર ગ્રહણ કરવાથી જે કે સાધુ પિતે છકાય જીવને વધ નથી કરતા, પરંતુ તે આહાર ગ્રહણ કરવાથી અનુમોદના દ્વારા છકાય જીવના વધના પાપને ભાગીદાર બને છે, કેમકે સાધુ આધાકમી આહાર લે એટલે દાતાર ગૃહસ્થ તે આહાર વારંવાર બનાવે, તેથી છકાય જીવની વિરાધનાને કર્તા પરમાર્થ રીતિએ સાધુ પોતે બને છે. તેથી તે પાપ લાગવાથી સાધુ સંયમથી ભ્રષ્ટ થાય છે અને નરક આદિ દુર્ગ તિમાં જાય છે. આથી આધાકર્મનું બીજું નામ “અધ:કર્મ પણ કહેવાય છે. વળી સાધુને આત્મા જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ છે એટલે સાધુના નિમિત્તે જીવની વિરાધનાના ગે સાધુને સંયમરૂપી આત્મા હણાય છે, તેથી આધાકર્મનું ત્રીજું નામ “આત્મળ પણ કહેવાય છે. આધાકર્મ આહાર જાણીને ગ્રહણ કરવાથી જ્ઞાનાવરણાદિ Page #73 -------------------------------------------------------------------------- ________________ : 30: આઠે કર્મો અશુભ બાંધે છે. આથી આધાકર્મનું ચોથું નામ 'सात्म ५५ ४वाय छे. જો કે આગામી ભવનું આયુષ્ય જીદંગીમાં એક જ વાર બંધાય છે. આધાકર્મવાળે આહાર ગ્રહણ કરવાથી નરકગતિનું યે આયુષ્ય બાંધે. નરકગતિનું આયુષ્ય બંધાવાથી બાકીના સાત કર્મો પણ નરકગતિને એગ્ય કરે, તેથી આઠ પ્રકારના કર્મને બંધક થાય છે. શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે___“आहाकम्मं भुंजमाणे समंणे निगंथे किं बंधइ किं पकरेइ किं चिणाइ कि उवचिणाइ ? गोयमा ! आहाकम्मं भुजमाणे आउ. यवज्जाओ सत्तकम्मपयडीओ सिठिलबंधणबंधाओ धणियबंधणबद्धाओ पकरेइ, हस्सकालठिईयाओ दीहकालठिईयाओ पकरेइ, मंदाणुभावाओ तिव्वाणुभावाओ पकरेइ, अप्पपएसग्गाओ बहुपएसग्गाओ पकरेइ, आउयं च णं कम्मं सिय बंधइ सिय नो बंधइ, असायावेयणिजं च कम्मं भुजो भुजो उवचिणेइ, अणाइयं च अणवयग्गं दीहमद्धं चाउरंतसंसारकंतारं अणुपरियट्टइ। से केणगुणं भंते एवं वुच्चइ आहाकम्मं भुंजमाणे जाव अणुपरियट्टइ? गोयमा! आहाकम्मं भुंजमाणे आयाए धम्मं अइकम्मद आयाए धम्म अइकममाणे पुढविकायं नावकंखइ ५ जाव तसकायं नावकंखइ । जेसि पि य गं जीवाणं सरीराइं आहारमाहारेइ ते वि जीवे नावकंखइ, से तेणटेणं गोयमा एवं बुच्चइ आहाकम्म भुंजमाणे जाव अणुपरियट्टइत्ति ॥" શ્રી ગૌતમસ્વામીજી શ્રી મહાવીરસ્વામી ભગવંતને પૂછે છે Page #74 -------------------------------------------------------------------------- ________________ : ૩૧ : કે “હે ભગવન્! આધાકર્મ દોષવાળો આહાર વાપરનાર શ્રમણ, નિર્ગથ (સાધુ) શું બાંધે ? શું કરે? શું ભેગું કરે? શું એકઠું કરે ?” શ્રી મહાવીરસ્વામીજી ભગવંત જવાબ આપતા કહે છે કે “હે ગૌતમ! આધાકર્મ આહાર વાપરનાર (સાધુ) આયુષ્ય સિવાય સાતે કર્મની પ્રકૃતિએ જે ઢીલા બંધનવાળી હોય તે ગાઢ બંધવાળી કરે, એાછા કાલવાળી હોય તે લાંબા કાલવાળી કરે, મદરસવાળી હોય તે તીવ્રરસવાળી કરે, અલ્પ પ્રદેશવાળી હોય તે ઘણાં પ્રદેશવાળી કરે છે. આયુષ્ય કર્મ કદાચ તે વખતે બાંધે અગર ન પણ બાંધે, અશાતા વેદનીયકમ વારંવાર ઉપાર્જન કરે, અનાદિ અનંત એવા ચારગતિરૂપ અટવીમાં વારંવાર પરિભ્રમણ કરે છે. પ્રશ્ન–હે ભગવન્! આપ એમ કેમ કહે છે કે “આધાકર્મ આહાર કરનાર યાવતું સંસારમાં પરિભ્રમણ કરે છે.? ઉત્તર–હે ગૌતમ! આધાકર્મ આહાર વાપરનાર, આત્માને ધર્મ–ચારિત્રધર્મ અથવા કૃતધર્મને ચૂકી જાય છે, અર્થાત ચારિત્રધર્મને આચરતે નથી તેથી પૃથ્વીકાય, અપકાય, તેઉ. કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય જેની દયા કરતે નથી, તથા જે કઈ જીના શરીરને આહાર કરે છે, તે જેની પણ દયા કરતું નથી. તેથી હે ગૌતમ! આધાકર્મ આહાર વાપરનાર યાવત્ ચારગતિરૂપસંસાર અટવીમાં વારંવાર ભમે છે. એમ કહું છું. આધાકર્મ આહાર સંયમસ્થાનેની શ્રેણીને તથા શુભ લેશ્યા વગેરેને હણે છે તે બતાવે છે – Page #75 -------------------------------------------------------------------------- ________________ : ૩ર : संजमठाणाणं कंडगाणं लेसाठिईविसेसाणं । भावं अहे करेई तम्हा तं भावहे कम्मं ॥ १२ ॥ . | ( પિં. નિ. ૯૯) સંયમસ્થાને-કંડકે-સંયમણું, વેશ્યા તથા શાતાવેદનીયાદિરૂપ શુભ પ્રકૃતિમાં વિશુદ્ધ વિશુદ્ધ સ્થાનમાં રહેલા સાધુને આધાકમી આહાર જે કારણથી નીચા નીચા સ્થાને લઈ જાય છે, તે કારણથી તે અધાકર્મ કહેવાય છે. સંયમ સ્થાનનું સ્વરૂપ દેશવિરતિરૂપ પાંચમાં ગુણસ્થાને રહેલા સર્વઉત્કૃષ્ટ વિશુદ્ધ સ્થાનવાળા જીવ કરતાં સર્વવિરતિરૂપ છઠ્ઠા ગુણસ્થાને રહેલા સૌથી જઘન્ય વિશુદ્ધિ સ્થાનવાળા જીવની વિશુદ્ધિ અનંતગુણ અધિક છે. અર્થાત્ નીચામાં નીચા વિશુદ્ધિ સ્થાને રહેલે સાધુ, ઉંચામાં ઉંચા વિશુદ્ધિ સ્થાને રહેલા શ્રાવક કરતાં અનંતગુણ અધિક છે. જઘન્ય એવા તે સર્વવિરતિનાં વિશુદ્ધિ સ્થાનને કેવળજ્ઞાનીની દષ્ટિએ-બુદ્ધિથી વિભાગ કરવામાં આવે અને જેને બીજો ભાગ ન થઈ શકે તેવા અવિભાજ્ય ભાગ કરવામાં આવે તેવા ભાગની સર્વ સંખ્યાને વિચાર કરવામાં આવે તો, દેશવિરતિના સર્વ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ સ્થાનના જે એવા અવિભાજ્ય ભાગ હેય તેની સર્વ સંખ્યાને સર્વ જીવોની જે અનંત સંખ્યા છે, તેના અનંતમાં ભાગે જે સંખ્યા આવે તે સંખ્યાથી ગુણીએ અને જેટલી સંખ્યા થાય તેટલા ભાગ સર્વવિરતિના સર્વ જઘન્ય વિશુદ્ધિ સ્થાનમાં હોય છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ : ૩૩ : બુદ્ધિ-(અસત્ કલ્પના)થી ધારો કે “દેશવિરતિના સર્વ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ સ્થાનમાં ભાગ ન થઈ શકે તેવા ૧૦૦૦૦ (દશ હજાર ) ભાગો છે, તેને સર્વ જીવની અનંતી સંખ્યા ધારો કે ૧૦૦ (સે) છે. તેનાથી ગુણતાં એટલે ૧૦૦૦૦x૧૦૦= ૧૦૦૦૦૦૦ (દશ લાખ) થયા. એટલે સર્વવિરતિને જઘન્ય વિશુદ્ધિ સંયમ સ્થાનમાં દશ લાખ અવિભાજ્ય અંશે રહ્યાં છે. સર્વવિરતિ ગુણસ્થાનના આ સર્વ જઘન્ય વિશુદ્ધિ સ્થાનથી બીજું અનંત ભાગ વૃદ્ધિવાળું હોય છે. (સર્વ જીવોની સંખ્યાના અનંતમાં ભાગ પ્રમાણ સંખ્યા ઉમેરતાં જેટલી સંખ્યા થાય તે અનંતભાગ વૃદ્ધિ કહેવાય.) એટલે પહેલાં સંયમસ્થાનમાં અનંતભાગ વૃદ્ધિ કરીએ એટલે બીજું સંયમસ્થાન આવે, તેમાં અનંતભાગ વૃદ્ધિ કરતાં જે આવે તે ત્રીજું સંયમસ્થાન, તેમાં અનંતભાગ વૃદ્ધિ કરતાં જે આવે તે ચોથું * ૧ અનંતભાગ વૃદ્ધિ–એટલે સર્વ જીવોની અનંત સંખ્યાથી ભાગાકાર‘ કરતાં જે અનંતભાગ સંખ્યા આવે તે વિવક્ષિત સંખ્યામાં ઉમેરવું. ૨ અસંખ્યભાગ વૃદ્ધિ–એટલે અસંખ્ય લેકાકાશ પ્રદેશોની સંખ્યામાં ભાગાકાર કરતાં જે સંખ્યા આવે તે વિવક્ષિત સંખ્યામાં ઉમેરવી. ૩ સંખ્યાતભાગ વૃદ્ધિ–એટલે ઉત્કૃષ્ટ સંખ્યાની સંખ્યાએ ભાગાકાર કરતાં જે સંખ્યા આવે તે વિવક્ષિત સંખ્યામાં ઉમેરવી. જ્યાં અનંત ગુણ, અસંખ્ય ગુણ, સંખ્યાત ગુણ આવે ત્યાં ભાગાકારને બદલે ગુણાકાર કરતાં જે સંખ્યા આવે તે સંખ્યા વિવક્ષિત સંખ્યામાં ઉમેરવી (આ ષટુ સ્થાન કહેવાય છે.) Page #77 -------------------------------------------------------------------------- ________________ : ૩૪ : સંયમસ્થાન, આ પ્રમાણે અનંતભાગ અનંત ભાગ વૃદ્ધિ ત્યાં સુધી કરવી કે જ્યાં સુધી એ સ્થાનેની સંખ્યા એક અંગુલના અસંખ્યાતભાગમાં રહેલા પ્રદેશની સંખ્યા જેટલી થાય. અંગુલના અસંખ્યાતભાગ પ્રમાણ આકાશ પ્રદેશમાં રહેલા પ્રદેશોની સંખ્યા જેટલાં સંયમ સ્થાને ને, શાસ્ત્રની પરિભાષામાં એક કંડક કહેવાય છે. એક કંડકમાં અસંખ્યાતા સંયમસ્થાનને સમુહ હેય છે. આ પ્રમાણે થયેલા પ્રથમ કંડકના છેલા સંયમ સ્થાનમાં જેટલા અવિભાજ્ય અંશો છે તેમાં અસંખ્યભાગ વૃદ્ધિ કરતાં જે સંખ્યા થાય તેટલી સંખ્યાનું બીજા કંડકનું પહેલું સ્થાન બને છે. ત્યાર બાદ તેનાથી બીજુ સ્થાન અનંતભાગ અધિક કરતાં આવે એમ અનંતભાગ અધિક અનંતભાગ અધિકની વૃદ્ધિ કરતાં આખુ કંડક થાય, તે પછી અસંખ્યભાગ અધિક ઉમેરતાં બીજા કંડકનું બીજું સ્થાન આવે. તેના પછી પાછું અનુક્રમે અનંતભાગ વૃદ્ધિનું એક કંડક, પછી અસંખ્યાત ભાગ વૃદ્ધિનું ત્રીજું સ્થાન. આ રીતે એક એક કંડકાન્તરિત અસંખ્યાતભાગ વૃદ્ધિવાળાં સંયમ સ્થાને એક કંડક પ્રમાણ બને તે પછી, સંખ્યાતભાગ અધિક વૃદ્ધિ કરતાં સંખ્યાત ભાગ અધિકનું પહેલું સંચમસ્થાન આવે. ત્યાર પછી અનંતભાગ અધિક એક કંડક પ્રમાણ કરતા એક એક અસંખ્યભાગ અધિકનું સંયમ સ્થાન આવે, તે પણ કંડક પ્રમાણુ થાય એટલે સંખ્યાતભાગ અધિકનું બીજું સંયમ Page #78 -------------------------------------------------------------------------- ________________ : ૩૫ : સ્થાન આવે. તેમ ક્રમેક્રમે વચમાં અનંતભાગ અધિક કડકા તેની વચ્ચે અસંખ્યાતભાગ અધિક સ્થાને આવતા જાય. જ્યારે સંખ્યાતભાગ અધિક સંયમ સ્થાનાની સખ્યા પણ કંડક પ્રમાણ થાય. તે પછી સંખ્યાતગુણ અધિક પહેલું સયમ સ્થાન આવે ત્યાર પછી કઉંડક સખ્યા પ્રમાણુ અન’તભાગ વૃદ્ધિવાળા સયમ સ્થાન આવે, ત્યાર પછી એક અસખ્યભાગ વૃદ્ધિવાળા સંયમ સ્થાન આવે, એમ અનંતભાગ અધિક ક‘ડકાની વચ્ચે વચ્ચે અસખ્યાતભાગ અધિકવાળા કડક પ્રમાણુ થાય. તે પછી પૂર્વના ક્રમે સંખ્યાતભાગ અધિક સંયમ સ્થાનનું કડક કરવું. તે કડક પુરૂ થયા પછી બીજી સંખ્યાતગુણુ અધિકનું સંયમ સ્થાન આવે. ત્યાર માદ અને તભાગ અધિક સંયમ સ્થાને કડક પ્રમાણ, તેની વચ્ચે વચ્ચે અસખ્યાતભાગ અધિક સયમ સ્થાના કડક પ્રમાણુ, તે એની વચ્ચે વચ્ચે સખ્યાતભાગ અધિક સયમ સ્થાન આવે તે પણ કંડક પ્રમાણુ થાય, ત્યાર પછી અસંખ્યગુણુ અધિકનું પહેલું સયમ સ્થાન આવે. ત્યાર બાદ પૂર્વ ક્રમથી ક`ડક પ્રમાણ અન’તભાગ અધિક સયમ સ્થાન તથા અનતભાગ અધિક સયમ સ્થાનાની વચ્ચે વચ્ચે કડક પ્રમાણુ અસંખ્યાતભાગ અધિક સયમ સ્થાના આવે, તે પછી બન્નેની વચ્ચે વચ્ચે કડક પ્રમાણુ સખ્યાતભાગ અધિક સંયમ સ્થાના આવે, તે પછી ત્રણેની વચ્ચે વચ્ચે કડક પ્રમાણુ સંખ્યાત ગુણ અધિક સયમ સ્થાને આવે, તે પછી અસખ્યાતગુણુ અધિકનું બીજું સયમ Page #79 -------------------------------------------------------------------------- ________________ સ્થાન આવે. આ જ ક્રમે ચારેથી અંતરિત થયેલ અસં. ખ્યગુણ અધિકના સંયમ સ્થાને કંડક પ્રમાણે કરવાં. તે પછી અનંતગુણ અધિકનું પહેલું સંયમ સ્થાન આવે, ત્યાર બાદ પાંચ વૃદ્ધિના સંયમ સ્થાને આવે, એટલે પ્રથમની જેમ અનંતભાગ અધિક કંડક પ્રમાણ સંયમ સ્થાને આવે. તે પછી એક અસંખ્યાતભાગ અધિકનું સંયમ સ્થાન આવે, તે જ રીતે અનંતભાગ અંતરિત અસંખ્યાતભાગ અધિકનું કડક પ્રમાણ થાય, તે પછી એના આંતરાવાળું સંખ્યાતભાગ અધિકનું કહેંક પ્રમાણ થાય, તે પછી ત્રણના આંતરાવાળું સંખ્યાતગુણ અધિકનું કંડક પ્રમાણ થાય, તે પછી ચારેના આંતરાવાળું અસંખ્યાત ગુણ અધિકનું કંડક પ્રમાણ થાય. તે પછી અનંતગુણ અધિકનું બીજુ સંયમ સ્થાન આવે. આ ક્રમ પ્રમાણે અનંતગુણ અધિકના સ્થાને પણ કંડક પ્રમાણ કરવાં. તે પછી ઉપર પ્રમાણે અનંતભાગ અધિકનું સંયમ સ્થાન તેની વચ્ચે વચ્ચે અસંખ્યભાગ અધિકનું, તે પછી બનને વચ્ચે વચ્ચે સંખ્યામભાગ અધિકનું, તે પછી ત્રણના આંતરાવાળુ સંખ્યાતગુણ અધિકનું અને તે પછી ચારના આંતરાવાળું અસંખ્યાતગુણ અધિકનું કંડક કરવું. એટલે ષ સ્થાનક પરિપૂર્ણ થાય. આવા અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ ષટ સ્થાનકો સંયમ શ્રેણીમાં બને છે. આ પ્રમાણે સંયમશ્રેણીનું સ્વરૂપ શાસ્ત્રમાં જણાવેલું છે. આધાકર્મી આહાર ગ્રહણ કરનાર વિશુદ્ધ સંયમ સ્થાનથી નીચે નીચે પડતે હીન હીન ભાવમાં આવતે વાવત રત્નપ્રભાદિ Page #80 -------------------------------------------------------------------------- ________________ : ૩૭ ; નરકગતિનું આયુષ્ય બાંધે છે, તથા બાકીના સાત કર્મો પણ અધોગતિને અનુસાર બાંધે છે. શંકા આહાર તૈયાર કરતાં છ કાયાદિને આરંભ ગૃહસ્થ કરે છે, તે તે આરંભ આદિનું જ્ઞાનાવરણાદિ પાપકર્મ સાધુને આહારગ્રહણ કરતાં કેમ લાગે? કેમકે એકે કરેલું કર્મ બીજામાં સંક્રમ થતું નથી. જે એકે કરેલું કર્મ બીજામાં સંકેમ થતું હેત તે ક્ષપકશ્રેણી ઉપર ચઢેલા મહાત્મા કૃપાલુ અને સઘળા જગતને જીના કર્મોને નાશ કરવામાં સમર્થ છે; તેથી સઘળાંય પ્રાણીઓના જ્ઞાનાવરણાદિ કર્મોને પિતાની ક્ષકશ્રેણીમાં સંકમાવીને ખપાવી નાખે તે બધાને એક સાથે મેક્ષ થાય. કહ્યું છે કે 'क्षपकश्रेणिपरिगतः स समर्थः सर्वकम्मिणां कर्म । क्षपयिતમે વરિ ર્માંડ ચારકૃચ ” “જો બીજાએ કરેલા કર્મોને સંક્રમ થઈ શકે તે, ક્ષપકશ્રેણીમાં રહેલ એક આત્મા સઘળાં પ્રાણીઓના કમને ખપાવી નાખવા સમર્થ છે. પરંતુ આમ બનતું નથી, તેથી બીજાએ કરેલું કર્મ બીજામાં સંક્રમી ન શકે. સમાધાન–જે સાધુ પ્રમત્ત હેય અને હેશિયાર નથી હેતે તે સાધુ કર્મથી બંધાય છે, પરંતુ જે અપ્રમત્ત અને હોશિયાર હોય છે તે કર્મથી બંધાતું નથી. આધાકમ આહાર ગ્રહણ કરવાની ઈચ્છા કરવી તે અશુભ પરિણામ છે. અશુભ પરિણામ થવાથી તે અશુભ કર્મબંધ કરે છે. જે સાધુ આધાકર્મી આહાર ગ્રહણ કરતા નથી, તેમના પરિણામ અશુભ થતા Page #81 -------------------------------------------------------------------------- ________________ : ૩૮ : નથી, એટલે તેને અશુભ કર્મબંધ થતું નથી. માટે આધા કર્મી આહાર ગ્રહણ કરવાની ઈચ્છા પ્રયત્નપૂર્વક સાધુએ કરવી નહિ. બીજાએ કરેલું કર્મ પિતાને ત્યારે જ બંધાય કે જ્યારે આધાકમી આહાર ગ્રહણ કરે અને ગ્રહણ કરે તે આહાર વાપરે. ઉપચારથી અહીં આધાકને આત્મકમ કહેવામાં આવ્યું છે. આધાક દેષનું સ્વરૂપ જણાવ્યું. હવે તેનું વિસ્તારપૂર્વક સ્વરૂપ જણાવેલ છે. तं पूण जं जस्स जहा जारिसमसणे यं तस्स जे दोसा। . दाणे य जहा पुच्छा छलणा सुद्धी य तहं वोच्छं ॥१३॥ . (પિં.વિ.૮) આધાકર્મનું સ્વરૂપ વિસ્તારથી જાણવા માટે દશ દ્વાર છે. ૧. કઈ વસ્તુ આધાકર્મી બને? ૨. જેના માટે બનાવેલું આધાકર્મી કહેવાય? ૩. ક્યા કયા પ્રકારે વાપરવાથી આધાકર્મ કર્મ બંધાય? ૪. આધાકર્મ કેના જેવું છે? પ. આધાકમાં વાપરવામાં કયા કયા દેશે છે? . ૬. આધાકર્મ આપવામાં કયા કયા દે છે? ' ૭. આધાકર્મ જાણવા માટે કેવી રીતે પૂછવું? Page #82 -------------------------------------------------------------------------- ________________ : ૩૯ : ૮. ઉપગ રાખવા છતાં સાધુને કેવી રીતે આધાકર્મનું ગ્રહણ થાય? ૯ ગૃહસ્થના છળથી આધાકર્મ ગ્રહણ કરવાં છતાં નિર્દોષતા કેવી રીતે ? ૧૦. આધાકર્મના ગ્રહણમાં નિર્દોષતા તથા દેશના સ્વરૂપ અંગે શંકા સમાધાન. દ્વાર પહેલું કઈ વસ્તુ આધાકમાં બને? असणाइ चउन्भेय आहाकम्ममिह बिन्ति आहारं । पढम चिय जइजोग्ग कीरतं निहियं च तहिं ॥१४॥ | (પિં. વિ.૯) અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. આ ચાર પ્રકારને આહાર આધાકર્મી બને છે. આ પ્રમાણે પ્રવચનમાં શ્રી તીર્થ. કર ભગવતે કહે છે. કેવા પ્રકારનું આધાકમ બને છે? તે ધાન્યાદિની ઉત્પત્તિથી માંડીને ચાર પ્રકારને આહાર અચિત્તપ્રાસુક થાય ત્યાં સુધી જે સાધુને ઉદ્દેશ રાખવામાં આવ્યો હોય, તે તે તૈયાર થયેલ આહાર સુધીનું બધું આધાકમ કહેવાય છે. . - વદિ પણ સાધુ નિમિત્તે કરવામાં આવે તે સાધુને તે પણ બધું આધાકર્મી-અકષ્ટ બને છે. પરંતુ અહીં પિંડને Page #83 -------------------------------------------------------------------------- ________________ : ૪૦ : અધિકાર હાવાથી અશનાદિ ચાર પ્રકારના આહારના જ વિષય કહ્યો છે. અશન, પાન, ખાક્રિમ અને સ્વાદિમ આ ચારે પ્રકારના આહાર આધાકર્મી બની શકે છે. તેમાં ધૃત અને નિશ્ચિંત એમ ભેદ થાય. કૃત—એટલે સાધુને ઉદ્દેશીને તે અશનાદ્વિ કરવાની શરૂઆત કરવી. નિષ્ઠિત—એટલે સાધુને ” ઉદ્દેશીને તે અશનાદિ પ્રાસુક અચિત્ત બનાવવું. શકા—શરૂઆતથી માંડીને અશનાદિ આધાકી કેવી રીતે સંભવે ? સમાધાન સાધુને આધાક કલ્પે નહિ એમ જાણુતા હાય કે ન જાણતા હોય તેવા કેઇ ગૃહસ્થ સાધુ ઉપરની અતિ ભક્તિથી કાઇ રીતે તેના જાણવામાં આવે કે ‘સાધુઓને આવા પ્રકારના આહાર આદિની જરૂર છે.' એટલે તે ગૃહસ્થ તેવા પ્રકારના ધાન્ય વગેરે પાતે, અગર બીજા પાસે ખેતરમાં વાવીને તે વસ્તુ તૈયાર કરાવે. તે આ રીતે તૈયાર કરવાથી શરૂઆતથી તે વસ્તુ આધાકર્મી કહેવાય. દૃ ાં ત સંકુલ નામના એક ગામમાં જિનદત્ત નામના શ્રાવક રહેતા હતા, તેને જિનમતી નામની પત્નિ હતી. તે સંકુલ ગામમાં કોદ્રાની ઉત્પત્તિ વધારે હોવાથી લાકા ઘરેઘર કાદ્રા ખાતા હતા, તેથી સાધુએને પણ ગોચરીમાં Page #84 -------------------------------------------------------------------------- ________________ : ૪૧ : કેદ્રા વિશેષ મળતા હતા. સાધુઓને રહેવા માટે સ્થાન અને સ્વાધ્યાયભૂમિ સુંદર અને શુદ્ધ હતી. પરંતુ આચાર્ય ભગવંતને રોગ્ય શાલિકૂર (ચેખા) ગોચરીમાં મળતાં નહિ હેવાથી કેઈ આચાર્ય ત્યાં સ્થિરતા કરતા નહિ. એક વખત ક્ષેત્રની તપાસ કરવા માટે સાધુ તે ગામમાં આવ્યા, ત્યાં જિનદત્તે તેમને ઉતરવા માટે સુંદર વસતિ આપી. સાધુઓએ બધી તપાસ કરી લીધી, એટલે જિનદત્તે સાધુને પૂછયું કે “ભગવદ્ ! આપને ક્ષેત્ર પસંદ પડયું ? આચાર્ય ભગવંત અહીં પધારશે ? સાધુએ જે જવાબ આપે તેના ઉપરથી જિનદત્તને લાગ્યું કે “આચાર્ય ભગવંત અહીં નહિ પધારે.” જિનદત્ત શ્રાવક વિચારવા લાગ્યા કે “આ ગામમાં આચાર્ય ભગવંત નહિ પધારવાનું શું કારણ હશે? કઈ રીતે કારણ જાણવું જોઈએ.” કારણ જાણવા માટે એક સરળ સાધુને પૂછ્યું તે જાણવા મળ્યું કે “આ ક્ષેત્રમાં બધી અનુકુળતા છે, પરંતુ આચાર્ય ભગવંતને એગ્ય શાલિકુર મળતા નહિ હેવાથી તેઓ પધારતા નથી.” - કારણ જાણવામાં આવતા જિનદત્તે બીજા ગામથી શાલિકરનાં બી મંગાવ્યાં. ખેતરમાં તે બી વવરાવ્યાં એટલે ઘણું શાલિકૂર તૈયાર થયા એટલે મંગાવીને પિતાના ઘરમાં રાખ્યા. એક વખત સાધુઓ ક્ષેત્રની તપાસ કરવા તે ગામમાં આવ્યા. જિનદત્તે વિચાર્યું કે “આ સાધુઓને હું શાલિકૂર આપીશ, જેથી તેઓ આચાર્યને પ્રાગ્ય વસ્તુ મળતી જાણી આચાર્યને અહીં લાવશે. પરંતુ હું એકલે શાલિકૂર આપું અને Page #85 -------------------------------------------------------------------------- ________________ : ૪૨ : બીજા ઘરમાંથી કાઠ્ઠા મળે તા સાધુએ શાલિર આધાકર્મી જાણીને આચાય ને અહીં લાવે નહિ.' માટે સગાસ'ખ'ધીઓને ત્યાં શાલિકૂર માકલાવું અને કહેવરાવું કે ‘સાધુ ભિક્ષા માટે આવે ત્યારે તમારે શાલિકૂર આપવા.' < આ પ્રમાણે વિચાર કરીને સગાસબંધીઓને ત્યાં શાલિકૂર મેાકલાવીને કહેવરાવ્યું કે આ શાલિકર રાંધીને તમે પણ ખાજો અને સાધુને પણ આપજો.' આથી ઘણાં ઘેર શાલિકૂર તૈયાર થયા. સાધુએ ભિક્ષાએ નીકળ્યાં, ત્યાં ખાળકા મેાલતા હતા, તેમાં એક બાળકે કહ્યું કે ‘આ સાધુઓને આપવા માટે શાલિકૂર રાંધ્યા છે. ખીજાએ કહ્યું કે ‘મારી માએ સાધુને શાલિકૂર આપ્યા હતા,' ત્રીજો ખેલ્યા કે ‘સાધુના નિમિત્તે અમને પણ આજે શાલિકૂર ખાવા મળશે.' આ પ્રમાણે સાંભળવામાં આવતા સાધુએ સમજી ગયા કે ‘શાલિકૂર તા આધાકી છે.' તેથી શાલિકૂર ગ્રહણ કર્યો નહિ. ખૂટતા આહાર માજીના ગામમાંથી લઇ આવ્યા. આ રીતે સાધુ માટે શરૂઆતથી આધાકર્મી અને. તે પ્રમાણે પાણી માટે કૂવા વગેરે ખાદાવવાનું પણ અને, ખાદિમ અને સ્વાદિમમાં પણ અને. અશનાદિ શરૂઆતથી માંડીને જ્યાં સુધી અચિત્ત ન અને ત્યાં સુધી તે ‘દ્ભુત ’ કહેવાય છે અને અર્ચિત્ત અન્યા પછી તે • નિષ્ઠિત’કહેવાય છે. કૃત અને નિતિમાં ચતુલગી ગૃહસ્થ અને સાધુને ઉદ્દેશીને થાય. Page #86 -------------------------------------------------------------------------- ________________ : ૪૩ : ૧ સાધુને- માટે કૃત (શરૂઆત) અને સાધુ માટે નિષ્ઠિત (સમાપ્તિ) ૨ સાધુને માટે કૃત (શરૂઆત) અને ગૃહસ્થ માટે ૩ ગૃહસ્થ માટે કૃત અને સાધુ માટે ૪ ગૃહસ્થ માટે કૃત અને ગૃહસ્થ માટે 99 "9 99 "" 99 આ ચાર ભાંગામાં ખીજા અને ચેાથા ભાંગામાં તૈયાર થયેલ આહારાદિ સાધુને કલ્પી શકે છે. પહેલે અને ત્રીજો ભાંગે સાધુ માટે અકલ્પ્ય છે. साहुनिमित्तं ववियाइ ता कडा जाव तंडुळा दुछडा । तिछदा उ निडिया पाणगाह जहसंभवं नेज्जा ॥१५॥ ( પિ. વિ. ૧૧) સાધુને ઉદ્દેશીને ડાંગર વાવવી, ક્યારામાં પાણી ભરવું, ઉગ્યા પછી લણવી, ધાન્ય જુદુ· પાડવુ અને ચાખા જુદા પાડવા માટે બે વખત છડે, ત્યાં સુધીનું બધું કૃત કહેવાય. જ્યારે ત્રીજી વાર છડીને ચાખા છુટા પાડવામાં આવે ત્યારે તે નિષ્ઠિન કહેવાય. આ જ પ્રમાણે પાણી, ખાદિમ અને સ્વાદિમ માટે સમજી લેવું. ત્રીજી વાર પણ સાધુને નિમિત્તે છડીને તૈયાર કરવામાં આવેલા ચાખા ગૃહસ્થે પોતાના માટે રાંધ્યા હોય તે પણ સાધુને તે ચાખા-ભાત ક૨ે નહિ, એટલે તે આધાકર્મી જ ગણાય. પરંતુ ડાંગર બીજીવાર છડતા સુધી સાધુના ઉદ્દેશ હોય Page #87 -------------------------------------------------------------------------- ________________ અને ત્રીજી વાર ગૃહસ્થ પિતાના ઉદ્દેશથી છડ્યા હોય અને પિતાના માટે રાંધ્યા હોય તે તે ભાત સાધુને કલ્પી શકે છે. જે ડાંગર ત્રીજી વાર સાધુને નિમિત્તે છડીને ચાખા કરેલા હોય, તે ચેખા ગૃહસ્થ પિતાના માટે રાંધ્યા હોય તે તે તૈયાર થયેલા ભાત એક બીજાને આપ્યા, બીજાએ ત્રીજાને આપ્યા, ત્રીજાએ ચોથોને આપ્યા એમ યાવત એક હજાર સ્થાને આપવામાં આવ્યા હોય ત્યાં સુધી તે ભાત સાધુને કપે નહિ, પરંતુ એક હજાર પછીના સ્થાને ગયા હોય તે તે ભાત સાધુને કલ્પી શકે. કેટલાક આચાર્ય એમ કહે છે કે લાખે ઘેર જાય તે પણ કપે નહિ. પાણી માટે–સાધુને ઉદ્દેશીને પાણી માટે કૃ દવાની ક્રિયાથી માંડીને છેવટે ત્રણ ઉકાળા થયા પછી જ્યાં સુધી નીચે ઉતારવામાં ન આવે ત્યાં સુધીની ક્રિયાને કત કહેવાય અને નીચે ઉતારવાની ક્રિયાને નિષ્ઠિત કહેવામાં આવે છે. આથી એમ નક્કી થાય છે કે “સચિત્ત વસ્તુને અચિત્ત બનાવવાની શરૂઆત કર્યા પછી છેવટે અચિત્ત બને ત્યાં સુધી જે સાધુને ઉદ્દેશ રાખવામાં આવ્યો હોય તે તે વસ્તુ સાધુને કલપી શકતી નથી, પરંતુ જે સાધુને ઉદ્દેશીને શરૂ કર્યા પછી અચિત્ત બનતાં પહેલાં સાધુને ઉદ્દેશ ફેરવીને ગૃહસ્થ પિતાના માટે વસ્તુ તૈયાર કરે-અચિત્ત કરે તે તે વસ્તુ સાધુને કલ્પી શકે. વળી અચિત્ત વસ્તુને અગ્નિ વગેરેના આરંભથી સાધુને ઉદ્દેશીને પકવવામાં આવે તે તે વસ્તુ સાધુને કપે નહિ, પરંતુ તે અચિત્ત વસ્તુ પકવવાની શરૂઆત સાધુને ઉદ્દેશીને Page #88 -------------------------------------------------------------------------- ________________ :૪૫ : કરી હોય અને પકાવી, પણ પકાવીને તૈયાર કર્યા પછી ચૂલા ઉપરથી ગૃહસ્થ પિતાના માટે નીચે ઉતારી હોય તે તે વસ્તુ સાધુને કલ્પી શકે. પરંતુ અચિત્ત વસ્તુ ગૃહસ્થ પિતાના માટે પકવવાની શરૂઆત કરી હોય અને પકાવી હોય પણ સાધુ આવવાના કે આવ્યાના સમાચાર જાણી સાધુને હરાવવાના નિમિત્તે તે તૈયાર થયેલી વસ્તુ ચૂલા ઉપરથી નીચે ઉતારે તે તે વસ્તુ સાધુને કલ્પ નહિ. દ્વાર બીજું . કોના માટે બનાવેલું આધાકર્મી કહેવાય? साहम्मियस्स परयलिंगेहिं कए कयं हबइ कम्म । पत्तेयबुद्धनिण्हयतित्थयरट्ठाए पुण कप्पे ॥ १६ ॥ (પિંવિ. ૧૨) પ્રવચન અને લિંગ-વેષથી જે સાધુને સાધર્મિક હોય, તેમને માટે બનાવેલી વસ્તુ સાધુને માટે આધાકર્મી દેજવાળી છે, એટલે તે વસ્તુ સાધુને ક૯પે નહિ, પરંતુ પ્રત્યેકબુદ્ધ, નિહ્નવ, તીર્થકર આદિ માટે બનાવેલ વસ્તુ સાધુને કલ્પ. સાધમીંકના પ્રકાર જણાવે છે. नाम ठवणा दविए खेत्ते काले अ पवयणे लिंगे । दसण नाण चरित्ते अभिग्गहे भावणाभो य ॥१७॥ (પિં. નિ. ૧૩૮) Page #89 -------------------------------------------------------------------------- ________________ : ૪૬ : ૧ નામ, ૨ સ્થાપના, ૩ દ્રવ્ય, ૪ ક્ષેત્ર, ૫ કાલ, ૬ પ્રવચન, ૭ લિંગ, ૮ દર્શન, ૯ જ્ઞાન, ૧૦ ચારિત્ર, ૧૧ અભિગ્રહ, અને ૧૨ ભાવના. આ બાર પ્રકારે સાધર્મિક હેય. ૧ નામ સાધર્મિક–સાધુનું જે નામ હોય તે નામ બીજાનું હોય તે નામસાધર્મિક. ર સ્થાપનાસાધામક–સાધુની મૂર્તિ, ચિત્ર કે કાકા દિમાં સ્થાપના કરી છે તે સ્થાપનાસાધર્મિક. ૩ દ્રવ્યસાધર્મિક-સાધુ થવાને ગ્ય. ભવિષ્યમાં સાધુ થનાર દ્રવ્યસાધર્મિક, અથવા કાળધર્મ પામેલા સાધુનું શરીર. ૪ ક્ષેત્રસાધર્મિક–એક જ ગામમાં જન્મેલા તે ક્ષેત્રસાધર્મિક ૫ કાલસાધર્મિક–-સરખી ઉંમરનાં હેય તે કાલસાધર્મિક. ૬ પ્રવચનસાધર્મિક–સાધુ, સાધવી, શ્રાવક-શ્રાવિકા. એટલે સાધુ સાધુના સાધર્મિક, સાધ્વી સાધ્વીને સાધર્મિક, શ્રાવક શ્રાવકને સાધર્મિક, શ્રાવિકાશ્રાવિકાને સાધર્મિક અથવા સાધુને સાધુ અને સાધ્વી સાધર્મિક, સાધ્વીને સાધ્વી અને સાધુ સાધર્મિક, શ્રાવકને શ્રાવક અને શ્રાવિકા સાધર્મિક, શ્રાવિકાને શ્રાવિકા અને શ્રાવક સાધર્મિક કહેવાય તે પ્રવચન સાધર્મિક. ૭ લિંગસાધર્મિક–રજોહરણ–એ, મુહપત્તિ વગેરે સરખા વેષવાળા લિંગ સાધર્મિક Page #90 -------------------------------------------------------------------------- ________________ : ૪૭ : - દનસાધર્મિક—સમાન દનવાળા, એટલે ક્ષાયિક સમ્યગ્રંદનવાળા ( ક્ષાયિક સમકિતી )ના ક્ષાયિક સમ્યગ્દર્શનવાળાના સાધર્મિક, ક્ષયાપશમિક સમ્યગ્દર્શનવાળા ( ક્ષયે પશમિક સમકિતી )ના ક્ષયાપમિક સમ્યક્ત્વવાળા સાધર્મિક, ઔપમિક સમ્યક્ત્વવાળાના ઔપમિક સમ્યક્ત્વવાળા સાધર્મિક કહેવાય તે દર્શન સાધર્મિક, ૯ જ્ઞાનસાધમિક—મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન. સરખા જ્ઞાનવાળાના સરખા જ્ઞાનવાળા સાધર્મિક કહેવાય તે જ્ઞાનસાધર્મિક. ૧૦ ચારિત્રસાધર્મિક—સામાયિક, છેદેપસ્થાપનિય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસ`પરાય, યથાખ્યાત ચારિત્રવાળા, પર સ્પરસના સાધર્મિક અથવા ક્ષાયિક ચારિત્રી, ક્ષાયેાપશમિક ચારિત્રી, ઔપશમિક ચારિત્રી પરસ્પરના સાધર્મિક કહેવાય તે ચારિત્રસાધર્મિક. ૧૧ અભિગ્રહસાધર્મિક—દ્રશ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ અભિગ્રહવાળા પરસ્પર સાધર્મિક, એટલે જે દ્રવ્ય વિષયક અભિગ્રહ રાખ્યા હોય તે સાધુને તે જ દ્રવ્યવિષયક અભિગ્રહેવાળા સાધુ સાધર્મિક કહેવાય. એ જ પ્રમાણે ક્ષેત્ર અભિગ્રહ. વાળા ક્ષેત્ર અભિગ્રહવાળાના સાધર્મિક, કાલ અભિગ્રહવાળા કાલ અભિગ્રહવાળાના સાધર્મિક, ભાવ અભિગ્રહવાળા ભાવઅભિગ્રહવાળાના સાધર્મિક કહેવાય, તે અભિગ્રહ સાધર્મિક, ભાવના. ૧૨ ભાવના સાધર્મિક——અનિત્યાદિ ખાર સરખી ભાવનાવાળા પરસ્પરના સાધર્મિક તે ભાવનાસાધર્મિક, Page #91 -------------------------------------------------------------------------- ________________ [: ૪૮ : સાધર્મિકનું વિસ્તારથી સ્વરૂપ અને તેમાં કણ્ય અકધ્યપણું ૧ નામ સાધમિક–કેઈ માણસ પોતાના પિતા જીવતા હોય ત્યારે કે મૃત્યુ પામ્યા બાદ તેમના અનુરાગથી તે નામવાળાને આહાર આપવાની ઈચ્છા કરે, એટલે તે સંકલ્પ કરે કે “જે કઈ દેવદત્ત નામના ગૃહસ્થ કે ત્યાગી હોય તે બધાને મારે ભેજન તૈયાર કરીને આપવું.” જ્યાં આ સંક૯૫ હેય તે દેવદત્ત નામના સાધુને તે ભજન કલ્પે નહિ, પરંતુ તે નામ સિવાય બીજા નામવાળા સાધુઓને કહપે. જે તે ગૃહસ્થ એ સંકલ્પ કર્યો હોય કે “મારે દેવદત્ત નામના ગૃહસ્થને ભેજન આપવું.” તે દેવદત્ત નામના સાધુએને પણ તે ભજન કલ્પી શકે. આ પ્રમાણે “દેવદત્ત નામના શ્રમણ, પાખંડી, સૌગતા, સરજસકેને ભેજન આપવું” એ સંકલ્પ હોય તે, આમાં સાધુનું પણ ભેગું આવી જતું હોવાથી દેવદત્ત નામના સાધુઓને ન કલ્પે. પરંતુ “શ્રમણ-જૈન સાધુ સિવાયના દેવદત નામના પાંખડી, સરજક, સૌ તેને આપવું. એ સંકલ્પ હેય તે દેવદત્ત નામના સાધુઓને કલ્પી શકે. સાધુને જુદે કે મિશ્રમાં ઉદ્દેશ આવી જતે હેય તે ન કલ્પે. તે સિવાય કલ્પ. જે તેણે એ સંકલ્પ કર્યો હોય કે “દેવદત્ત નામના જૈન સાધુને મારે આહાર આપવો.” તે દેવદત્ત નામના સાધુને તે ન કલ્પે ઉપરાંત બીજા નામવાળા કેઈ પણ સાધુઓને પણ Page #92 -------------------------------------------------------------------------- ________________ : ૪૯ : ન કલ્પે. કેમકે પહેલા અને છેલ્લા શ્રી તીર્થકર ભગવંતના સાધુઓ માટે તે, “એક સાધુને ઉદ્દેશીને કરેલ આહાર બીજા સાધુઓને પણ કપે નહિ.” આવી શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞા છે. જે તીર્થકર, પ્રત્યેક બુદ્ધને સંકલ્પ કર્યો હોય તે સાધુને કલ્પી શકે. કેમકે તીર્થકર, પ્રત્યેક બુદ્ધ એ સાધુના સાધર્મિક નથી. ર સ્થાપના સાધમિક—કેના સંબંધીએ દીક્ષા લીધી હોય અને તેમના રાગથી તે સંબંધી સાધુની મૂર્તિ કે ચિત્ર બનાવીને તેની આગળ મૂકવા ભોજન તૈયાર કરાવે અને પછી સંકલ્પ કરે કે “આવા વેષવાળાને મારે આ ભેજન આપવું.” તે સાધુને કલ્પ નહિ. પરંતુ મૂર્તિ કે ચિત્ર આગળ મૂકવા માટે ભેજન બનાવ્યું હોય, પણ સાધુને આપવા માટે સંકલ્પ કર્યો ન હોય તે, તે આહાર સાધુને કલ્પી તે શકે. પરંતુ પ્રવૃત્તિદોષ થવાને સંભવ હોવાથી આચાર્ય ભગવતેએ આ આહાર લેવાને નિષેધ કર્યો છે. ૩ દ્રવ્ય સાધમિક–સાધુ કાળધર્મ પામ્યા હોય અને તેમના નિમિત્તે આહાર બનાવીને સાધુને આપવાને સંકલ્પ કર્યો હેય તે સાધુને તે આહાર લેવે કપે નહિ. વળી સંકલ્પ ન પણ કર્યો હોય તે પણ એ આહાર ન કલ્પે. કેમકે જે તે આહાર સાધુ ગ્રહણ કરે તે લોકમાં નિંદા થાય કે “આ સાધુઓ કેવા છે કે મરેલાનું ભેજન પણ છોડતા નથી.” - ૪ ક્ષેત્ર સાધર્મિક–સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, મારવાડ, મહારાષ્ટ્ર, બંગાળ, આદિ પ્રદેશને ક્ષેત્ર કહેવાય. તેમજ ગામ, નગર, પિળ, મહેલે આદિ પણ ક્ષેત્ર કહેવાય. Page #93 -------------------------------------------------------------------------- ________________ L: ૫૦ : “સૌરાષ્ટ્ર દેશમાં ઉત્પન્ન થયેલા સાધુને મારે આહાર આપ.” આ સંકલ્પ કર્યો હોય તે સૌરાષ્ટ્ર દેશમાં જન્મેલા સાધુઓને ન કલ્પ, બીજા સાધુઓને કપે. ૫ કાલ સાધમિક-મહિને, દિવસ, પ્રહર આદિ કાલ કહેવાય. અમુક તિથિ, અમુક વાર કે અમુક પ્રહરમાં જન્મેલાને મારે ભેજન આપવું.” આ સંકલ્પ કર્યો હોય તે, તે મહિને, તિથિ, વાર, પ્રહરમાં જન્મેલા સાધુને તે આહાર કલ્પ નહિ. તે સિવાયના સાધુને કલ્પ., ક્ષેત્ર અને કાલમાં “જૈન સાધુ સિવાયને મારે આપવું.” એ સંકલ્પ હોય તે સાધુને કલ્પી શકે. ૬ થી ૧૨ પ્રવચન, લિંગ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, અભિગ્રહ અને ભાવના. આ સાત પ્રકારના સાધમિકમાં દ્વિસંગી ૨૧ ભાંગા થાય છે. તે આ પ્રમાણે– ૧ પ્રવચન અને લિંગ. [ ૧૨ દર્શન અને જ્ઞાન. ૨ , દર્શન. ૧૩ છે , ચારિત્ર. ૩ ૪ ) ૧૪ » અભિગ્રહ. ૪ ) , ચારિત્ર. ૧૫ , , ભાવના. ૫ = અભિગ્રહ. ૧૬ જ્ઞાન અને ચારિત્ર. ૬ , ભાવના. ૧૭ , , અભિગ્રહ. ૭ લિંગ અને દર્શન. ૧૮ , ભાવના. ૮ » » જ્ઞાન. ૧૯ ચારિત્ર અને અભિગ્રહ. ૯ » ચારિત્ર. ૨૦ , ભાવની. ૧૦ » અભિગ્રહ. ૨૧ અભિગ્રહ. અને ભાવના. ૧૧ છ છ ભાવના. ૭ શાન. Page #94 -------------------------------------------------------------------------- ________________ : ૫૧ ; ઉપર મુજબના એકવીસે ભેદમાં ચાર ચાર ભાંગ નીચે મુજબ થાય. ૧ પ્રવચનથી સાધર્મિક, લિંગ (વેષ) થી નહિ. ૨ લિંગથી , પ્રવચનથી નહિ. ૩ પ્રવચનથી , અને લિંગથી સાધર્મિક. ૪ , નહિ , , નહિ. આ પ્રમાણે બાકીના વીસ–ભેદમાં ૪-૪ ભાંગા સમજી લેવાં. ૧ પ્રવચનથી સાધમિક પણ લિંગથી સાધમિક નહિ–અવિરતિ સમ્યગદષ્ટિથી માંડીને શ્રાવકની દશમી પ્રતિમા વહન કરનાર શ્રાવક સુધીના લિંગથી સાધર્મિક નથી. ૨ લિંગથી સાધર્મિક પણ પ્રવચનથી સાધમિક નહિ–શ્રાવકની અગીઆરમી પ્રતિમા વહન કરનાર (મુંડનકરાવેલું હોય છે ) શ્રાવક એ લિંગથી સાધર્મિક છે પણ પ્રવચનથી સાધર્મિક નથી. તેના માટે બનાવેલો આહાર સાધુને કલ્પી શકે. - નિહ્ન સંઘ બહાર હોવાથી પ્રવચનથી સાધર્મિક નથી પણ લિંગથી રજોહરણ વગેરે હેવાથી સાધર્મિક કહેવાય છે. તેમના માટે કરેલું સાધુને કલ્પી શકે. પરંતુ જો તેને નિહ્નવ તરીકે લોકે જાણતાં ન હોય તે તેવા નિહ્નવ માટે કરેલું પણ સાધુને કપે નહિ. ૩ પ્રવચનથી સાધર્મિક અને લિંગથી પણ સાધમિક-સાધુ અથવા અગીઆરમી પ્રતિમા વહન કરનાર શ્રાવક. સાધુ માટે કરેલું ન કલ્પે, શ્રાવક માટે કરેલું કપે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૪ પ્રવચનથી સાધમિક નહિ અને લિગથી પણ સાધમિક નહિ—ગૃહસ્થ, પ્રત્યેકબુદ્ધ અને તીર્થંકર. તેમના માટે કરેલું સાધુને કલ્પે. કેમકે પ્રત્યેકબુધ્ધા અનેશ્રી તીથકર લિંગ અને પ્રવચનથી અતીત છે. ૨ પ્રવચન અને દનની ચતુ ૧ પ્રવચન સાધ॰ દૃન સાધ॰ નહિ પ્ર॰ સા॰ સાધુ–શ્રાવક. ૨ દર્શન ૩ પ્રવચન ૪ "" "" "" "" "" 99 "" પ્રવચન દૃન સાધ૦ "9 નહિ "" "" ૧ પ્રવચન સાધ॰ જ્ઞાન સાધ॰ નહિં. ૨ સાન પ્રવચન ૩ પ્રવચન ૪ નહિ ,, જ્ઞાન સાધ "" નહિ ,, 99 ૩ પ્રવચન અને જ્ઞાનની ચતુભ'ગી ,, ગી નહિ ૪૦ સા॰ તીર્થંકર, પ્રત્યેકમુદ્ધ, ક્ષાયિકાદિ દેશનવાળા, પ્ર॰ સા૦ અને ૬૦ સા॰ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા અને સરખા દર્શનવાળા. વિદેશ દર્શનવાળા, તીર્થંકર, પ્રત્યેકબુદ્ધ, અને મિથ્યાદૃષ્ટિ નિĀવા. પ્ર॰ સા॰ સાધુ-શ્રાવક જ્ઞાન સા॰ તીર્થંકર, પ્રત્યેકબુદ્ધ, સમાન જ્ઞાનવાળા, સાધુ અને શ્રાવક, પરસ્પર મત્યાદિ સમાન જ્ઞાનવાળા વિદેશ જ્ઞાનવાળા, તીથ કર, પ્રત્યેકમુદ્ધ અને અજ્ઞાની, નિહ્નવા. : ૫ર : Page #96 -------------------------------------------------------------------------- ________________ . ૪ પ્રવચન અને ચારિત્રની ચતુર્ભગી ૧ પ્રવચન સાધવ ચારિત્ર સાધ નહિ, પ્ર. સા. સાધુ, શ્રાવક, જુદા ચારિત્રવાળા સાધુ, શ્રાવક અવિરતિ સમ્યદષ્ટિવાળા ૨ ચારિત્ર , પ્રવચન , નહિ | ચા સારુ તીર્થકર, પ્રત્યેકબુદ્ધ, સમાન ચારિત્રવાળા. ૩ પ્રવચન , ચારિત્ર સાધ0 | પરસ્પર સરખા ચારિત્રવાળા સાધુ. ૪ , , નહિ , , નહિ | વિસદશ ચારિત્રવાળા, તીર્થંકર પ્રત્યેકબુદ્ધ, અચારિત્રી નિહ્ન (મિથ્યા હેવાથી). ૫ પ્રવચન અને અભિગ્રહની ચતુર્ભાગી ૧ પ્રવચન સાવ અભિગ્રહ સાવ નહિ | પ્ર. સા. સાધુ-શ્રાવક, જુદા જુદા અભિગ્રહવાળા સાધુ ૨ અભિગ્રહે છે પ્રવચન , ઇ | અભિ૦ સાથે સાથેકર, પ્રત્યકબુદ્ધ, નિકૂવ. ૩ પ્રવચન એ અભિગ્રહ સાધo | શ્રાવક-સાધુ. સરખા અભિગ્રહવાળા સાધુ. ૪ , , નહિ , , નહિ | તીર્થકર, પ્રત્યેકબુદ્ધ અને નિદ્ભવ, ભિન્ન ભિન્ન અભિ હવાળા અને અણિગ્રહ વિનાના નિહં. : ૫૩ : Page #97 -------------------------------------------------------------------------- ________________ ૬ પ્રવચન અને ભાવનાની ચતુર્ભગી ૧ પ્રવચન સારા ભાવના સા નહિ પ્ર. સા. સાધુ અને શ્રાવક, અનિત્યવાદિ જુદી જુદી | ભાવનાવાળા. . ૨ ભાવના , પ્રવચન | | ભાવ સારા નિહ્નવ, તીર્થકર, પ્રત્યેકબુદ્ધ. ૩ પ્રવચન , ભાવના સાધ૦ | સાધુ અને શ્રાવક, સમાન ભાવનાવાળા. ૪ , નહિ , નહિ તીર્થ. પ્રત્યેકબુદ્ધ અને નિહ, જુદી જુદી ભાવનાવાળા ( ૭ લિંગ અને દર્શનની ચતુર્ભાગી ૧ લિંગ સારા દર્શન સાધવ નહિ | દર્શન સાધવ નહિ ક્ષાયિકાદિ ભિન્ન ભિન્ન દર્શનવાળા સાધુ, ૧૧ મી પ્રતિમા વહન કરનાર શ્રાવકે અને નિતંવ. ૨ દર્શન , લિંગ કે નહિ | સમાન દર્શનવાળા, તીર્થંકર, પ્રત્યેકબુદ્ધ, ૧૧ મી પ્રતિમા વહન કરનાર શ્રાવકે સિવાયના શ્રાવકે. ૩ લિંગ , દર્શન સાધo | સરખા દશનવાળા સાધુ અને ૧૧ મી પ્રતિમા વહન કરનાર શ્રાવકો. ૪ , , નહિ દર્શન , નહિ | જુદા જુદા દર્શનવાળા, તીર્થકર, પ્રત્યેકબુદ્ધ, ૧૧ મી પ્રતિમાધારી શ્રાવકો સિવાયના શ્રાવકે. : : ૫૪ : Page #98 -------------------------------------------------------------------------- ________________ - ૮ લિંગ અને જ્ઞાનની ચતુર્ભગી . ૧ લિંગ સાધવ જ્ઞાન સાધવ નહિ . જુદા જુદા જ્ઞાનવાળા સાધુ, ૧૧ મી પ્રતિમધારી શ્રાવકો, નિદ્ભવે. ૨ જ્ઞાન , લિંગ , , | સરખા જ્ઞાનવાળા, તીર્થકર, પ્રત્યેકબુદ્ધ, ૧૧ મી પ્રતિમધારી સિવાયના શ્રાવકે. ૩ લિંગ , જ્ઞાન સાધવ | સરખા જ્ઞાનવાળા, સાધુ, ૧૧ મી પ્રતિમધારી શ્રાવક. ૪ . છે નહિ જ્ઞાન , નહિ | જુદા જુદા જ્ઞાનવાળા, પ્રત્યેકબુદ્ધ, તીર્થકર, ૧૧ મી || પ્રતિમાધારી સિવાયના શ્રાવક. : પ૫ : ૯ લિંગ અને ચારિત્રની ચતુર્ભાગી ૧ લિંગ સાધવ ચારિત્ર સાધવ નહિ | ૨ ચાસ્ત્રિ , લિંગ , , | ઉપર પ્રમાણે જ્ઞાનને બદલે ચારિત્ર. ૩ લિંગ , ચારિત્ર સાધન ૪ , , નહિ ચારિત્ર , નહિ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧૦ લિંગ અને અભિગ્રહથી ચતુર્ભગી ૧ લિંગ સાધવ અભિગ્રહ સાવ નહિ | ૨ અભિગ્રહ , લિંગ , , ઉપર પ્રમાણે જ્ઞાનને બદલે અભિગ્રહ. ૩ લિંગ , અભિગ્રહ સાધક ૪ ) , નહિ અભિ૦ , નહિ! ૧૧ લિંગ અને ભાવનાની ચતુર્ભગી ૧ લિંગ સાધવ ભાવના સાધવ નહિ ! ૨ ભાવના , લિંગ , નહિ. ઉપર પ્રમાણે જ્ઞાનને બદલે ભાવના. ૩ લિંગ છે ભાવના , સાથ૦ ૪ છે કે નહિ , , નહિ. 3 ૧૨ દર્શન અને જ્ઞાનની ચતુર્ભગી ૧ દર્શન સાધ, જ્ઞાન સાધવ નહિ. સરખા દર્શનવાળા સાધુ અને શ્રાવક અને જુદાજુદા જ્ઞાનવાળા. ૨ જ્ઞાન છે દશન સરખા જ્ઞાનવાળા અને જુદા દર્શનવાળા. ૩ દર્શન છે એ જ્ઞાન સાધવ સરખા દર્શનવાળા સાધુ અને શ્રાવક અને સરખા. જ્ઞાનવાળા. ૪ , ' , નહિ , , નહિ. જુદા દર્શનવાળા અને જુદા જ્ઞાનવાળા. , : h : Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૩ દર્શન અને ચારિત્રની ચતુર્ભગી ૧ દર્શન સાધ. ચારિત્ર સાધવ નહિ. સરખા દર્શનવાળા શ્રાવક, જુદા ચારિત્રવાળા સાધુ. ૨ ચારિત્ર દર્શન , સરખા ચારિત્રવાળા સાધુ, જુદા દર્શનવાળા. ૩ દર્શન , ચારિત્ર સાધક સરખા દર્શનવાળા અને સરખા ચારિત્રવાળા. . ૪ , , નહિ , , નહિ. | જુદા દર્શનવાળા અને જુદા ચારિત્રવાળા સાધુ, જુદા | દર્શનવાળા શ્રાવક અને નિક્ષ. ૧૪ દર્શન અને અભિગ્રહની ચતુર્ભગી ૧ દર્શન સાધવ અભિગ્રહ સાધનહિ. | સરખા દર્શનવાળા અને જુદા અભિગ્રહવાળા સાધુ - અને શ્રાવક. . ૨ અભિગ્રહ છ દર્શન , | સરખા અભિગ્રહવાળા અને જુદા દર્શનવાળા સાધુ અને શ્રાવક. ૩ દર્શન | અભિગ્રહ સાધવ સરખા દર્શનવાળા સાધુ અને શ્રાવક અને સરખા અભિગ્રહવાળા. ૪ , , નહિ, , , નહિ. | જુદા દશનવાળા સાધુ, શ્રાવક અને નિદ્ભવ અને જુદા અભિગ્રહવાળા. : sh : Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧ ક્રેન સાધ॰ ભાવના સાધ॰ નહિ. દર્શન ૨ ભાવના ૩ દર્શન ૪ .. "" 99 ,, "" 99 99 "" "" ભાવના સાધ નહિ ,, ૧૫ દર્શન અને ભાવનાની ચતુભગી ૧ જ્ઞાન સાધ૦ ચારિત્ર સાધ॰ નહિ. ૨ ચારિત્ર ૩ સાન ४ સાન ચારિત્ર નહિ ૨ અભિ માન "" નહિ. 99 ૧૬ જ્ઞાન અને ચારિત્રની ચતુભગી સરખા જ્ઞાનવાળા અને જુદા ચારિત્રવાળા સાધુ. સરખા ચારિત્રવાળા અને જુદા જ્ઞાનવાળા સાધુ. સરખા જ્ઞાનવાળા અને સરખા ચારિત્રવાળા સાધુ. નહિ. જુદા જ્ઞાનવાળા અને જુદા ચારિત્રવાળા સાધુ. ૧૭, જ્ઞાન અને અભિગ્રહની ચતુભ'ગી 99 99 સાધ॰ 99 "" 99 ૧ જ્ઞાન સાધ॰ અભિગ્રહ સાધ॰ નહિ "9 ઉપર પ્રમાણે અભિગ્રહને બદલે ભાવના. 99 સરખા જ્ઞાનવાળા અને જુદા અભિગ્રહવાળા સાધુ અને શ્રાવક, સરખા અભિગ્રહવાળા અને જુદા જ્ઞાનવાળા સાધુ અને શ્રાવકા તથા સરખા અભિગ્રહેવાળા નિવેા. Page #102 -------------------------------------------------------------------------- ________________ - ૩ જ્ઞાન અભિ૦ સાધ૦ | સરખા જ્ઞાનવાળા અને સરખા અભિગ્રહવાળા સાધુ | અને શ્રાવકે. ( ૪ ) , નહિ , એ નહિ જુદા જ્ઞાનવાળા અને જુદા અભિગ્રહવાળા સાધુ, શ્રાવકો અને નિહ. ૧૮. જ્ઞાન અને ભાવનાની ચતુર્ભગી ૧ જ્ઞાન સાધક ભાવના સાધવ નહિ ૨ ભાવના , જ્ઞાન , , ઉપર પ્રમાણે અભિગ્રહને બદલે ભાવના. ૩ જ્ઞાન , ભાવના સાધe ૪ છે કે નહિ , , નહિ ૧૯. ચારિત્ર અને અભિગ્રહની ચતુર્ભગી ૧ ચારિત્ર સાધક અભિગ્રહ સાધવ નહિ સરખા ચારિત્રવાળા અને જુદા અભિગ્રહવાળા સાધુ. ૨ અભિગ્રહ , ચારિત્ર છે , | સરખા અભિગ્રહવાળા શ્રાવકે અને નિહ્ન, જુદા ચારિત્રવાળા સાધુ. ૩ ચારિત્ર / અભિગ્રહ સાધક | સરખા ચારિત્રવાળા અને સરખા અભિગ્રહવાળા સાધુ. ૪' નહિ , , નહિ | જુદા ચારિત્રવાળા અને જુદા અભિગ્રહવાળા સાધુ | | તથા જુદા અભિગ્રહવાળા શ્રાવક અને નિહં. જ P Page #103 -------------------------------------------------------------------------- ________________ ૨૦, ચારિત્ર અને ભાવનાની ચતુર્ભગી ૧ ચારિત્ર સાધવ ભાવના સાધ, નહિ | ૨ ભાવના , ચારિત્ર , , | ઉપર પ્રમાણે અભિગ્રહને બદલે ભાવના. ૩ ચારિત્ર , ભાવના સાધo | ૪ , નહિ , , નહિ | ર૧. અભિગ્રહ અને ભાવનાની ચતુર્ભગી ૧ અભિગ્રહ સાધવ ભાવના સાધવ નહિ સરખા અભિગ્રહવાળા અને જુદી ભાવનાવાળા સાધુ, શ્રાવકે અને નિ . ૨ ભાવના , અભિગ્રહ , , સરખી ભાવનાવાળા અને જુદા અભિગ્રહવાળા સાધુ, શ્રાવક અને નિ . . ૩ અભિગ્રહ , ભાવના સાધ૦ | સરખા અભિગ્રહવાળા અને સરખી ભાવનાવાળા સાધુ, - શ્રાવક અને નિહં. ૪° છે , નહિ કે નહિ | જુદા અભિગ્રહવાળા અને જુદી ભાવનાવાળા સાધુ, * શ્રાવક અને નિહ. ઉપર મુજબના દરેક ભંગમાં સાધુ માટે કરેલું હોય તે સાધુને ન કલ્પે. તીર્થંકર, પ્રત્યેકબુદ્ધ, નિદ્ધ અને શ્રાવક માટે કરેલું હોય તે સાધુને કપે. Page #104 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર અને પ્રત્યેક બુદ્ધ સિવાય સાધુ માટે કરેલ આહાર સાધુઓને તથા કેવળજ્ઞાની સાધુઓને પણ કલ્પે નહિ. જ્યારે તીર્થકર, પ્રત્યેકબુદ્ધ માટે કરેલું કેવળજ્ઞાની સાધુને પણ કલ્પ. જે તીર્થકર, પ્રત્યેકબુદ્ધ, નિદ્ધ અને શ્રાવકે માટે આહાર આદિ કરેલા હોય તે સાધુને કલ્પ. પરંતુ સાધુ માટે કરેલ હોય તે કલ્પ નહિ. આ પ્રમાણે બધે સમજી લેવું. દ્વાર ત્રીજું કયા કયા પ્રકારે વાપરવાથી આધાકર્મ બંધાય? पडिसेवणापडिमुणणा संवासणुमोयणेहिं तं होइ । इह तेणरायसुयपल्लिरायदुडेहि दिदंता ॥१८॥ ( પિં. વિ. ૧૭) ૧ પ્રતિસેવના એટલે આધાકર્મી દેલવાળા આહાશદિનું વાપરવું. ૨ પ્રતિશ્રવણ એટલે આધાકમી આહારના નિમંત્રણને સ્વીકાર કરે. . ' ૩ સંવાસ એટલે આધાકર્મી આહાર વાપરતા હોય તેમની સાથે રહેવું ૪ અનુમોદના એટલે આધાકર્મી આહાર વાપરતા હોય તેની પ્રશંસા કરવી. આ ચારે પ્રકારના વર્તનથી આધાકર્મ દેષને કર્મબંધ થાય છે. આ માટે ચેર, રાજપુત્ર, ચેરની પલ્લી અને રાજદુષ્ટ માણસનું એમ ચાર દષ્ટાંતે છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ : ૨૨ : ૧ પ્રતિસેવના–બીજાએ લાવેલો આધાકમ આહાર વાપર. બીજાએ લાવેલો આધાકર્મી આહાર વાપરતા સાધુને, કેઈ સાધુ કહે કે “તમે સંયત થઈને આધાકમ આહાર કેમ વાપરે છે ?” આ પ્રમાણે સાંભળીને તે જવાબ આપે કે આમા મને કંઈ દેષ નથી, કેમકે હું કંઈ આધાકમી આહાર લાવ્યું નથી, એ તે જે લાવે તેને દેષ લાગે. જેમ અંગારા બીજા પાસે કઢાવે તો પોતે બળતું નથી, તેમ આધાકમ લાવે તેને દેષ લાગે. એમાં મને શું?? આ પ્રમાણે ઊંધું દષ્ટાંત આપે અને બીજાએ લાવેલ આધાકર્મી આહાર પિતે વાપરે તેનું નામ પ્રતિસેવના કહેવાય. બીજાએ લાવેલ આધાકમ આહાર સાધુ વાપરે છે તે વાપરવાથી આત્મા પાપકર્મથી બંધાય છે. તે સમજવા માટે ચેરનું દષ્ટાંત. ચેરનું દૃષ્ટાંત : કેઈ એક ગામમાં ઘણું ચાર લોકે રહેતા હતા. એક વખત કેટલાક ચેરે નજીકના કે ગામમાં જઈને કેટલીક ગાયે ઉઠાવીને પોતાના ગામ તરફ આવતા હતા, ત્યાં રસ્તામાં બીજા કેટલાક ચેર અને મુસાફરો મળ્યા. બધા સાથે સાથે આગળ ચાલે છે. એમ કરતાં પોતાના દેશની હદ આવી ગઈ એટલે તેઓ નિર્ભય બની કોઈ વૃક્ષ નીચે વિશ્રામ કરવા બેઠા અને ભેજન વખતે કેટલીક ગાયને મારી નાખી તેનું માંસ પકાવવા લાગ્યા. તે વખતે બીજા કેટલાક મુસાફર આવ્યા. ચેરેએ તેમને પણ નિમંત્રણ કરીને બેસાડ્યા. પકાવેલું માંસ જમવા માટે આપવા લાગ્યા. તેમાંથી કેટલાકે “ગાયના માંસનું ભક્ષણ બહુ પાપકારી છે.” એમ સમજી તે માંસ ખાધું નહિ, Page #106 -------------------------------------------------------------------------- ________________ [: ૬૩ : કેટલાક પીરસતા હતા, કેટલાક ખાતા હતા. એટલામાં સીપાઈઓ આવી પહોંચ્યા અને બધાને ઘેરી લઈને પકડી લીધી. જે રસ્તામાં ભેગા થયા હતા તે કહેવા લાગ્યા કે અમે ગાયે ચોરી નથી, અમે તે રસ્તામાં ભેગા થયા હતા, મુસાફરોએ કહ્યું કે “અમે તે આ બાજુથી આવીએ છીએ અને અહીં વિસામે લેવા બેઠા છીએ સીપાઈઓએ તેમનું કંઈ સાંભળ્યું નહિ અને બધાને મારી નાખ્યા. ચેરી નહિ કરવા છતાં રસ્તામાં ભેગા થયેલા પણ ચોરેની સાથે મૃત્યુ પામ્યા. આ દષ્ટાંતમાં ચેરને રસ્તામાં અને ભેજન વખતે જે મુસાફર મળ્યાં. તેમાં પણ જે ભેજન કરવામાં ન હતા પરંતુ માત્ર પીરસવામાં હતા, તેઓને પણ સિપાઈઓએ પકડ્યા અને મારી નાખ્યા. તેમ અહીં પણ જે સાધુઓ બીજા સાધુઓને આધાકર્મી આહાર આપે છે, તે સાધુએ નરકાદિ ગતિના હેતુભૂત કર્મથી બંધાય છે. તે પછી જેઓ આધાકમ આહાર વાપરે તેમને બંધ થાય તે માટે શું કહેવું.? - નરકગતિના કારણરૂપ કર્મબંધથી બચવા માટે આધાકમી આહાર સાધુએ જાતે વહેંચ પણ ન જોઈએ. ચારના સ્થાને, આધાકમ આહારનું નિમંત્રણ કરનાર સાધુઓ. ગાયના માંસનું ભક્ષણ કરનાર ચારે અને મુસાફરોના સ્થાને, જાતે આધાકમ આહાર ગ્રહણ કરેલ સાધુ અને નિમત્રણથી વાપરવા બેઠેલા સાધુઓ. Page #107 -------------------------------------------------------------------------- ________________ ગાયના માંસને પીરસનારના સ્થાને, આધાકમ આહાર વહેચનાર સાધુએ. ગાયના માંસને સ્થાને આધાકમ આહાર. રસ્તાના સ્થાને મનુષ્ય જન્મ. સિપાઈના સ્થાને કર્મ. મરણના સ્થાને નરકાદિમાં ગમન.. ૨ પ્રતિશ્રવણું–આધાકમી લાવનાર સાધુને ગુરુ દાક્ષિણ્યતાદિથી “લાભ” કહે, આધાકર્મી આહાર લઈને કઈ સાધુ ગુરુ પાસે આવે અને આધાકર્મી આહારની આલોચના કરે. ત્યાં ગુરુ “સારૂ થયું તમને આ મળ્યું. એમ કહે, આ પ્રમાણે સાંભળી લેવું. પરંતુ નિષેધ ન કરે તે પ્રતિશ્રવણ કહેવાય. તેના ઉપર રાજપુત્રનું દષ્ટાંત. , રાજપુત્રનું દૃષ્ટાંત ગુણસમૃદ્ધ નામના નગરમાં મહાબલ નામના રાજા રાજ્ય કરે છે. તેમને શીલા નામની મહારાણી છે. તેમની કુખે એક પુત્ર થયે તેનું નામ વિજિતસમર પાડવામાં આવ્યું. ઉંમર લાયક થતાં કુમારને રાજ્ય મેળવવાની ઈચ્છા થઈ અને મનમાં વિચારવા લાગ્યો કે મારા પિતા ઘરડા થયા છતાં હજુ મરતાં નથી, તેથી લાંબા આયુષ્યવાળા લાગે છે. માટે મારા સુભટોની સહાય મેળવીને મારા પિતાને મારી નાખું અને હું રાજા બનું. આ પ્રમાણે વિચાર કરી ગુપ્તસ્થાનમાં પિતાના સુભટને Page #108 -------------------------------------------------------------------------- ________________ : ૬પ : બોલાવીને પિતાને અભિપ્રાય જણાવ્યું. તે તેમાંથી કેટલાકે કહ્યું કે “કુમાર! તમારો વિચાર ઉત્તમ છે. અમે તમારા કામમાં સહાયક થઈશું.” કેટલાકે કહ્યું કે આ પ્રમાણે કરે.” કેટલાક મુંગા રહ્યા કંઈ પણ જવાબ આપ્યો નહિ. કેટલાક સુભટને કુમારની વાત રૂચી નહિ. એટલે રાજા પાસે જઈને ખાનગીમાં બધી વાત જાહેર કરી દીધી. આ વાત સાંભળતાં રાજા કે પાયમાન થયે અને રાજકુમાર અને સુભટને કેદ કર્યા. પછી જેઓએ “સહાય કરીશું” એમ કહેલું. “એમ કરે” એમ કહ્યું હતું અને જેઓ મુંગા રહ્યા હતા તે બધા સુભટને અને રાજકુમારને મારી નાખ્યા. જેઓએ રાજાને સમાચાર જણાવ્યા હતા તે સુભટને પગાર વધાર્યો, માન વધાર્યું અને સારું ઈનામ આપ્યું. કેઈ સાધુએ ચાર સાધુઓને આધાકમ આહાર વાપરવા માટે નિમંત્રણ કર્યું. આ નિમંત્રણ સાંભળીને એક સાધુએ તે આધાકમ આહાર વાપર્યો. બીજાએ કહ્યું કે “હું નહિ વાપરું. તમે વાપરે.” ત્રીજો સાધુ કંઈ બે નહિ. જ્યારે ચોથા સાધુએ કહ્યું કે “સાધુઓને આધાકમાં આહાર વાપરે કપે નહિ, માટે હું તે આહાર વાપરીશ નહિ.” આમાં પહેલા ત્રણને “પ્રતિશ્રવણા” દેષ લાગે. જ્યારે ચોથા સાધુએ નિષેધ કરવાથી તેને “પ્રતિશ્રવણું દેષ લાગતું નથી. ૩ સંવાસ–આધાકમ આહાર વાપરતા હોય તેમના ભેગા રહેવું. અત્યંત રૂક્ષવૃત્તિથી નિર્વાહ કરનાર સાધુને પણ આધાકમ આહાર વાપરનાર સાથે સહવાસ, આધાકમ આહારનું દર્શન, ગંધ તથા એની વાતચીત પણ સાધુને લલ Page #109 -------------------------------------------------------------------------- ________________ ચાવીને નીચે પાડનારી છે. માટે આધાકમ આહાર વાપરનાર સાધુએ સાથે રહેવું પણ ન કલ્પે. તેના ઉપર ચેરપલ્લીનું દષ્ટાંત. ચેરપલીનું દષ્ટાંત વસંતપુર નામના નગરમાં અરિમર્દન નામના રાજા રાજ્ય કરે છે. તેમને પ્રિયદર્શના નામે રાણું છે. વસંતપુર નગરની નજીકમાં છેડે દૂર ભીમ નામની પેલી આવેલી છે. તે પલ્લીમાં કેટલાક ભીલ જાતિના ચેરો રહે છે અને કેટલાક વાણિયા રહે છે. ) ભીલ લોકે પોતાની પલ્લીમાંથી નીકળી નજીકના ગામમાં જઈ લુંટફાટ કરે છે. અને લોકેને હેરાન પણ કરે છે. ભીલ લકે બળવાન હોવાથી કેઈ સામંત રાજા કે માંડલિક રાજા તેઓને પકડી શકતા નથી. દિવસે દિવસે ભીલ લોકોને રંજાડ વધવા લાગે એટલે માંડલિક રાજાએ અરિમર્દન રાજાને આ હકીકત જણાવી. આ સાંભળી અરિમર્દન રાજા કે પાયમાન થયે અને ઘણું સુભટ વગેરે સામગ્રી સજજ કરીને ભીલ લેકેની તે ભીમપલ્લી પાસે આવી પહોંચ્યા. ભીલને ખબર પડતાં તે પણ સામા થયા. બન્ને વચ્ચે તુમુલ યુદ્ધ શરૂ થયું. તેમાં કેટલાક ભલે મૃત્યુ પામ્યા, કેટલાક ભલે નાશી ગયા. રાજાએ આખી પલ્લી ઘેરી લીધી અને બધાને કેદ કર્યા. ત્યાં રહેતા વાણિયાઓએ વિચાર્યું કે “અમે ચાર નથી, એટલે રાજા અમને કંઈ કરશે નહિ.” આમ વિચારીને તેઓએ નાશભાગ કરી નહિ પણ ત્યાં જ રહ્યા હતા. પરંતુ રાજાના Page #110 -------------------------------------------------------------------------- ________________ : ૬૭ : · હુકમથી સૈનિકાએ તેા બધાને કેદ કર્યાં અને બધાને રાજા પાસે હાજર કર્યાં. વાણિયાઓએ ઘણું કહ્યું કે ‘અમે તે વાણિયા છીએ પણ ચાર નથી.’રાજાએ કહ્યું કે તમે ભલે ચાર નથી પણ તમે તે ચાર કરતાં પણ વધારે શિક્ષાને પાત્ર છે, કેમકે અમારા અપરાધી એવા ભીલ લેાકેાની સાથે રહ્યા છે.' આમ કહી મધાને શિક્ષા કરી. વાણિયા ભીલ લેાકેાની સાથે રહ્યા તેથી તેમને શિક્ષા સહન કરવી પડી, તેમ સાધુ પણ આધાકર્મી આહાર વાપરનારની સાથે રહે તે તેને પણ દોષ લાગે છે. માટે આધાકર્મી આહાર વાપરતા હાય તેવા સાધુઓની સાથે રહેવું ન જોઈએ. પરંતુ જુદા રહેવું જોઇએ. 6 ૪ અનુમાદના—આધાકર્મી આહાર વાપરનારની પ્રશ’સા કરવી. આ પુણ્યશાળી છે. સારૂં સારૂં મળે છે અને રાજ સારૂં સારૂં વાપરે છે.’ અથવા કાઈ સાધુ એમ બેલે કે અમને ક્યારેય ઇચ્છિત આહાર મળતા નથી, જ્યારે આમને તે હુમેશાં ઇચ્છિત આહાર મળે છે, તે પણ પુરેપુરા, આદરપૂર્વક, ટાઈમસર અને ઋતુઋતુને ચાગ્ય મળે છે, આથી આ સુખપૂર્વક જીવે છે, સુખી છે.' આ પ્રમાણે આધાકર્મી આહાર વાપરનારની પ્રશ ંસા કરવાથી અનુમેદનાના દોષ લાગે છે. તેના ઉપર રાજદુષ્ટ માણુસનું દૃષ્ટાંત. રાજદુષ્ટ માણસનું દૃષ્ટાંત શ્રીનિલય નામના નગરમાં ગુચદ્ર નામના રાજા રાજ્ય કરે છે. તેમને ગુણવતી આદિ ઘણી રાણીઓ છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ : ૬ : તે નગરમાં સુંદર રૂપવાળા સુરૂપ નામના એક વણિક રહે છે. તે એક દિવસ રાણીના મહેલ પાસેથી જતા હતા, ત્યાં રાણીઆએ તેને જોચેા. કામદેવ સમાન તેનું રૂપ જોઇને રાણીએ તેના ઉપર માહ પામી અને તેના રૂપને એકીટશે જોવા લાગી. સુરૂપની નજર પણ રાણીઓ ઉપર પડી. પરસ્પર પ્રેમ ઉત્પન્ન થયા. રાણીઓએ પેાતાની વિશ્વાસુ દાસી માકલીને અંતઃપુરમાં આવવાના ઉપાય જણાવ્યા. ચેાજના પ્રમાણે સુરૂપ અંતઃપુરમાં આવવા લાગ્યા અને રાણીઓ સાથે ઈચ્છા પ્રમાણે ભેગ ભાગવવા લાગ્યા. આમને આમ કેટલેાક સમય પસાર થઈ ગયા, રાજાને કશીએ ખબર પડી નહિ. કેટલાક ટાઇમે રાજાને આ વાતની ખબર પડી. એટલે એક દિવસે સુરૂપ જેવા અતઃપુરમાં આવ્યો કે તુરત રાજાએ તેને પકડી લીધેા. તેની ખૂબ વિટખના કરી નગરમાં ફેરવીને મારી નખાવ્યે. સુરૂપને મારી નાખવા છતાં રાજાને ગુસ્સા આછે. થા નહિ, એટલે ચરપુરૂષોને જણાવ્યું કે ‘ નગરમાં જાવ અને કાણુ કાણુ સુરૂપની પ્રશંસા કરે છે અને કાણુ કાણુ સુરૂપની નિંદ્યા-તિરસ્કાર કરે છે તેની તપાસ કરીને મને જણાવે.’ 6 ચરપુરુષા ગુપ્ત વેશમાં નગરમાં ફરવા લાગ્યા તા કેટ લાક લેાકા ખેલે છે કે ધન્ય છે સુરૂપને. જે રાણીઓને અમે જીંદગીમાં કઇ દિવસ નજરે જોઈ નથી, તે રાણીઓ સાથે ઇચ્છિત ભાગે લેાગવીને પછી માઁ. મનુષ્યને એકવાર Page #112 -------------------------------------------------------------------------- ________________ : ૬૯: મરવાનું તે આવે છે. સુરૂપ તે ભવ સફળ કરી ગયે.” જ્યારે કેટલાક બેલતા હતા કે “સુરૂપ કે? જેણે આલોક અને પરલોક વિરૂદ્ધ આચરણ કર્યું. રાજાની રાણીએ તે માતાતુલ્ય ગણાય. તેમની સાથે ભેગ ભેગવતાં શરમ ન આવી. અંતે દર રીતે મરવું પડયું આવા માણસની કણ પ્રશંસા કરે. એ તે નિંદાને પાત્ર છે.” ચરપુરુષોએ પ્રશંસા કરનાર અને નિંદા કરનારનાં નામે રાજાને જણાવ્યાં. એટલે રાજાએ સુરૂપની પ્રશંસા કરનારાઓને પકડીને મારી નખાવ્યા, અને સુરૂપની નિંદા કરનારને માન આપ્યું. કઈ સાધુએ આધાકર્મી આહાર વાપરતા હોય તે જોઈને કઈ તેમની પ્રશંસા કરે કે “ધન્ય છે, આ સુખે જીવે છે.” જ્યારે બીજા કહે કે “ધિકાર છે આમને, કે શાસ્ત્રમાં નિષેધ કરેલા આહારને વાપરે છે. જે સાધુઓ અનુમોદના કરે છે તે સાધુઓને અનુમોદનાને દેષ લાગે છે, તે સંબંધી કર્મ બાંધે છે. જ્યારે બીજાને તે દોષ લાગતું નથી. પ્રતિસેવના દેષમાં પ્રતિશ્રવણ, સંવાસ અને અનુમોદના સાથે ચારે દેષ લાગે છે. પ્રતિશ્રવણું દેષમાં સંવાસ અને અનુમોદના સાથે ત્રણ દે લાગે છે. સંવાસ દેષમાં સંવાસ અને અનુમોદના બે દેષ લાગે છે. અનુમોદના દેશમાં એક અનુમોદના દેષ લાગે છે. માટે સાધુઓએ આ ચારે દેશેમાંથી કે દેષ ન લાગે તેની કાળજી રાખવી. Page #113 -------------------------------------------------------------------------- ________________ : ૩૦ : દ્વાર ચોથું પધાર્મ કેના જેવું છે? वंतुचारसुसंगोमांससममिमंति तेण तज्जुत्तं । .. पत्तं पि कयतिकप्पं कप्पइ पुव्वं करिसघर्ट ॥ १९ ॥ . (પિ. વિ. ૧૬) આધાકર્મી આહાર વસેલું ભોજન, વિષ્ટા, મદિરા અને ગાયના માંસ સમાન છે. (માટે આધાકમ આહાર વાપરવો ન જોઈએ, એટલું જ નહિ પણ) આધાકમી આહાર જે પાત્રમાં લાવેલા હોય કે મૂકેલ હોય તે પાત્રને છાણ આદિથી ઘસીને પછી ત્રણ વાર પાણીથી ધોઈને કેરું કર્યા પછી, તેમાં બીજો શુદ્ધ આહાર લે કલ્પ. આ સંબંધી નીચે મુજબ દષ્ટાંત સમજાવે છે. દષ્ટાંત વક્રપુર નામના નગરમાં ઉગ્રતેજ નામને એક સૈનિક રહેતું હતું. તેને રુકિમણી નામની બીજીવારની પત્નિ હતી. એકવાર નજીકના ગામેથી ઉતેજના મેટાભાઈદાસ આવ્યા. ઉગ્રતેજે બજારમાંથી માંસ લાવીને, રાંધવા માટે રૂકિમણુને આપ્યું અને પિતે પોતાના કામ ઉપર ગયે. આ બાજુ રૂમિણ કામમાં હતી ત્યાં એક બિલાડે આવ્યું, તે કેટલુંક માંસ ખાઈ ગયે. રુકિમણી માંસ લેવા ગઈ તે થોડુંક જ માંસ રહેલું જોયું અને આ બાજુ પિતાના Page #114 -------------------------------------------------------------------------- ________________ : ૭ : પતિ અને જેઠને જમવા આવવાને વખત પણ થઈ જવા આવ્યું હતું. એટલે તે વિચારમાં પડી કે બજારમાંથી બીજું માંસ વેચાતું લાવીને રાંધવામાં ઘણે સમય થઈ જાય. હવે શું કરવું.? જે ભેજન ટાઈમસર તૈયાર નહિ હોય તે માર ખા પડશે.” - ઘરના ઓટલાના એક ખૂણામાં એક કાલ્પટિક આવેલ હતું. તેને ઝાડા થયેલા તેમાં માંસના ટુકડા પડેલા હતા, તે રુકિમણુના જોવામાં આવતા તે ટુકડા લઈ લીધા અને પાણીથી સાફ કરી વધેલા માંસ ભેગે તેને સંસ્કાર કરી માંસ તૈયાર કર્યું. પછી જ્યારે પિતાના પતિ અને જેઠ જમવા બેઠા, ત્યારે તેમની થાળીમાં તે માંસ પીરસ્યું. આ હકીકત તેની શેકને પુત્ર ગુણમિત્ર જોઈ ગયે હતું, તેથી પિતાના કાકા તથા પિતાને તે માંસનું ભજન કરતાં, કયા અને બધી વાત કરી. આ સાંભળી ઉગ્રતેજ એકદમ કે પાયમાન થઈ ગયે. રુકિમણ ભયથી ધ્રુજવા લાગી અને બધી સાચી વાત કહી દીધી. હવે તે બધું ભેજન કાઢી નાખ્યું અને બીજું ભજન કર્યું. ૧ કેઇ એમ કહે છે કે “કેઈ કૂતરાએ મરેલા કાપેટિકનું થોડું માંસ ખાધેલું તે એના ઘરના આંગણુમાં ઉલટી કરેલી તેમાં માંસના ટુકડા પડેલા તે લઈ લીધા.” - ૨ કઇ કહે છે કે ભાણામાં ખરાબ ગંધ આવતા અને માંસને વર્ણ જુદો જોઈને ઉતેજને વહેમ પડ્યો, એટલે ક્રોધથી તેણે રુકિમણુને ધમકાવી. Page #115 -------------------------------------------------------------------------- ________________ : ૭૨ : જેમ વસેલું ભેજન ખાવા લાયક નથી, તેમ આધાકમ આહાર પણ વાપરવા લાયક નથી. સાધુએ અસંયમને ત્યાગ કરે છે, જ્યારે આધાકર્મી આહાર અસંયમકારી છે, તેથી વમેલું ગમે તેવું સુંદર હોય છતાં ન ખવાય, વેદાદિ લૌકિક શાસ્ત્રોમાં ઘેટીનું દૂધ, ઊંટડીનું દૂધ, લસન, ડુંગરી, મદિરા અને ગાયના માંસને નિષેધ કરેલો છે. તે માન્ય રાખીને મિથ્યાદષ્ટિ લકે પણ તેનું પાલન કરે છે. તે પછી શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાની શ્રદ્ધાવાળા સાધુઓએ આધાકમ આહાર સુતરાં વાપરે જોઈએ નહિ. વળી તલને લેટ, નાળીએર (શ્રીફળ) આદિ ફળ વિષ્ટામાં કે અશુચિમાં પડી જાય કે તેમાં વિષ્ટ કે અશુચિ પડે તે તે વસ્તુ ખાવા લાયક રહેતી નથી, તેમ શુદ્ધ આહારમાં આધાક આહાર પડી જાય કે તેના ભેગા થાય તે તે શુદ્ધ આહાર પણ વાપરવા યેગ્ય રહેતું નથી અને તે પાત્રને પણ છાણ આદિ ઘસીને સાફ કરી ત્રણવાર જોયા પછી તે પાત્રમાં બીજો આહાર લાવવા કપે છે. દ્વાર પાંચમું આધાકર્મ વાપરવામાં ક્યા કયા દે છે? कम्मग्गहणे अइक्कमवइकमा तहऽइयारऽणायारा । . માણાપંsળવવા મિરઝર-વિહળા મ ૨૦ | ( પિ. વિ. ૧૭) Page #116 -------------------------------------------------------------------------- ________________ : હ૩ : આધાકમ આહાર ગ્રહણ કરવામાં ૧ અતિકમ, ૨ વ્યતિકમ, ૩ અતિચાર, ૪ અનાચાર, ૫ આજ્ઞાભંગ, ૬ અનવસ્થા, ૭ મિથ્યાત્વ અને ૮ વિરાધના દેખે લાગે છે. ૧ અતિકમ-આધાકર્મી આહાર માટેનું નિમંત્રણ સાંભળે, ગ્રહણ કરવાની ઇચ્છા જણાવે અથવા નિષેધ કરે નહિ અને લેવા જવા માટે પગ ન ઉપાડે ત્યાં સુધી અતિક્રમ નામને દોષ લાગે છે. ' ૨ વ્યતિકમ-આધાકર્મી આહાર લેવા માટે વસતિઉપાશ્રયમાંથી નીકળી ગૃહસ્થને ત્યાં જાય અને જ્યાં સુધી આહાર ગ્રહણ ન કરે ત્યાં સુધી વ્યતિકમ નામને દેષ લાગે છે. ૩ અતિચાર–આધાક આહાર ગ્રહણ કરીને વસતિમાં આવે, વાપરવા બેસે અને જ્યાં સુધી કેળીઓ કરી મેંઢામાં ન નાખે ત્યાં સુધી અતિચાર નામને દોષ લાગે છે. ૪ અનાચાર–આધાકમ આહારને કળીઓ મેંઢામાં નાખીને ગળી જાય ત્યારે અનાચાર નામને દોષ લાગે છે. - અતિક્રમાદિ દેશે ઉત્તરોત્તર વધારે વધારે ચારિત્રધર્મનું ઉલ્લંઘન કરનાર ઉગ્રદ છે. ૫ આજ્ઞાભંગ–વિના કારણે, સ્વાદની ખાતર આધાકમ વાપરવાથી આજ્ઞાભંગ દેષ લાગે છે. શ્રી તીર્થકર ભગવતેએ કારણ વગર આધાકમી આહાર વાપરવાને નિષેધ કરેલ છે. ૬ અનવસ્થા–એક સાધુ બીજા સાધુને આધાકર્મી Page #117 -------------------------------------------------------------------------- ________________ ': ૭૪ : આહાર વાપરતા જૂએ એટલે તેને પણ આધાકર્મી આહાર વાપરવાની ઈચ્છા થાય, તેને જોઈને ત્રીજા સાધુને ઈચ્છા થાય એમ પરંપરા વધે. સામાન્ય રીતે જીવ સુખશીલીએ હેવાથી આધાકમી ઈષ્ટ મિષ્ટ જોઈને ઈચ્છા થાય. એમ પરંપરા વધવાથી સંયમને સર્વથા ઉચ્છેદ થવાને પ્રસંગ આવે. આથી અનવસ્થા નામને દેષ લાગે છે. ૭ મિથ્યાવ–દીક્ષા ગ્રહણ કરે ત્યારે સાધુએ સઘળાં સાવદ્ય ગોની પ્રતિજ્ઞા ત્રિવિર્ષે વિવિધ કરી હોય છે, આધાકમી આહાર વાપરવામાં પ્રાણવધની અનુમતિ આવી જાય છે. માટે આધાકમ આહાર વાપરે ન જોઈએ. જ્યારે તે સાધુ બીજા સાધુને આધાકમ આહાર વાપરતા જૂએ તેથી તેના મનમાં એમ થાય કે “આ સાધુએ અસત્યવાદી છે, બેસે છે જુદું અને આચરે છે જુદું.” આથી તે સાધુની શ્રદ્ધા ચલાયમાન થાય અને મિથ્યાત્વ પામે. આ કારણથી આધાકમ આહાર વાપરનારને મિથ્યાવ નામને દેષ લાગે છે. ૮ વિરાધના–વિરાધના ત્રણ પ્રકારે. ૧ આત્મવિરાધના, ૨ સંયમ વિરાધના, ૩ પ્રવચન વિરાધના. મહેમાનની જેમ સાધુ માટે આધાકમાં આહાર, ગૃહસ્થ ગૌરવપૂર્વક બનાવે તેથી સ્વાદિષ્ટ અને સ્નિગ્ધ હોય અને તેથી તે આહાર સાધુ વધારે વાપરે. વધારે વાપરવાથી બીમારી આવે, બીમારી આવે એટલે સ્વાધ્યાય થાય નહિ, સ્વાધ્યાય થાય નહિ એટલે સૂત્ર-અર્થનું વિસ્મરણ થાય-ભૂલી જવાય. શરીર વિહલ થવાથી ચારિત્રની શ્રદ્ધા ઓછી થાય, દર્શનને Page #118 -------------------------------------------------------------------------- ________________ : ૭૫ : નાશ થાય. પ્રત્યપ્રેક્ષણને અભાવ એટલે ચારિત્રને નાશ. આમ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ સંયમી આત્માની વિરાધના થઈ. * બીમારીમાં સારવાર કરવામાં છકાય જીવની વિરાધના અને વૈયાવચ્ચ કરનાર સાધુને સૂત્ર અર્થની હાનિ થાય, તેથી સંયમ વિરાધના. લાંબા કાળની માંદગીમાં “આ સાધુઓ બહુ ખાનારા છે, પિતાના પેટને પણ જાણતા નથી, એટલે બીમાર થાય છે.” વગેરે બીજા લોકે બેલે. આથી પ્રવચન વિરાધના. આધાકર્મી આહાર વાપરવામાં આ પ્રમાણે દે રહેલા છે. માટે આધાક આહાર વાપરવું ન જોઈએ. - શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાને ભંગ કરીને જે સાધુ આધાકમ આહાર વાપરે છે, તે સાધુને સદ્દગતિ અપાવનાર અનુષ્ઠાનરૂપ સંયમની આરાધના થતી નથી, પરંતુ સંયમને ઘાત થવાથી નરક આદિ દુર્ગતિમાં જવાનું થાય છે. - આ લેકમાં રાજાની આજ્ઞાનો ભંગ કરવાથી વધ, બંધ, દંડ વગેરે અનર્થની પરંપરા થાય છે, તેમ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાને ભંગ કરવાથી જીવને ભારે દંડાવું પડે છે. અર્થાત જન્મ-મરણાદિ અનેક પ્રકારના દુઃખો ભેગવવા પડે છે. ' દષ્ટાંત ચંદ્રનના નામની નગરીમાં ચંદ્રાવતંસ નામના રાજા રાજ્ય કરતા હતા. તે રાજાને વિલેકરેખા આદિ ઘણું રાણીઓ હતી.. . -- Page #119 -------------------------------------------------------------------------- ________________ : ૭૬ :. તે રાજાને સુંદર બે ઉદ્યાન હતાં, પૂર્વ દિશામાં સૂર્યોદય નામનું અને પશ્ચિમ દિશામાં ચંદ્રોદય નામનું. . બન્ને દિશામાં કઠીઆર વગેરે લકે કાષ્ઠ આદિ લેવા માટે જતા આવતા. વસંતઋતુમાં એક વખત રાજાને રાણીઓ સાથે સૂર્યોદય ઉદ્યાનમાં આનંદ પ્રમોદ કરવા જવાની ઈચ્છા થઈ. આથી રાજાએ સેવકે દ્વારા નગરમાં ડહ વગડાવીને લોકોને જાણ કરાવી કે “આવતી કાલે સવારે રાજા અંતાપુર સહિત સૂર્યોદય નામના ઉદ્યાનમાં જવાના છે અને આખો દિવસ રોકાવાના છે, માટે કઈ પણ માણસે તે દિશામાં લાકડાં આદિ લેવા માટે જવું નહિ, પરંતુ ચંદ્રોદય નામના ઉધાન તરફ જવું” આ પ્રમાણે લેકેને જણાવ્યા બાદ સૂર્યોદય ઉદ્યાનમાં કઈ છુપાઈ ન જાય તે માટે ઉદ્યાન પાસે ચેકી પહેરે ગોઠવાઈ ગયો. રાત્રે રાજાને વિચાર આવ્યું કે “સવારે સૂર્યોદય ઉદ્યાનમાં , જતાં સામે સૂર્યને તાપ આવશે અને સાંજે પાછા આવતાં પણ સામે સૂર્યને તાપ લાગશે. માટે ચંદ્રોદય ઉદ્યાનમાં જવું. જેથી જતાં અને આવતાં સૂર્ય પાછળ રહે.” સવારે રાજા અંતઃપુર સહિત સૂર્યોદય ઉદ્યાનમાં નહિ જતાં ચંદ્રોદય ઉદ્યાનમાં ગયા. પડતું સાંભળ્યા બાદ કેટલાક દુરાચારી માણસે એ વિચાર કર્યો કે “અમે કઈ દિવસ રાજાની રાણીઓ જોઈ નથી, સવારે Page #120 -------------------------------------------------------------------------- ________________ : ૭ : રાજા સૂર્યોદય ઉદ્યાનમાં જવાના છે, તે ત્યાં જઈને જે છુપાઈ ' જઈએ તે રાણીઓ બરાબર જોઈ શકાય.” આ વિચાર કરી કેટલાક લોકો ઝાડ વગેરેના સ્થાને કઈ દેખી ન જાય તે રીતે છુપાઈ ગયા. તપાસ કરતાં ઉદ્યાનપાલકે એ છુપાઈ ગયેલા લોકેને પકડી લીધા અને દેરડાથી બાંધી લીધા. જે લોકો ચંદ્રોદય ઉદ્યાનમાં ગયા હતા તે લેકે રાણીએ સાથે ક્રિડા કરતા રાજાને ઈચ્છા મુજબ જેવા લાગ્યા. તેઓને પણ રાજાના માણસોએ પકડ્યાં. બીજે દિવસે પકડાયેલા લેકેને રાજા પાસે હાજર કરવામાં આવ્યા અને હકીકત જણાવી. સૂર્યોદય ઉદ્યાનમાંથી જે લેકે પકડાયા હતા તેઓએ આજ્ઞાભંગ કરેલ હોવાથી રાજાએ તેમને મોતની સજા કરી અને ચંદ્રોદય ઉદ્યાનમાંથી પકડાયેલા હતા તેમણે આજ્ઞાનું પાલન કરેલું હેવાથી છેડી મૂક્યાં. - આજ્ઞાને ભંગ કરનારને જેમ રાજાએ મતની સજા કરી અને આજ્ઞાનું પાલન કરનારને મુક્ત કર્યો, તેમ આધાકમ આહાર વાપરવાની બુદ્ધિવાળા શુદ્ધ આહાર વાપરવા છતાં આજ્ઞા ભંગના દોષથી દંડાય છે અને શુદ્ધ આહારની ગવેષણ કરનારને કદાચ આધાકમી આહાર વાપરવામાં આવી જાય તે પણ તેઓ દંડાતા નથી કેમકે તેઓએ શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞાનું પાલન કરેલું છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ : ૭૮ : દ્વાર છઠ્ઠું આધાકર્મી આહાર આપવામાં ક્યા દાષા છે? संथरणंमि असुद्धं, दोन्हं वि गेण्हत देतयाणऽहियं । आउर दिहंतेणं, तं चैव हियं असंथरणे ॥ २१ ॥ '' (પ.વ.૨૧) નિર્વાહ થતા હાય તે વખતે આધાકી-અશુદ્ધ આહાર આપવાથી, આપનાર અને લેનાર બન્નેનું અહિત થાય છે. પર'તુ નિર્વાહ થતા નહાય ( એટલે ગ્લાનાદિ કારણે ) તા આપવામાં અને લેવામાં બન્નેને હિતકારી થાય છે. આધાકર્મી આહાર ચારિત્રના નાશ કરનારા છે, એથી ગૃહસ્થા માટે ઉત્સર્ગ થી સાધુને આધાકી આહારનું દાન કરવું ચેાગ્ય માન્યું નથી, છતાં ગ્લાનાદિ કારણે કે દુકાળાદિના વખતે આપે તે વાંધાજનક નથી બલ્કે ઉચિત છે અને લાભકારિ છે. જેમ તાવથી પીડાતા દર્દીને ઘેખરાદ્ધિ આપનાર વૈદ્ય બન્નેનું અહિત કરે છે અને ભસ્મકવાતાદિના રાગમાં ઘેખરાદિ બન્નેનું હિત કરે છે, તેમ કારણ વિના આપવાથી આપનાર અને લેનાર બન્નેને અહિતકર થાય છે, જ્યારે કારણે આપવાથી અનૈને લાભ થાય છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ : ૮ : દ્વાર સાતમું આધાકર્મ જાણવા કેવી રીતે પૂછવું? अणुचिय देसं दव्वं कुलमप्पं आयरो य तो पुच्छा । बहुएवि नत्थि पुच्छा सदेसदविए अभावे वि ॥२२॥ (પિં. નિ. ૨૦૪) આધાકમી આહાર ગ્રહણ થઈ ન જાય તે માટે પૂછવું જોઈએ. તે વિધિપૂર્વક પૂછવું જોઈએ પણ અવિધિપૂર્વક ન પૂછવું. આમાં જે એક વિધિપૂર્વક પૂછવાનું અને બીજુ અવિધિપૂર્વક પૂછવાનું તેમાં અવિધિપૂર્વક પૂછવાથી નુકશાન થાય છે તે ઉપર દષ્ટાંત. * શાલી નામના ગામમાં એક ગ્રામણ નામને વણિક રહેતો હતું. તેને પત્નિ પણ ચામણી નામની હતી. એક વાર વણિક દુકાને ગયે હશે તે વખતે તેના ઘેર એક સાધુ ભિક્ષા માટે આવ્યા. ગ્રામણ સાધુને શાલિજાતના ભાત વહેરાવવા લાવી. ભાત આધાકમી છે કે શુદ્ધ? તે જાણવા સાધુએ તે સ્ત્રીને પૂછ્યું કે “હે શ્રાવિકા ! આ ચેખા ક્યાં છે? તે સ્ત્રીએ કહ્યું કે “મને ખબર નથી, મારા પતિ જાણે, દુકાને જઈને પૂછી જૂઓ આથી સાધુએ દુકાને જઈને પૂછયું. વણિકે કહ્યું કે “મગધ દેશના સીમાડાના ગેમ્બર ગામથી આવ્યા છે.” Page #123 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે સાંભળી તે સાધુ ગમ્બર ગામ જવા તૈયાર થયો. ત્યાં પણ તેને શંકા થઈ કે “આ રસ્તે કેઈ શ્રાવકે સાધુ માટે બનાવ્યા હોય તે?” એ શંકાથી રસ્તે મૂકીને ઉંધા માર્ગે ચાલવા લાગ્યા. તેથી પગમાં કાંટા કાંકરા વાગ્યા, કૂતરા વગેરેએ બચકાં ભર્યા, સૂર્યને તાપ પણ વધવા લાગે. આધાકર્મની શંકાથી વૃક્ષની છાયામાં પણ બેસતું નથી. આથી તાપ ખૂબ લાગવાથી તે સાધુને મૂર્છા આવી ગઈ. ખૂબ ખૂબ હેરાન થઈ ગયે. • આ પ્રમાણે કરવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના થઈ શકતી નથી. આ અવિધિ પૃચ્છા છે, એ રીતે પૂછવું ન જોઈએ, પરંતુ વિધિપૂર્વક પૂછવું તે બતાવે છે– તે દેશમાં વસ્તુને અભાવ હોય અને ત્યાં તે ઘણી જોવામાં આવે, ઘરમાં માણસે થોડા હોય અને રસોઈ વધારે દેખાય, ઘણે આગ્રહ કરતા હોય તે ત્યાં પૂછવું કે આ વસ્તુ કેના માટે અને તેના નિમિત્તે બનાવી છે? તે દેશમાં તે વસ્તુ ઘણુ થતી હોય, તે ત્યાં પૂછવાની જરૂર નથી. પરંતુ ઘરમાં માણસે એછા હોય અને આગ્રહ કરે તે પૂછવું. અનાદર એટલે બહુ આગ્રહ ન હોય અને ઘરમાં માણસો ઘણું હોય તે પૂછવાની જરૂર નથી. કેમકે આધાકમ હેય તે આગ્રહ કરે. * સાધુ માટે વૃક્ષ વાવેલું હોય તો તે વૃક્ષના ફળ આદિ સાધુને કલ્પે નહિ, પરંતુ સાધુ માટે વૃક્ષ વાવેલું હોય તેથી તેની છાયા આધાકર્મી બનતી નથી. પણ આ સાધુએ તે વૃક્ષની છાયાને પણ આધાકર્મો માની તેની છાયામાં બેઠે નહિ, Page #124 -------------------------------------------------------------------------- ________________ : ૮૧ : આપનાર સરળ હેય તે પૂછવામાં જેવું હોય તેવું કહી દે કે “ભગવાન આ તમારે માટે બનાવેલું છે. માયાવી હોય તે “આ ગ્રહણ કરે. તમારે માટે કંઈ બનાવ્યું નથી. આમ કહીને ઘરમાં બીજાની સામું જૂએ, કે હસે. મુખ ઉપરના ભાવથી ખબર પડી જાય કે આ બધાકમ છે.” આ કેના માટે બનાવ્યું છે?” એમ પૂછતાં આપનાર રેષાયમાન થાય અને કહે કે “તમારે શી પંચાત ?”તે ત્યાં આહાર ગ્રહણ કરવામાં શંકા ન રાખવી. દ્વાર આઠમું ઉપગ રાખવા છતાં કેવી રીતે આધાર્મિનું ગ્રહણ થાય? गूढायारा न करेंति आयरं पुच्छियावि न कहेति । थोवंति व नो पुट्ठा तं च अमु कई तत्थ ? ॥२३॥ (પિં. નિ. ૨૦૬ ) જે કઈ શ્રાવક-શ્રાવિકા અતિશય ભક્તિવાળા અને ગૂઢ આથાવાળા હોય તે આધાકમ આહાર બનાવીને વહોરાવવોમાં બહુ આદર બતાવે નહિ, પૂછવા છતાં સાચું કહે નહિ, અથવા વસ્તુ થડી હોય એટલે અશુદ્ધ કેમ હિય? તેથી સાધુએ પૂછ્યું ન હોય. આ કારણથી તે આહાર આધાકમ હેવા છતાં, શુદ્ધ જાણીને ગ્રહણ કરવાથી સાધુ ઠગાઈ જાય. Page #125 -------------------------------------------------------------------------- ________________ : ૮૨ : દ્વાર નવમું ગૃહસ્થના છળથી આધાકર્મી ગ્રહણ કરવા છતાં નિર્દોષતા કેવી રીતે ? आहाकम्पपरिणओ फायभोईवि बंधभो हो । सुद्धं गवेसमाणो आहाकम्मे वि सो सुद्धो ||२४|| (પિ. નિ. ૨૦૭) ગાથામાં ‘જામુયોર્' એના અથ અહીંયા ‘ સર દોષથી રહિત શુદ્ધ આહાર વાપરનાર કરવાના છે.' સાધુના આચાર છે કે ગ્લાનાદિ પ્રયાજન વખતે નિર્દોષ આહારની ગવષણા કરવી. નિર્દોષ ન મળે તા આછાઆછા દોષવાળી વસ્તુ લેવી, તે ન મળે તે શ્રાવક આદિને સૂચના કરીને ઢાષવાળી લેવી. શ્રાવકના અભાવે શાસ્ત્રની વિધિપૂર્વક ગ્રહણ કરવું, પણુ અપ્રાસુક એટલે સચિત્ત વસ્તુ તે કદી પણ ન લેવી. આધાકી આહાર વાપરવાના પરિણામવાળા સાધુ શુદ્ધ આહાર વાપરવા છતાં, કમઅધથી મધાય છે, જ્યારે શુદ્ધ આહારની ગવેષણા કરવાવાળાને કદાચ આધાકી આહાર આવી જાય અને તે અશુદ્ધ આહાર વાપરવા છતાં તે કર્મ બંધથી બધાતા નથી. કેમકે તેને આધાકી આહાર વાપરવાની ભાવના નથી. શુદ્ધમાં અશુદ્ધ બુદ્ધિથી વાપરનાર સાધુ કમ`થી બ'ધાય છે તેનું ધ્રાંત નીચે મુજબ છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ : ૮૩ : * . દષ્ટીત-૧ શતમુખ નામના નગરમાં ગુણચંદ્ર નામના શેઠ રહે છે, તેમને ચંદ્રિકા નામે પત્નિ છે. શેઠ ઘણા ઘમ હતા, તેથી એક સુંદર વિશાળ શ્રી જિનમંદિર બંધાવ્યું અને તેમાં શ્રી ઋષભદેવ ભગવંતની પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષ્ઠા પ્રસંગે આહાર આદિથી સંઘની ખૂબ ભક્તિ કરવા લાગ્યા.. નજીકના ગામમાં એક વેષધારી સાધુ હતું, તેણે સાંભળ્યું કે “શતમુખ નગરમાં ગુણચંદ્ર શેઠ સંઘને ભેજન આપે છે.” આથી તે સાધુ ભેજન માટે શતમુખ નગરમાં આવે. ટાઈમ થઈ જવાથી આપવાની વસ્તુ અપાઈ ગઈ હતી, આથી તે સાધુએ ગુણચંદ્ર શેઠ પાસે આહારની માંગણી કરી. શેઠે પિતાની પત્નિ ચંદ્રિકાને કહ્યું કે “આ સાધુને ભેજન આપ.” ચંદ્રિકાએ શેઠને કહ્યું કે “હવે કાંઈ બાકી નથી, બધુ આપવાનું અપાઈ ગયું છે.” શેઠે કહ્યું કે “આપણા માટેનું જે ભેજન છે, તેમાંથી આ સાધુને આપે.” ચંદ્રિકાએ સાધુની ઈચ્છા મુજબ લાડવા, ભાત, દાળ, શાક, વગેરે ભેજન આપ્યું. - સાધુએ તે આ આહાર સાધુ માટે બનાવેલ મને આપે છે.” એમ વિચારીને તે આહાર પિતાના સ્થાનમાં Page #127 -------------------------------------------------------------------------- ________________ LC # લાવી વાપર્યાં. આથી આહાર શુદ્ધ હેાવા છતાં આ સાધુને આધાકર્મીની બુદ્ધિથી ગણુ કરી વાપરવાના પરિણામે આધા કર્મી આહાર વાપરવાથી જે કર્માંધ થાય તે કખ ધ થયા, શુદ્ધની ગવેષણા કરતાં અશુદ્ધ આવી જાય તે પણ ભાવ શુદ્ધિથી સાધુને નિર્જરા થાય છે, તેના ઉપર હવે દૃષ્ટાંત કહે છે. દૃષ્ટાંત-૨ આચાર્ય ભગવંત શ્રી રત્નાકરસૂરીશ્વરજી મહારાજ ૫૦૦ શિષ્યથી પરિવરેલા શાસ્ત્રની વિધિપૂર્વક વિહાર કરતા કરતા પતનપુર નામના નગરમાં આવ્યા. ૫૦૦ શિષ્યેામાં એક પ્રિય'કર નામના સાધુ માસખસણુને પારણે માસખમણુની તપશ્ચર્યા કરનારા હતા. પારણાના દિવસે તે સાધુએ વિચાર્યું” કે ‘માર્” પારણુ જાણીને કોઇએ આધાકી આહાર કર્યાં હોય માટે, નજીકના ગામમાં ગેાચરી જઉં, કે જેથી શુદ્ધ આહાર મળે. ' આમ વિચાર કરી તે ગામમાં ગેાચરી નહિ જતાં નજીકના ફાઇ એક ગામમાં ગયા. તે ગામમાં યશેામતી નામની વિચક્ષણ શ્રાવિકા રહેતી હતી. માણસેાના મુખથી તપસ્વી મુનિના પારણાને દિવસ તેના જાણવામાં આવ્યા હતા, એટલે તેણીએ વિચાયુ" કે 6 કદાચ તે તપસ્વી મહાત્મા પારણા માટે આવે તે મને લાભ મળે, એ હેતુશ્રી અત્યંત ભક્તિપૂર્વક ખીર વગેરે ઉત્તમ સેાઇ તૈયાર કરી. Page #128 -------------------------------------------------------------------------- ________________ : ૮૫ : ખીર વગેરે ઉત્તમ દ્રબ્યા જોઇને સાધુને આધાકર્મીની શંકા ન પડે, એટલા માટે પાંદડાંના પડિયામાં બાળકા માટેની ઘેાડી ઘેાડી ખીર નાખી રાખી અને ખાળકોને શિખવી રાખ્યું કે ‘જો આવા પ્રકારના સાધુ અહીં આવે તે અમને આટલી બધી ખીર કેમ આપી ? અમારાથી અધી ખીર ખાઈ શકાશે નહિ. ' ત્યારે હું તમને ઠપકા આપીશ, એટલે તમારે ખેલવું કે ‘કેમ રાજ રાજ ખીર બનાવે છે?” ખેલવું કે હું મા ! આટલી " નવા જોગે તે તપસ્વી સાધુ ફરતાં ફરતાં સૌથી પહેલાં યશામતી શ્રાવિકાને ઘેર આવી પહોંચ્યા. યશાતિ અતરથી ખૂબ ઉલ્લાસ પામી, પરંતુ સાધુને શકા ન પડે એટલે મહારથી ખાસ કાઈ આદર મતાન્યેા નહિ, મળકા શિખવાડ્યા પ્રમાણે ખેાલવા લાગ્યા, એટલે યશેામતીએ બાળકાને ઠપકા આપ્યા. અને મહારથી અનાદર અને રાષપૂર્વક સાધુને કહ્યું કે 6 આ ખાળકા ગાંડા થઈ ગયા છે. ખીર પણ એમને રૂચતી નથી. જો તમને રૂચતી હાય તા લેા નહિતર બીજે જાવ. > મુનિને આધાકી આદિ વિષે શંકા નહિ લાગવાથી પાતરૂં કાઢયું. યશેાતિએ ખૂબ ભક્તિપૂર્વક પાતરૂં ભરી દીધું અને બીજુ ઘી, ગેાળ વગેરે ભાવથી વહેારાખ્યું. સાધુ આહાર લઈને વિશુદ્ધ અધ્યવસાયપૂર્ણાંક ગામ બહાર નીકળ્યા અને કાઈ એક વૃક્ષ નીચે ગયા, ત્યાં વિધિપૂર્વક ઇરિયાવહિ આદિ કરી, પછી કેટલાક સ્વાધ્યાય કર્યો અને વિચારવા લાગ્યા કે આજે ગેાચરીમાં ખીર વગેરે ઉત્તમ દ્રવ્ય મળેલ છે, તે કાઇ સાધુ આવીને મને લાભ આપે તે હું સૌંસાર સમુદ્રને તરી જાઉં. કેમકે સાધુઓ નિર'તર 6 Page #129 -------------------------------------------------------------------------- ________________ : ૮૬: સ્વાધ્યાયમાં રક્ત હોય છે અને સંસારસ્વરૂપને યથાવસ્થિતજેવું છે તેવું નિરંતર વિચારે છે, આથી તેઓ દુઃખરૂપ સંસારથી વિરક્ત થઈ મોક્ષની સાધનામાં એક ચિત્ત રહે છે, આચાર્યાદિની શક્તિ મુજબ વૈયાવચ્ચમાં ઉઘુક્ત રહે છે, વળી દેશના લબ્ધિવાળા ઉપદેશ આપીને ઘણે ઉપકાર કરે છે તથા સારી રીતે સંયમને પાળનારા છે. આવા મહાત્માઓને સારે આહાર જ્ઞાનાદિમાં સહાયક બને, આ માટે આહાર તેમને જ્ઞાનાદિકમાં સહાયક થાય તે મને માટે લાભ મળે. જ્યારે આ મારું શરીર અસાર પ્રાયઃ અને નિરુપયેગી છે, મારે તે જે તે આહારથી પણ નિર્વાહ થઈ શકે એમ છે.” આ ભાવના પૂર્વક મૂચ્છ રહિત તે આહાર વાપરતાં વિશુદ્ધ અધ્યવસાય થતાં ક્ષપકશ્રેણું માંડી અને વાપરી રહેતાં તે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. - આ રીતે ભાવથી શુદ્ધ આહારની ગવેષણ કરતાં આધાકમ આહાર આવી જાય તે વાપરવા છતાં તે આધાકર્મીના કર્મબંધથી બંધાતું નથી, કેમકે તેણે ભગવંતની આજ્ઞાનું પાલન કરેલ છે. દ્વાર દશમું શંકા-સમાધાન શંકા–જે અશુદ્ધ આહારાદિને સાધુએ પિતે બનાવ્યા નથી, તેમ બનાવરાવ્યો નથી, તેમ જ બનાવનારની અનુમોદના કરી નથી તે આહારને ગ્રહણ કરવામાં દેષ છે?" Page #130 -------------------------------------------------------------------------- ________________ + ૮૭ : સમાધાન— . कामं सयं न कुव्वड़ जाणंतो पुण तहावि तग्गाही । बढेइ तप्पसंगं अगिण्हमाणो उ वारे ॥२५॥ ( પિ'. નિ. ૧૧૧) તમારી વાત બરાબર છે. જો કે જાતે તે આહારાગ્નિ નથી કરતા, બીજા પાસે નથી કરાવતા તે પણ આ આહારાદિ સાધુ માટે બનાવેલા છે.’ એમ જાણવા છતાં જો તે આધાકર્મી આહાર ગ્રહણ કરે છે, તે આપનાર ગૃહસ્થ અને બીજા સાધુઆને એમ થાય કે · આધાકી આહારાદિ આપવામાં અને લેવામાં કાઈ જાતના દોષ નથી, જો દોષ હોય તા આ સાધુ જાણવા છતાં કેમ ગ્રહણ કરે ?' આમ થવાથી આધાકર્મી આહારમાં લાંખા ટાઈમ સુધી છ જીવનિકાયના ધાત ચાલુ રહે છે. જે સાધુએ આધાક આહારના નિષેધ કરે કે ‘સાધુને આધાકર્મી આહાર કલ્પે નહિ.’ અને આધાકર્મી આહાર ગ્રહણ ન કરે તા ઉપર મુજ અનેા દોષ તે સાધુઓને લાગતા નથી. પણ આધાકર્મી આહાર જાણવા છતાં, જે તે આહાર વાપરે તે ચાક્કસ તેને અનુમાદનાના દોષ લાગે છે. ‘પ્રતિષિદ્ધમનુમતમ્' નિષેધ નહિ કરવાથી અનુમતિ આવી જાય છે. વળી આધાકર્મી આહાર વાપરવાના ચસકે લાગી જાય, તે તેવા આહાર ન મળે તા જાતે પશુ તૈયાર કરવા લાગી જાય એવું પણ મને, માટે સાધુએ આશ્વાકર્મી આહારાદિ વાપરવા ન જોઇએ. Page #131 -------------------------------------------------------------------------- ________________ : ૫૫ : आहाकम्मं भुंजह न पडिकमए य तस्स ठाणस्स । एमेव अटर बोडो लुकविलको जह कवोड़ो ॥२६॥ (પિ. નિ. ૨૧૭ ) જે સાધુ આધાકર્મી આહાર વાપરે અને તેનું પ્રાયશ્ચિત્ત કરે નહિ, તે તે સાધુ શ્રી જિનેશ્વર ભગવતની આજ્ઞાના ભંજક હાવાથી તે સાધુનું લેાચ કરવા-કરાવવા, વિહાર કરવા વગેરે બધુ નિષ્ફળ-નિરક છે. જેમ કબૂતર પાતાનાં પીંછાં તાડે છે અને બધે ફરે છે. પરતુ તેને ધર્મ માટે થતું નથી. તેમ આધાકર્મી આહાર વાપરનારનું લેચ, વિહાર વગેરે ધમ માટે થતા નથી. ઇતિ પ્રથમ આધાકમી દાષ નિરૂપણ Page #132 -------------------------------------------------------------------------- ________________ ર દેશિક દોષ ओहेण विभागेण य ओहे उप्पं तु बारस विभागे। િજ જબ િવરો પેગો | ૨૭ | - (પિ. નિ. ર૧૯) દેશિક દોષ બે પ્રકારે છે. ૧ ઓઘથી અને ૨ વિભાગથી. એઘ એટલે સામાન્ય અને વિભાગ એટલે જુદું જુદુ. એલૌશિકનું વર્ણન આગળ આવશે, એટલે અહીં કરતા નથી. * વિભાગ દેશિક બાર પ્રકારે છે. તે ૧. ઉદિષ્ટ, ૨.કૃત અને ૩. કર્મ. તે દરેકનાં પાછા ચાર ચાર પ્રકાર એટલે બાર પ્રકારે થાય છે. ઓઘદેશિક–પૂર્વભવમાં કઈ પણ આપ્યા વિના આ ભવમાં મળતું નથી. માટે કેટલીક ભિક્ષા આપણે આપીશું.” આ બુદ્ધિથી ગૃહસ્થ કેટલાક ચખા વગેરે વધારે નાખીને જે આહારાદિ તૈયાર કરે, તે એધદેશિક કહેવાય છે. ઘ– એટલે “આટલું અમારૂં, આટલું ભિક્ષુ, આ Page #133 -------------------------------------------------------------------------- ________________ વિભાગ કર્યા સિવાય સામાન્ય રીતે કેઈ પણ ભિક્ષુકને આપવાની બુદ્ધિથી તૈયાર કરવામાં આવેલ અશનાદિ ઘરે શિક કહેવાય. વિભાગ–એટલે વિવાહ-લગ્નાદિ પ્રસંગમાં કરેલી વસ્તુ વધી હેય, તેમાંથી જે ભિક્ષુકને ઉદ્દેશી આપવા માટે જુદી કરવામાં આવી હોય તે, વિભાગ શિક કહેવાય. તેના બાર ભેદે છે. તે નીચે પ્રમાણે જાણવા. વિભાગ ઔદેશિકને બાર ભેદ ઉદિષ્ટ–પિતાને માટે જ બનાવેલા આહારમાંથી કેઈપણ ભિક્ષુકને આપવા માટે જુદી કલ્પના કરે કે “આટલું સાધુને આપીશું તે કૃત–પિતાને માટે બનાવેલું, તેમાંથી વાપરતાં જે વધેલું હોય તે ભિક્ષુકને દાન કરવા માટે છે કાયાદિને આરંભ કરી, ભાતને કર વગેરે કરવારૂપ સંસ્કાર કરી રાખે તે. કમવિવાહાદિ જમણમાં વધેલ લાડવા, પકવાન્ન વગેરેના ભૂકા આદિને કેઈ પણ ભિક્ષુકને આપવા માટે ગરમ કરેલા ઘી, ગોળની અંદર નાંખી ફરીથી લાડવા વગેરે બનાવવામાં આવે અથવા તે બીજા કેઈ અચિત્ત આહારદિને કઈ પણ ભિક્ષુકને આપવા માટે સચિત્ત પાણી, કાચું મીઠું આદિનાખી હિંગ વગેરેને વઘાર કરી સંસ્કારિત કરવામાં આવે છે. - ઉદિષ્ટ, કૃત અને કર્મ, દરેકના ચાર ચાર ભેદે. ૧ ઉદેશ–કેઈ પણ ભિક્ષુકને આપવા માટે કપેલું. Page #134 -------------------------------------------------------------------------- ________________ : : ર સમુદેશ–પાખંડીઓને આપવા માટે કપેલું. ૩ આદેશ-શ્રમણને આપવા માટે કલ્પેલું. ૪ સમાદેશ– નિને આપવા માટે કપેલું. આ પ્રમાણે ૩ ૪૪ = બાર ભેદે થયા. બાર ભેદમાં અવાંતર ભેદ ઉદિષ્ટઉદેશિક–છિન્ન અને અછિન્ન. છિન્ન એટલે નિયમિત કરેલું એટલે જે વધેલું છે તેમાંથી આપવા માટે જુદુ કાઢયું હોય તે. અછિન્ન જુદુ કાઢયું ન હોય પરંતુ આમાંથી ભિક્ષાચરેને આપવું. એ ઉદ્દેશ રાખેલે હોય. .! - છિન્ન અને અછિન્ન બન્નેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એમ આઠ ભેદ થાય. કતઉદ્દેશિક–છિન્ન અને અછિન્ન બનેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ. એમ આઠ ભેદ. કમઉદ્દેશિક–ઉપર મુજંબ આઠ ભેદ. દ્રવ્યઅછિન્ન–વધેલી વસ્તુઓ આપવાની નક્કી કરે તે. ક્ષેત્રઅછિન્ન–ઘરની અંદર રહીને કે ઘરની બહાર ગમે ત્યાંથી આપવું. - કાલઅછિન્ન–જે દિવસે વધ્યું હોય તે જ દિવસે કે ગમે તે દિવસે આપવાનું નક્કી કરે તે ભાવઅછિન્ન-ગ્રહનાયક-ઘરના માલિક આપનાર ઘરની Page #135 -------------------------------------------------------------------------- ________________ : ૯૨ : શ્રી આદિને કહે કે “તને રૂચે તે પણ આપવું અને ન રૂચે તે પણ આપવું.” દ્રવ્યછિન્ન-અમુક વસ્તુ કે આટલી વસ્તુ આપવાનું નક્કી કર્યું હોય તે. ક્ષેત્રછિન્ન-ઘરની અંદરથી કે બહાર ગમે તે એક સ્થાનેથી જ આપવાનું નક્કી કર્યું હોય તે. કાલછિન્ન–અમુક ટાઈમથી અમુક ટાઈમ સુધી જ આપવાનું નક્કી કર્યું હોય તે. ભાવછિન્ન-“તને રૂચે તેટલું જ આપજે.” એમ કહેલું હોય તે. . એઔશકનું સ્વરૂપ – सा उ अविसेसियं चियं मियंमि भत्तमि तंडुले छुहइ । पासंढीण गिहीण व जो एहिइ तस्स भिक्खहा ॥२८॥ (પિ. નિ. ર૨૧) દુકાળ પુરે થઈ ગયા બાદ કેઈ ગૃહ વિચાર કરે કે આપણે મહામુશીબતે જીવી ગયા, તે જ કેટલીક ભિક્ષા (રેજ અમુક ભિક્ષુકને) આપીશું” “ગયા ભવમાં જે આપ્યું ન હેત તે આ ભવમાં મળતી નહિ, જે આ ભવમાં નહિ આપીએ તે આવતા ભવમાં મળશે નહિ. એટલે આવતા ભવમાં આપણને મળે માટે ભિક્ષુક વગેરેને ભિક્ષા આદિ આપીને શુભકર્મનું ઉપાર્જન કરીએ.” આ કારણથી ઘરની મુખ્ય સ્ત્રી આદિ જેટલી રસેઈ કરતા Page #136 -------------------------------------------------------------------------- ________________ હોય તેમાં પાખંડી, ગૃહસ્થ આદિ આવી જાય તે તેમને આપવા માટે ચાખા આદિ વધારે પકાવે. આ રીતે રસોઈ પકાવતાં તેમને એ ઉદેશ નથી હોતે કે “આટલું અમારું અને આટલું ભિક્ષુકનું.” વિભાગ રહિત હોવાથી આ એવૌશીક કહેવાય છે. શંકા–છવાસ્થ સાધુને “આ આહારાદિ ઘઔદ્દેશીક છે કે શુદ્ધ આહારાદિ છે” તેની શી ખબર પડે? સમાધાન–ઉપગ રાખવામાં આવે તે છટ્વસ્થ પણ જાણી શકે કે “આ આહાર ઘઔદેશીક છે કે શુદ્ધ છે.” જે ભિક્ષા આપવાના સંકલ્પ પૂર્વક વધારે રસેઈ કરેલી હોય તે પ્રાયઃ ગૃહસ્થ આપનારની આ જાતની ભાષા, ચેષ્ટા વગેરે હેય. કેઈ સાધુ ભિક્ષા માટે ઘરમાં પ્રવેશ કરે ત્યારે ઘરને નાયક પિતાની પત્નિ આદિ પાસે ભિક્ષા અપાવતાં કહે અથવા સ્ત્રી બોલે કે “રેજની નકકી કર્યા મુજબ પાંચ જણને ભિક્ષા અપાઈ ગઈ છે અથવા ભિક્ષા આપતાં ગણતરી રાખવા માટે ભીંત ઉપર ખડી કે કેલસા વડે લીટા કરેલા હોય કે કરતી હોય, અથવા તે “આ એકને આપ્યું. “આ બીજાને આપ્યું” એમ ગણતી હેય, અથવા ધણી કે બીજી બાઈ આપનારીને કહે કે “આપવા માટે આ રાખ્યું છે, તેમાંથી આજે પણ આમાંથી ન આપીશ.” અથવા ઘરમાં પ્રવેશ કરતા સાધુને સાંભળવામાં આવે કે Page #137 -------------------------------------------------------------------------- ________________ આ રસેઈમાંથી ભિક્ષાચરેને આપવા માટે આટલી વસ્તુ જુદી કરે.” આ પ્રમાણે બેલતા સાંભળવાથી, ભીંત ઉપરના લીટા વગેરે ઉપરથી છદ્મસ્થ સાધુ-આ આહાર એ ઘઔદેશિક છે.” ઈત્યાદિ જાણી શકે અને તેવી ભિક્ષા ગ્રહણ કરે નહિ. અહીં વૃદ્ધ સંપ્રદાયથી એટલું ધ્યાન રાખે કે– ઉદ્દેશ પ્રમાણે આપવાની ભિક્ષા અપાઈ ગયા પછી અથવા ઉદ્દેશ અનુસાર જુદી કાઢી લીધી હોય તે સિવાયની બાકી રહેલી રસેઈમાંથી સાધુને વહેરવું કલ્પી શકે, કેમકે તે શુદ્ધ છે. ઉપગવાળે જ સાધુ આહાર શુદ્ધ છે કે અશુદ્ધ, તે જાણી શકે છે, પણ ઉપગ વગરને સાધુ જાણી શકતા નથી. - સાધુએ ગોચરી વખતે ઉપયોગ કેવી રાખવું જોઈએ? તે શાસ્ત્રકાર કહે છે – सहाइएसु साहू मुच्छं न करेज गोयरगओ य । एसणजुत्तो होज्जा गोणीवच्छो गवत्ति व्व ॥ २९ ॥ | (પિં. નિ. ૨૨૪) ગોચરી માટે ગયેલા સાધુએ શબ્દ-રૂપ-રસ વગેરેમાં મૂરછ આસક્તિ કરવી ન જોઈએ. પરંતુ ઉદ્દગમાદિ દોષની શુદ્ધિ માટે, તત્પર રહેવું. ગાયને વાછરડે જેમ પોતાના ખાણા ઉપર લક્ષ રાખે તેમ સાધુએ આહારની શુદ્ધિ ઉપર લક્ષ રાખવું. આ સંબંધી દષ્ટાંત બતાવે છે– Page #138 -------------------------------------------------------------------------- ________________ : ૯૫ : દૃષ્ટાંત ગુણાલય નામના નગરમાં સાગરદત્ત શેઠ હતા. તેમને શ્રીમંતી નામની પત્નિ હતી. પેાતાનુ જિનમદિર જીણુ થઈ જતાં શેઠે તે મંદિર નવું બધાવ્યું. શેઠને ચાર પુત્રા હતા, તે ઉંમરલાયક થતાં ગુણુદ્રનું લગ્ન પ્રિય ગુલતિકા સાથે, ગુણુસેનતુ લગ્ન પ્રિયંગુરુચિકા સાથે, ગુણચૂડનુ લગ્ન પ્રિય શુસુંદરી સાથે અને ગુણશેખરનુ` લગ્ન પ્રિય'શ્રુસારિકા સાથે કર્યાં હતાં. સમય જતાં શેઠનાં પત્નિ શ્રીમતી ગુજરી ગયા. શેઠે ઘરની સારસંભાળ પ્રિય'ગુલતિકાને સોંપી હતી. શેઠના ઘેર વાછરડાવાળી ગાય હતી. દિવસે ચરવા જાય અને વાછરડા ઘેર રહેતા. તેને ચારા-પાણી ચાર પુત્રવધૂએ યથાયેાગ્ય આપતી હતી. એક વખત ગુણુચ'દ્રના પુત્ર ગુણસાગરના લગ્ન—દિવસ આવ્યો, એટલે બધી સ્ત્રીઓએ સારાં સારાં કિંમતી વચ્ચે, અલંકારા પહેર્યાં હતા અને એક-બીજાને શણગારવા વગેરે કામમાં બધા રોકાઈ ગયાં હતાં. એટલે તે દિવસે વાછરડાને ચારા-પાણી આપવાનું ભૂલાઇ ગયું. મધ્યાહ્ન વખતે શેઠ કાઈ કાય પ્રસંગે વાછરડા ખાંધ્યેા હતા ત્યાં આવ્યા. શેઠને જોતાં વાછરડા બરાડવા લાગ્યા. આથી શેઠને લાગ્યું કે ' વાછરડા ભૂખ્યો હશે.' શેઠને ગુસ્સા આવ્યે અને ઘરમાં જઇ પુત્રવધૂએને ઠપક આપ્યું. એટલે પુત્રવધૂઓ એકદમ ચારાપાણી લઈ વાછરડા Page #139 -------------------------------------------------------------------------- ________________ હતે ત્યાં જવા લાગી. વાછરડે તે અપ્સરા જેવી સ્ત્રીઓને, તેમણે પહેરેલા અલંકારે કે, વસ્ત્રો તથા શોભાયમાન ઘરને પણ તે નથી, પણ તેનું લક્ષ તે તેઓ જે ચારે પાણી લાવે છે તેના ઉપર છે. આ પ્રમાણે ભિક્ષાએ ગયેલા સાધુએ રૂપવાળી સ્ત્રીને નીર ખવી નહિ, સુંદર ગીતાદિને વિષે પણ ધ્યાન આપવું નહિ; પરંતુ ભિક્ષા આદિ કેમ કેવી રીતે આપે છે, તે તરફ જ લક્ષ રાખવું જોઈએ જેથી ભિક્ષા શુદ્ધ છે કે અશુદ્ધ છે તે જાણી શકાય.” સાધુને કહ્યું ક૯પે અને કહ્યું ન કલ્પે? ઉદ્દિષ્ટ-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, આ ચારેમાં આપવાનું નક્કી કર્યું હોય તે કપે નહિ, તે સિવાયનું કપે. અમુકને આપવું અને અમુકને ન આપવું એ પ્રમાણે વિભાગ કરેલ હોય તે એમાંના કેઈ સંકલ્પમાં જે સાધુ આવી જતા હોય તે તે ન કપે, સાધુ ન આવી જતા હોય તે તે કલ્પ. એશિક કે વિભાગઔશિક વસ્તુમાં જે ગૃહસ્થ પિતાનો સંકલ્પ કરી દે તે તે વસ્તુ સાધુને કલ્પી શકે. પરંતુ કર્મઓશિકમાં યાવદર્થિક કેઈપણ ભિક્ષુઓને છોડીને બીજા પ્રકારના કર્મશિમાં પિતાને સંકલ્પ કરી દીધા પછી પણ સાધુને બીલકુલ ખપે નહિ, Page #140 -------------------------------------------------------------------------- ________________ શંકા-આધાકર્મ અને કર્મદેશિક આ બે દે તે સરખા લાગે છે, તે પછી તેમાં ફેરશે? સમાધાન–જે પ્રથમથી જ સાધુને માટે બનાવેલું હોય તે આધાક કહેવાય છે અને કર્મશિકમાં તે પહેલા પિતાને માટે વસ્તુ બનાવેલી છે, પણ પછી સાધુ વગેરેને આપવા માટે તેને પાક વગેરેને સંસ્કાર કરી ફરી બનાવે. તે કર્મઔઘેશિક કહેવાય છે. બંનેમાં આટલે ફરક છે. ઈતિ દ્વિતીય શિકોષ નિરૂપણ. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૩ પૂતિકર્મષ बायरं सुहुमं भावे उ पूइयं सुहुममुवरि वोच्छामि । उवगरण भत्तपाणे दुविहं पुण बायरं पूइं ॥३०॥ (પિ. નિ. ર૪૯) પૂતિકર્મ બે પ્રકારે છે. એક સૂક્ષ્મપૂતિ અને બીજી બાદરપૂતિ. સૂમપૂતિ આગળ કહીશું. બાદરપૂતિ બે પ્રકારે. ઉપકરણતિ અને ભક્ત પાનપૂતિ. પૂતિકર્મ–એટલે શુદ્ધ આહારમાં આધાકમ આહારનું ભેગુ થયું. એટલે શુદ્ધ આહાર પણ અશુદ્ધ બનાવે. પ્રતિ ચાર પ્રકારે. નામપૂતિ, સ્થાપનાપૂતિ, દ્રવ્યપૂતિ અને ભાવપૂતિ. નામપૂતિ–પૂતિ નામ હેય તે. સ્થાપનાપૂતિ–પૂતિની સ્થાપના કરી હોય તે. દ્રવ્યપૂતિ–છાણ, વિષ્ટા આદિ ગંધાતા-અશુચી પદાર્થો. ભાવપૂતિ–બે પ્રકારે. સૂક્ષમભાવપૂતિ અને બાદરભાવપૂતિ. Page #142 -------------------------------------------------------------------------- ________________ : ૯૯ : તે દરેકના ઉપરના ખતાવેલ એ ભેદ-ઉપકરણ અને ભક્તપાન, એમ ચાર પ્રકારે ભાવપૂતિ. જે દ્રવ્ય, ભાવને ખરાબ કરે તે દ્રવ્ય ઉપચારથી ભાવપ્રતિ કહેવાય. ઉપકરણ માદરપૂતિ—આધાકર્મી ચૂલા ઉપર રાંધેલું કે મૂકેલું, અથવા આધાકર્મી ભાજન, કડછી, ચમચા આદિમાં રહેલેા શુદ્ધ આહાર પણ આધાકર્મી ઉપકરણના સ’સગ વાળે હોવાથી તે ઉપકરણુ ખાદરપૂતિ કહેવાય છે. ચૂલા વગેરે રાંધવા વગેરેનાં સાધના હોવાથી ઉપકરણ કહેવાય છે. આવા દોષવાળા આહાર સાધુને કલ્પી શકે નહિ. પરંતુ તે શુદ્ધ આહારને તે આધાકી ઉપકરણ આદિ ઉપરથી લઇને ગૃહસ્થે પેાતાને માટે બીજે મૂકેલા હાય તે તે આહારાદિ સાધુને કલ્પી શકે છે. ભક્તપાન બાદરવૃતિ—આધાકર્મી અંગારા ઉપર જીરૂ, હિંગ, રાઈ વગેરે નાખીને ખાળવાથી જે ધૂમાડો થાય તેના ઉપર ઊંધું વાસણ મુકીને વાસણુ ધૂમાડાની વાસનાવાળું કર્યું" હાય અર્થાત્ વઘાર દીધા હોય તે આધાકર્મી વાસણ વગેરેમાં શુદ્ધઆહાર નાખેલા હોય અથવા તે આધાકર્મી આહારથી ખરડાએલા વાસણમાં ખીજે શુદ્ધ આહાર નાખ્યા હાય અથવા તેા આધાક આહારથી ખરડાએલા હાથ કે ચમચા વગેરેથી અપાતા શુદ્ધ આહાર, તે ભક્તપાન ખાદરપૂતિ દોષવાળા ગણાય છે. આવા આહાર સાધુને કહ્યું નહિ. Page #143 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૦ : સૂક્ષ્મપૂતિ–આધાકમી સંબંધી ઇધન-લાકડાં અંગારા વગેરે કે તેની વરાળ, ધૂમાડે, ગંધ વગેરે શુદ્ધ આહારદિને લાગે તે સૂકમપૂતિ. સૂમપૂતિવાળુ અકપ્ય બનતું નથી, કેમકે વરાળ, ધૂમાડે, ગંધ સકલ લેકમાં પણ ફેલાઈ જાય, તેથી તે સૂમપૂતિ ટાળવી અશકય હેવાથી તેને ત્યાગ કરવાનું આગમમાં કહ્યું નથી. શંકા–શિષ્ય કહે છે કે “સૂમપૂતિ અશક્ય પરિહાર કેમ? તમે જે જે પાત્રમાં આધાકમ આહાર ગ્રહણ કર્યો હેય, તે આધાકમ આહાર પાત્રમાંથી કાઢી નાંખવામાં આવે તથા આંગળી કે હાથ ઉપર ચૂંટેલું પણ કાઢી નાખવામાં આવે, તે પછી તે પાત્ર ત્રણ વાર પાણીથી ધોયા વિના તેમાં શુદ્ધ આહાર ગ્રહણ કરવામાં આવે તે સૂમપૂતિ માને, તે આ સૂકમપૂતિ દેષ તે પાત્રને ત્રણવાર ધેવાથી દૂર કરી શકાશે. એટલે સૂમપૂતિ શકય પરિહાર બની જશે.” સમાધાન-આચાર્ય શિષ્યને ખૂલાસો કરે છે કે “તું જે સૂઢમતિ માનવાનું કહે છે, તે સૂમપૂતિ નથી પણ બાદરપૂતિ જ દેષ રહે છે. કેમકે ધોયા વિનાના પાત્રમાં તે આધાકમીના સ્થૂલ અવયે રહ્યા હોય છે, વળી પાત્ર ત્રણ વાર છેવા માત્રથી પાત્ર સંપૂર્ણ નિરવયવ બનતું નથી, તે પાત્રમાં ગંધની વાસ આવે છે. ગંધ એ ગુણ છે અને ગુણ દ્રવ્ય વિના રહી શકતા નથી. માટે તારા કહેવા મુજબ તે એ પણ સૂક્ષમ પૂતિ થશે નહિ. મતલબ કે આથી સૂક્ષમપૂતિ સમજવારૂપ છે પણ એને ત્યાગ અશકય છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૧ : વ્યવહારમાં પણ દૂરથી અશુચીની ગંધ આવતી હોય તે લેકે તેને બાધ ગણતા નથી, તેમ વસ્તુને પરિહાર કરતા નથી. જે અશુચી પદાર્થ કઈ વસ્તુને લાગી જાય છે તે વસ્તુને ઉપયોગ કરતા નથી, પણ ગંધ માત્રથી તેને ત્યાગ કરાતું નથી. ઝેરની ગંધ દૂરથી આવે તેથી માણસ મરી જતે નથી. તેમ ગંધ, ધૂમાડા વગેરેથી સૂફમપૂતિ બનેલ આહાર સંયમી આત્માને ત્યાગ કરવા યોગ્ય થતું નથી, કેમકે તે નુકશાન કરતું નથી. બાદરપૂતિની શુદ્ધિ કયારે થાય?–ઈધન, ધૂમાડે, વરાળ, ગંધ તે સિવાય સમજે કે એકમાં આધાકર્મી રાંધ્યું, પછી એમાંથી તે આધાકમી કાઢી નાખ્યું, તેને ધોયું નથી, એટલે તે આધાકમીંથી ખરડાએલું છે, એમાં બીજી વખત શુદ્ધ આહાર રાંધે હેાય કે શુદ્ધ શાક વગેરે મૂક્યું હોય, બાદ તે વાસણમાંથી તે આધાકમ આહાર આદિ દૂર કર્યા પછી ધયા વિના ત્રીજી વખત પણ એવું કર્યું તે આ ત્રણ વખત રાંધેલ પૂતિકર્મ થયું. પછી તે કાઢી નાખીને એ જ વાસણમાં ચેથીવાર રાંધવામાં આવે છે તે આહારપૂતિ થતું નથી, માટે કલ્પી શકે છે. હવે જે ગૃહસ્થી પોતાના ઉદ્દેશથી એ વાસશુને જે નિરવયવ કરવા માટે ત્રણ વખત બરાબર પેઈને પછી તેમાં રાંધે તે તે સુતરાં કલ્પી શકે, એમાં શંકા જ શું? पढमे दिणम्मि कम्मं तिनि उ पुइ कयकम्मपायघरं । पूइ तिलेवं पीढरं कप्पइ पायं कयतिकप्पं ॥ ३१॥ (પિં. નિ. ૩૬) Page #145 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૨ : જે ઘેર આધાકમ આહાર રહ્યા હોય તે દિવસે તે ઘરને આહાર આધામ ગણાય છે. ત્યાર પછીના ત્રણ દિવસ સુધી રંધાયેલ આહાર પૂતિ ષવાળે ગણાય છે, તેથી ચાર દિવસ સુધી તે ઘરને આહાર આદિ કલ્પ નહિ, પરંતુ પાંચમા દિવસથી તે ઘરને શુદ્ધ આહાર કર્ભે, પછી તેમાં પૂતિની પરંપરા ચાલતી નથી, પણ જે પૂતિ દોષવાળું ભાજન તે દિવસે કે બીજે દિવસે ગૃહસ્થ પિતાના ઉપયોગ માટે ત્રણવાર ધેયા પછી તેમાં શુદ્ધ આહાર રાંધ્યું હોય તે તે તુરત કલ્પી શકે. સાધુના પાત્રમાં શુદ્ધ આહાર ભેગો - આધાકમાં આહાર આવી ગયું હોય તે તે આહાર કાઢી નાખી, ત્રણવાર પાણીથી ધોયા બાદ બીજે આહાર લે કલ્પી શકે. ગોચરી ગયેલા સાધુને ઘરમાં જમણ વગેરે થયાની નિશાની દેખાય ત્યાં મનમાં પૂતિકર્મની શંકા પડે, હોંશીયારી પૂર્વક ગૃહસ્થને અથવા તેની સ્ત્રી આદિને પૂછવું કે “જમણ થયે-સાધુ માટે આહાર આદિ કર્યાને કેટલા દિવસ થયા?” અથવા તે તેઓની વાત ઉપરથી જાણી લેવું. ત્રણ દિવસથી વધારે દિવસ થયા હોય તે પૂતિ થતી નથી. આ રીતે જાણીને પૂતિષને પરિહાર કરી શુદ્ધ આહારની ગવેષણ કરવી. ઇતિ તૃતીય પ્રતિષ નિરૂપણ. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૪ મિશ્રàાષ मीसज्जायं जावंतियं च पासंडिसाहुमीसं च । सहसंतरं न कप्पड़ कप्पड़ कप्पे कए तिगुणे ॥ ३२॥ ( પિ. નિ. ર૭૧ ) મિશ્રદેોષ ત્રણ પ્રકારે ૧. કાઈપણ ભિક્ષાચર માટે, ૨. પાખ`ડી માટે અને ૩. સાધુ માટે પેાતાના માટે અને યાવત્ સાધુ વગેરે માટે પહેલેથી ભેશુ રાંધ્યુ હાય તા તે મિશ્રદોષ કહેવાય છે. મિશ્રદોષવાળા આહાર એક હજાર ઘરે ફરતા ફરતા જાય તેા પશુ તે શુદ્ધ થતા નથી. મિશ્રદોષવાળા આહાર પાત્રમાં આવી ગયા હાય તા તે આહાર અંગુલી કે રાખ વડે દૂર કર્યાં પછી તે પાત્ર ત્રણવાર ધાયા પછી તડકે સુકવ્યા બાદ તે પાત્રમાં બીજો આહાર લાવવા પે. કેાઈ આચાય કહે છે કે પાત્ર ચારવાર ધાયા પછી આહાર લાવવા કલ્પે કોઇપણ એટલે તમામ ભિક્ષુકા માટે કરેલું જાણુવાના ઉપાય— કાઇ સ્ત્રી કાઇ સાધુને ભિક્ષા આપવા જાય ત્યાં ઘરના માલિક કે બીજા કોઇ તેને નિષેધ કરે કે આમાંથી આપશે નહિ. કેમકે આ રસેાઇ બધા માટે કરી નથી, માટે Page #147 -------------------------------------------------------------------------- ________________ [: ૧૦૪ : આ બીજી રસેઈ જે બધાને આપવા માટે બનાવી છે, તેમાંથી આપે.” રસેઈ કરવાનું શરૂ કરતા હોય ત્યાં કોઈ કહે કે “આટલું રાંધવાથી પુરું નહિ થાય, વધારે રાંધે જેથી બધા ભિક્ષુકને આપી શકાય.” આ પ્રમાણે સાંભળવામાં આવે તે જાણું શકાય કે “આ રસેઈ યાવદર્શિક-તમામ ભિક્ષુક માટેની મિશ્રદોષવાળી છે. આવો આહાર સાધુને કલ્પ નહિ પાખંડોમિશ્ર–ગૃહનાયક રસોઈ કરનારને કહે કે પાખંડીઓને આપવા માટે ભેગું વધારે રાંધજે.” તે પાખંડી મિશ્રષવાળું થયું, તે સાધુને લેવું કલ્પ નહિ. કેમકે પાખંડીમાં સાધુ પણ આવી જાય છે. શ્રમણમિશ્ર જુદું કહ્યું નથી કારણ પાખંડી કહેવાથી શ્રમણ આવી જાય છે. નિગ્ર"થમિશ્ર–કઈ એમ કહે કે “નિથ સાધુને આપવા માટે ભેગી વધારે રસોઈ બનાવજે.” તે નિયમિશ્ર કહેવાય. તે ભિક્ષા પણ સાધુને કપે નહિ. ગૃહસ્થી પિતાના માટે રસેઈ કરવાની શરૂઆત કરતાં પહેલાં જ પિતાના માટે જોઈતા અનાજ આદિમાં બીજા સઘળા ભિક્ષાચરે અથવા સામાન્ય દર્શનીએ કે કેવળ જૈન સાધુઓને આપવા માટે જે કાંઈ વધારે અનાજ આદિ નાખીને આહારાદિ તૈયાર કરે કે કરાવે તે મિશ્રદષવાળું કહેવાય છે. ઇતિ ચતુર્થ મિશ્રદોષ નિરૂપણ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૫ સ્થાપનાદેષ सट्टाणपरट्ठाणे परंपराणंतरं चिरित्तरियं । दुविह तिविहा वि ठवणाऽसणाइ जं ठवइ साहुकए ॥३३॥ (પિં. વિ. ૩૮). ગૃહસ્થ પિતાના માટે આહાર બનાવ્યું હોય તેમાંથી સાધુને આપવા માટે રાખી મૂકે તે સ્થાપના દેજવાળે આહાર કહેવાય. સ્થાપનાના છ પ્રકાર–૧ સ્વસ્થાની સ્થાપના, ૨ પર. સ્થાન સ્થાપના, ૩ પરંપર સ્થાપના, ૪ અનંતર સ્થાપના, ૫ ચિરકાલ સ્થાપના અને ૬ ઇત્તરકાલ સ્થાપના. - ૧ સ્વસ્થાના સ્થાપના–આહારાદિ જ્યાં તૈયાર કર્યો હોય ત્યાં જ ચૂલો કે હેલા ઉપર સાધુને આપવા માટે રાખી મૂકવે. ૨ પરસ્થાન સ્થાપના-જ્યાં આહાર પકા હોય ત્યાંથી લઈને બીજે સ્થાને છાજલી, શીકું આદિ જગ્યાએ સાધુને આપવા માટે રાખી મૂકે. સ્થાપના રાખવાના દ્રવ્ય બે પ્રકારના હોય છે. કેટલાક વિકારી અને કેટલાક અવિકારી. Page #149 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૬ : જે દ્રવ્યને ફેરફાર થઈ શકે તે વિકારી. દૂધ, શેરડી વગેરે તથા ભાત અને દહીં વગેરે, દૂધમાંથી દહીં, છાસ, માખણ, ઘી વગેરે થાય છે. શેરડીમાંથી રસ, સાકર, ખાંડ, ગોળ વગેરે બને છે. - જે દ્રવ્યમાં ફેરફાર થઈ શકે નહિ તે અવિકારી. ઘી, ગોળ વગેરે. ૩ પરંપર સ્થાપના-વિકારી દ્રવ્ય, દૂધ, દહીં, છાશ, વગેરે સાધુને આપવા માટે રાખી મૂકે. ૪ અનંતર સ્થાપના–અવિકારી દ્રવ્ય, ઘી, ગોળ વગેરે સાધુને આપવા માટે રાખી મૂકે. ૫ ચિરકાલ સ્થાપના–ઘી વગેરે પદાર્થ, જે તેના સ્વરૂપમાં ફેરફાર થયા વગર જ્યાં સુધી રહી શકે ત્યાં સુધી સાધુને આપવા માટે રાખી મૂકે. આ ચિરકાલ સ્થાપના ઉત્કૃષ્ટ દેશના પૂર્વકેટી વર્ષ સુધીની હેય. દૃષ્ટાંત આઠ વર્ષની ઉંમરના અને ક્રેડપૂર્વ વર્ષના આયુષ્યવાળા કેઈ સાધુએ કેઈને ઘેર થી આદિ કઈ વસ્તુ માગી. વહેરાવનારે કહ્યું કે “ડીવાર પછી આપીશ.” સાધુને બીજા કેઈ ઘેરથી ઘી આદિ જરૂર હતી તે વસ્તુ મળી ગઈ, એટલે પ્રથમના ઘેર તેઓ પાછા આવ્યા નહિ. ડીવાર પછી આપીશ” એમ કહેનારને એમ થયું કે મેં આપવાનું કહ્યું છે, માટે જ્યાં સુધી ન આપું ત્યાં સુધી મારે માથે સાધુનું દેવું ગણાય. આથી તે ઘી આદિ સાધુને Page #150 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૭ : આપવા માટે રાખી મૂકે. યાવત્ તે સાધુ પૂવક્રેડ વર્ષ સુધી જીવે ત્યાં સુધી રાખી મૂકે તે આ પ્રમાણે ચિરકાલ સ્થાપના ઉત્કૃષ્ટથી દેશના પૂર્વકૅડ વર્ષની પણ થાય અહીં ધ્યાન રાખવું કે (ગર્ભથી કે જન્મથી પણ) આઠ વર્ષ પૂરાં થયા ન હોય તેને ચારિત્ર હેતું નથી અને પૂર્વક્રેડ વર્ષથી અધિક આયુષ્યવાળાને પણ ચારિત્ર હેતું નથી. એ કારણથી ચિરકાલ સ્થાપના ઉત્કૃષ્ટ આઠ વર્ષ જૂના પૂર્વ કોડ વર્ષની શાસ્ત્રકારે કહી છે. ૬ ઈસ્વરકાલ સ્થાપના–હારબંધ રહેલા ઘર કે ઘરેમાંથી જ્યારે એક ઘેરથી સાધુ ભિક્ષા લેતા હોય ત્યારે તે સાધુની સાથે બીજો સંઘાટક સાધુ પાસેના જે બે ઘરમાં દેષને ઉપગ રાખી શકાય તેમ હોય તેવા બે ઘરમાંથી ગૃહસ્થ સાધુને વહેરાવવા માટે આહારદિ હાથમાં લઈને ઉભું રહે તે ઈવરકાલ સ્થાપના કહેવાય. આ સ્થાપનામાં ઉપગ રહેવાથી (જે આધાકર્માદિ બીજા દેષ ન હોય તે) સાધુને કલ્પે. એમાં સ્થાપના દેષ ગણાય નહિ, પરંતુ તે ઉપરાંતના ત્રીજા આદિ ઘરમાં આહાર લઈને ઉભા રહ્યા હોય તે તે સ્થાપનાદિષવાળે આહાર સાધુને કપે નહિ. - સાધુને આપવા માટે આહારાદિ રાખી મૂકેલ હોય અને સાધુ આવ્યા નહિ, આથી ગૃહસ્થને એમ થાય કે “સાધુ આવ્યા નહિ માટે આપણું ઉપયોગમાં લઈ લે.” આ રીતે જે તે આહારાદિમાં પિતાના ઉપગને સંકલ્પ કરી દે તે તે આહાર સાધુને કલ્પી શકે. - ઈતિ પંચમ સ્થાપનદોષ નિરૂપણ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૬ પ્રાભૂતિકાદેષ पाहुडियावि हु दुविहा बायर सुहुमा य होइ नायना । ओसकणमुस्सकण कब्बहिए 'समोसरणे ॥३४॥ " (પિ. નિ. ૨૮૫) સાધુને વહોરાવવાની ભાવનાથી આહારાદિ વહેલા કે મેડા બનાવવા તે પ્રાભૂતિકા કહેવાય. આ પ્રાકૃતિકા બે પ્રકારની છે. ૧ બાદર અને ૨ સૂક્ષમ. તે બન્નેના બબ્બે ભેદ છે. ૧ અવસર્ષણ એટલે વહેલું કરવું અને ૨ ઉત્સર્ષણ એટલે મેંડું કરવું. તે સાધુ સમુદાય આવેલ હોય કે આવવાના હોય તે કારણથી પિતાને ત્યાં લીધેલ લગ્નાદિ પ્રસંગ મેડો આવતે હેય તે વહેલો કરો અને વહેલે આવતે હેય તે મેડ કરે. જેમકે – બાદર અવસર્ષણ–સાધુસમુદાય વિહાર કરતા પિતાના ગામ આવ્યા. શ્રાવક વિચાર કરે કે “સાધુ મહારાજ છેડા દિવસમાં વિહાર કરીને પાછા જતા રહેશે, તે મને લાભ મળશે નહિ. માટે મારા પુત્ર-પુત્રીના વિવાહ વહેલાં કરું. જેથી વહોરાવવાને લાભ મળે. આમ વિચાર કરી વિવાહ વહેલે કરે. તેમાં જે રઈ વગેરે બનાવવામાં આવે તે સાધુને કલ્પ નહિ. Page #152 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૯ : બાદર ઉત્સર્ષણ-સાધુ મેડા આવવાની ખબર પડે એટલે વિચારે કે “વિવાહ થઈ ગયા પછી મને કાંઈ લાભ મળશે નહિ માટે વિવાહ મેડા કરું, જેથી મને ભિક્ષા આદિન લાભ મળે.” આમ સમજી લગ્ન મેડા રાખે. તેમાં જે રસેઈ બનાવવામાં આવે તે સાધુને કલ્પ નહિ. સૂક્ષ્મ અવસર્ષણ કેઈક સ્ત્રી કાંતતી હોય, ખાંડતી હોય કે કઈ કામ કરતી હોય, ત્યારે બાળક તું તું ખાવા માગે ત્યારે તે સ્ત્રી બાળકને કહે કે હમણાં હું આ કામ કરું છું, તે પુરું થયા પછી તેને ખાવા આપીશ, માટે રડ નહિ.” આ ટાઈમે ગોચરી માટે આવી પહોંચેલા સાધુ સાંભળે, તે તે ઘેર ગોચરી જાય નહિ. કેમકે જે તે જાય તે તે સ્ત્રી ગોચરી આપવા ઉઠે અને સાધુ તે ગોચરી લે તે સૂક્ષમ અવસર્ષણ પ્રાકૃતિકા નામનો દેષ લાગે. આમાં છોકરાને મોડું આપવાનું હતું તે સાધુને માટે આહાર આપવા સ્ત્રી ઉઠે, સાધુને વહેરાવીને તે બાળકને પણ ખાવા આપે એટલે વહેલું થયું. પછી હાથ વગેરે ધોઈને કામ કરવા બેસે, આથી હાથ ધોવા વગેરેને આરંભ સાધુ નિમિત્તે થાય અથવા સાધુએ સાંભળ્યું ન હોય અને એમને એમ ગયા ત્યાં બાળક બોલે કે “કેમ! તું પછી કહેતી હતી ને વહેલી ઉઠી?” ત્યાં સૂક્ષમ અવસર્પણ સમજી સાધુએ લેવું નહિ. તેવા ઘેર સાધુ ભિક્ષા માટે જાય નહિ. " સૂક્ષ્મ ઉત્સપણ ભેજન માગતાં બાળકને કોઈ સ્ત્રી કહે કે “હમણાં ચૂપ રહે, સાધુ ફરતા ફરતા અહીં ભિક્ષાએ Page #153 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૦ : આવશે ત્યારે ઉઠીશ એટલે તેને ખાવા આપીશ.” આ સાંભબળીને પણ ત્યાં સાધુ જાય નહિ. આમાં વહેલું આપવાનું હતું તે સાધુના નિમિત્તે મોડું થાય છે અને સાધુના નિમિત્તે આરંભ થાય છે. સાધુએ સાંભળ્યું ન હોય અને બાળક સાધુની આંગળી પકડી પિતાને ઘેર લઈ જવા માગે, સાધુ એને રસ્તામાં પૂછે. બાળક સરળપણે ઉપલી વાત કહે ત્યાં સુક્ષમ ઉત્સર્ષણ પ્રાભૂતિકા દેષ સમજ સાધુએ ભિક્ષા લેવી નહિ. પ્રશ્ન-ગૃહસ્થ શા માટે વિવાહાદિ કાર્ય વહેલું કે મોડું કરે?. ઉત્તર–સાધુને ગોચરી આદિ વહેરાવવાને લાભ લેવા માટે, અથવા તે લગ્નાદિ પ્રસંગે સાધુનાં પગલાં ઘેર થાય તે મંગલ થાય. માટે વિવાહાદિ વખતે લાભ લેવા માટે વહેલું કે મેડું કરે. - કેઈ સરળ હોય તે જાહેર કરી દે કે “સાધુને લાભ મળે, માટે અમે લગ્નાદિને દિવસ ફેરફાર કર્યો છે. જ્યારે કેઈ, બીજાને ખબર ન પડે તેમ લગ્ન આદિ વહેલા કે મેડા કરે. તે વાત કરતા માણસના મુખેથી સાંભળવાથી તેવી ભિક્ષાને ત્યાગ કરે. સારી રીતે તપાસ કરવા છતાં ખબર ન પડે તે પરિણામ શુદ્ધ હેવાથી તે આહાર ગ્રહણ થઈ જાય તેમાં દેષ લાગતું નથી. ઈતિ પણ પ્રાકૃતિકાદેષ નિરૂપણ. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૭. પ્રાદુષ્કરણદેષ पाओकरणं दुविहं पागडकरणं पगासकरणं च । . पागड संकामण कुड्डदारपाए य छिन्ने व ॥३५॥ रयणपईवे जोई न कप्पइ पगासणा मुविहियाणं । ગપરિયુત્ત રૂ i Ii Iઠ્ઠા | ( પિ. નિ. ર૯૮-૯૯) સાધુને વહરાવવા માટે પ્રકાશ કરીને વહોરાવવું તે પ્રાદુષ્કરણદેષ. પ્રાદુષ્કરણ બે પ્રકારે. ૧. પ્રકટ કરવું અને ૨. પ્રકાશ કરે. આ પ્રકટ કરવું એટલે, આહારાદિ અંધારામાંથી લઈને અજવાળામાં મૂકવા. પ્રકાશ કરો એટલે, રાંધવાનું કે જે સ્થાન હોય ત્યાં જાળી, બારણું આદિ મૂકીને અજવાળ આવે તેવું કરવું. અથવા લત તેડી નાખીને અજવાળું કરવું તથા રત્ન, દીવે, જ્યોતિ વડે કરીને અજવાળું કરવું કે અજવાળુ કરીને અંધારામાં રહેલી વસ્તુને બહાર લાવવી આ રીતે પ્રકાશ કરીને આપવામાં આવતી ગોચરી સાધુને Page #155 -------------------------------------------------------------------------- ________________ * મક L: ૧૧ર: કલ્પ નંહિ. પરંતુ જે ગૃહસ્થ પિતાના માટે પ્રકટ કરી હેય કે પ્રકાશ કર્યો હોય તે સાધુને તે ભિક્ષા કલ્પી શકે. તેમાં જે દીવા કે લાઈટને પ્રકાશ શરીર ઉપર પડતું હોય તેની ઉજેહી લાગતી હોય તે આહાર લેવે કપે નહિ. કેમકે તેજસ્કાયને સ્પર્શ થવાથી તેની વિરાધના થાય. પ્રાદુષ્કરણદેલવાળી ગોચરી કદાચ અજાણ્ય આવી ગઈ હોય અને પછી ખબર પડે તે વખતે વાપરી ન હોય કે અડધી વાપરી હોય તે પણ તે આહાર પરઠવીને પછી તે પાત્ર ત્રણવાર પાણીથી ઘેઈ, કેરૂં કર્યા બાદ તેમાં બીજો આહાર લાવ કલ્પે. કદાચ જોવું રહી જાય અને એમાં બીજો શુદ્ધ આહાર લાવે તે આ વિશુદ્ધકેટિ હેવાથી બાધ નથી. વિશેષ અર્થ–ચૂલો ત્રણ પ્રકારને હેય. ૧. છુટે ચૂલે. જ્યાં ફેરવે હેય ત્યાં ફેરવી શકાય તે, સાધુને માટે બનાવેલ હોય. ૨. સાધુ માટે ઘરની બહાર પ્રકાશવાળા ભાગમાં બનાવેલે ચૂલે હેય. ૩. ચૂલે પિતાના માટે બનાવેલ હોય પરંતુ સાધુને લાભ મળે એ હેતુથી અંધારામાંથી તે ચૂલો બહાર અજવાળામા લાવેલે હેય. . જે ગૃહસ્થ આ ત્રણ પ્રકારના ચૂલામાંથી ગમે તે ચૂલા ઉપર ભજન પકાવ્યું હોય તે બે દેષ લાગે. એક પ્રાદુષ્કરણ અને બીજો પતિદોષ. ચૂલો પિતાના માટે બનાવેલ હોય અને તે સૂલે બહાર લાવીને રાંધ્યું છે તે એક જ પ્રાદુષ્કરણદેષ લાગે. ચૂલે બહાર રાખીને રસોઈ તયાર કરી હોય ત્યાં સાધુ ભિક્ષા માટે જાય અને પૂછે કે “બહાર રઈ કેમ કરી છે?” Page #156 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૩: ' સરળ હોય તે કહી દે કે “અંધારામાં તમે ભિક્ષા લે નહિ, એટલે ચૂલે બહાર લાવીને રસેઈ બનાવી છે.” આવો આહાર સાધુને કલ્પ નહિ. જે ગૃહસ્થ પિતાના માટે અંદર ગરમી લાગતી હોય કે ઘણું માખીઓ હોય, તેથી ચૂલ બહાર લાવ્યા હોય અને રસેઈ કરી હોય તે સાધુને કલ્પી શકે. પ્રકાશ કરવાના પ્રકાર ૧. ભીંતમાં બાકેરૂં પાડીને. ૨. બારણું નાનું હોય તે મટું કરીને. ૩. નવું બારણું કરીને. ૪. છાપરામાં બાકેરું પાડીને કે પ્રકાશ આવે એવું કરીને એટલે નળીયા ખર્સડીને. ૫. પ્રકાશવાળું રત્ન મૂકે, જેથી અજવાળું થાય. ૬. દી કે લાઈટ સળગાવીને રાખે. આ પ્રમાણે ગૃહસ્થ પિતાની સગવડ માટે કર્યું હોય તે ત્યાંથી આહાર લેવે કપે. પણ જે સાધુને લાભ મળે તે માટે કર્યું હોય તે સાધુને આહાર લેવે કપે નહિ. કેમકે પ્રકાશ આદિ કરવામાં કે અંદરથી બહાર લાવવા વગેરેમાં પૃથ્વીકાયાદિ જીવની વિરાધના સાધુ નિમિત્તે થાય, માટે તે પ્રાદુષ્કરણ દષવાળે આહાર સાધુએ વહેરે ન જોઈએ. ઈતિ સપ્તમ પ્રાદુષ્કરણદોષ નિરૂપણ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૮ ક્રીતઢાષ कीयगपि यदुविहं दव्वे भावे य दुविहमेक्केकं । आयकिय च परकियं परदव्वं तिविहं चित्ताइ ॥३७॥ (પિ. નિ. ૩૦૬) સાધુ માટે વેચાતું લાવીને આપવું તે ક્રીતદોષ કહેવાય છે. ૧ ક્રીતદોષ એ પ્રકારે છે. ૧ દ્રવ્યથી અને ૨ ભાવથી. દ્રવ્યના અને ભાવના એ એ પ્રકાર. આત્મકીત અને પરક્રીત. પરદ્રબ્યક્રીત ત્રણ પ્રકારે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુથી ખરીદેલ. ૧ આત્મદ્રવ્યીત, ૨ આત્મભાવક્રીત, ૩ ૫રદ્રવ્યમ્રીત, ૪ પરભાવક્રીત. આ પ્રમાણે ચાર પ્રકાર થાય છે. ૧ આત્મદ્રવ્યમ્રીત—સાધુ પેાતાની પાસેનુ નિર્માલ્યતીર્થાદિ સ્થાનમાં રહેલ પ્રભાવશાળી પ્રતિમાની ૧ શેષ–ચાખા વગેરે, ૨ ગંધ-સુગધી દ્રવ્ય વાસક્ષેપ આદિ, ૩ ગુટિકા તે રૂપપરાવત નકારી, જડીબુટ્ટી વગેરે, ૪ ચંદન, ૫ વજ્રના કંકડા આદિ ગૃહસ્થને આપવાથી ગૃહસ્થ ભક્ત બને અને આહારાદિ સારા સારા અને વધારે આપે. તે આત્મદ્રવ્યઢીત ગણાય. આવા આહાર સાધુને કલ્પે નહિ, કેમકે વસ્તુ આપ્યા પછી Page #158 -------------------------------------------------------------------------- ________________ : ૧૫ : " કોઈ માંદા પડી જાય તેા શાસનના ઉડ્ડાહ થાય. આ સાધુએ અમને માંઢા કર્યાં,' કાઈ માંદા હોય અને સારા થઈ જાય તા અનેકને કહેતા ફરે કે અમુક સાધુએ મને અમુક વસ્તુ આપી, તેના પ્રભાવે મને સારૂં થઈ ગયું.' તે આથી અધિ કરણ થાય. ૨. આત્મભાવક્રીત—આહારાદિ સારા મળે તે માટે વ્યાખ્યાન કરે. વાક્છટાથી સાંભળનારને આકર્ષ, પછી તેમની પાસે માગણી કરે, અથવા સાંભળનારા હર્ષોંમાં આવી ગયા હાય ત્યારે માગણી કરે. આ આત્મભાવક્રીત. ક્રાઇ પ્રસિદ્ધ વ્યાખ્યાનકાર હોય તેમના જેવા આકારવાળા સાધુને જોઇને કોઇ પૂછે કે ‘પ્રસિદ્ધ વ્યાખ્યાનકાર કહેવાય છે તમા જ છે ?' ત્યારે તે મૌન રહે. અથવા તા કહે કે ‘ સાધુએ જ વ્યાખ્યાન આપે ત્રીજા નહિ. ’ આથી તે સમજે કે ‘આ તેજ સાધુ છે, ગભીર હાવાથી પેાતાની એળખાણ આપતા નથી. ’ આ રીતે ગૃહસ્થા ભિક્ષા વધારે અને સારી આપે. પેાતે વક્તા નહિ હેાવા છતાં વક્તાપણું જણાવવાથી આત્મભાવક્રીત થાય. 6 ફાઇ પૂછે કે · હાંશીયાર વક્તા કહેવાય છે, તે તમા છે ?” તા કહે કે શું ત્યારે ભીખારા ઉપદેશ આપતા હશે ?’ અથવા " તા કહે કે શું ત્યારે માછીમાર, ગૃહસ્થ, ભરવાડ, માંથુ મુંડાવ્યું હાય અને કુટુંબી હોય તે વક્તા હશે ?” આ રીતે જવાબ આપે એટલે પૂછનાર તેમને જ વક્તા ધારી લે અને ભિક્ષા વધારે આપે. આ પણ આત્મભાવકીત કહેવાય. Page #159 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૬ : આ પ્રમાણે વાદી, તપસ્વી, નિમિત્તક વિષે પણ ઉપર મુજબ જવાબ આપે. અથવા આહારાદિના માટે લેાકેાનેકહે કે અમે આચાર્ય છીએ, અમે ઉપાધ્યાય છીએ ’ વગેરે. આ રીતે મેળવેલેા આહાર આદિ આત્મભાવક્રીત કહેવાય છે. આવા આહાર સાધુને કલ્પે નહિ. ૩. પરદ્રવ્યમ્રીત—સાધુ માટે કાઇ આહારાદિ વેચાતા લાવીને આપે તે. તે સચિત્ત વસ્તુ આપીને ખરીદ કરે, અચિત્ત વસ્તુ આપીને ખરીદ કરે કે મિશ્ર વસ્તુ આપીને ખરીદ કરે તે પરદ્રવ્યક્રીત કહેવાય. આ રીતે લાવેલે। આહાર સાધુને કલ્પે નહિ. ૪. પરભાવક્રીત–જે ચિત્ર ખતાવીને ભિક્ષા માગનારા આદિ છે તે સાધુને માટે પોતાનું ચિત્ર આદિ બતાવીને વસ્તુ ખરીદે તે પરભાવકીત છે. આ દેષમાં ત્રણ દેષો લાગે. ફ્રીત, અભ્યાહત અને સ્થાપના. દૃષ્ટાંત શાલીગ્રામમાં દેવશર્મા નામના એક મખ રહેતા હતા. એક વખત કેટલાક સાધુ તેની જગ્યામાં ચામાસુ રહ્યા. દેવશર્મા મુનિવરેાની ક્રિયા વગેરે જોઇને તેમના પ્રત્યે ભક્તિવાળા થયા. સાધુને આહાર લેવા માટે રાજ વિનંતિ કરે છે. પરંતુ તે શય્યાતર હાવાથી સાધુ આહાર લેવાના નિષેધ કરે છે. 6 દેવશર્માં વિચારવા લાગ્યા કે આ સાધુએ મારા ઘેરથી આહારાદિ લેતા નથી, બીજાને ત્યાં જઈને આપીશ તા પશુ Page #160 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૭: લેશે નહિ. માટે ચોમાસુ ઉતરે સાધુ જશે ત્યારે ત્યાં જઈને કઈ રીતે તેમને આહાર આપીશ.” વર્ષાઋતુના થડા દિવસ બાકી રહ્યા, ત્યારે દેવશર્માએ સાધુને પૂછીને જાણી લીધું કે ચોમાસુ ઉતરે સાધુ અમુક દિશામાં જવાના છે. આથી દેવશર્મા તે દિશામાં કેઈ ગોકુલમાં જઈને પિતાના ચિત્ર વગેરે બતાવીને અને પિતાની વચન ચાતુરીથી લેકેને ખુશ કરી દીધા. આથી કે તેને ઘી, દૂધ વગેરે આપવા લાગ્યા, ત્યારે દેવશર્માએ કહ્યું કે “હું જ્યારે માગુ ત્યારે આપજે.” ચોમાસુ ઉતર્યું એટલે સાધુઓએ વિહાર કર્યો. તેઓ ક્રમે કરીને તે ગોકુળમાં આવ્યા. એટલે દેવશર્માએ પણ ત્યાં આવીને જ્યાં જ્યાં પછી લેવાનું કહ્યું હતું ત્યાંથી ઘી, દૂધ વગેરે લાવીને એક ઘેર રાખ્યું અને સાધુને ભિક્ષા માટે વિનંતિ કરી, સાધુએએ છસ્થ દષ્ટિથી વિચાર કર્યો પણ કંઈ દેષ દેખાય નહિ એટલે શુદ્ધ આહાર જાણીને ગ્રહણ કર્યો. આ રીતે ઉપગ પૂર્વક તપાસ કરીને ગ્રહણ કરવામાં સાધુને કેાઈ દેષ લાગતે નથી. કેમકે ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું છે. પરંતુ જે કઈ રીતે ખબર પડી જાય તે તે આહાર લેવે ક નહિ. કેમકે તે આહાર પરભાવીત દેજવાળે છે, ઉપરાંત જુદા જુદા ઘેરથી ત્યાં લાવે છે, તેથી અભ્યાહતદોષ પણ છે. અને સાધુને આપવા માટે એક સ્થાને રાખી મૂકેલો છે. તેથી સ્થાપનાદેષ પણ છે. આમ તે આહાર ત્રણ દેલવાળો થાય છે. ઇતિ અષ્ટમ ક્રિતિષ નિરૂપણ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૯ પ્રામિત્યઢાષ पामिपि य दुविहं लोइय लोगुत्तरं समासेण । लोइय सज्झिलगाइ लोगुत्तर वत्थमाईसु ॥ ३८ ॥ (પિ. નિ. ૩૧૬) પ્રામિત્ય એટલે સાધુ માટે ઉધારે લાવીને આપવું. ઉધાર લાવવાનું એ પ્રકારે. ૧ લૌકિક અને ૨ લેાકેાત્તર. લૌકિકમાં બહેન આદિનું દૃષ્ટાંત અને લેાકેાત્તરમાં સાધુ સાધુઓમાં વસ્ત્ર વગેરેનું. લૌકિક દૃષ્ટાંત કાશલ દેશના કોઈ એક ગામમાં દેવરાજ નામના કુટુંબી રહેતા હતા. તેને સારિકા નામની પત્ની હતી. તથા સમ્મત આદિ ઘણા પુત્ર અને સમ્મતિ આદિ ઘણી પુત્રીઓ હતી. બધાએ જૈનધર્મી હતા. તે ગામમાં શિવદેવ નામના શેઠ હતા. તેમને શિવા નામની ભાર્યા હતી. તે શેઠ દુકાને બધી વસ્તુઓ રાખતા અને વેપાર કરતા હતા. Page #162 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૯ :. એક વાર તે ગામમાં શ્રી સમુદ્રષ નામના આચાર્ય શિષ્ય સાથે પધાર્યા. બધા ધર્મ સાંભળતા, તેમના ઉપદેશથી સમ્મત નામના પુત્રે આચાર્ય ભગવંત પાસે દીક્ષા લીધી. સમ્મત સાધુ ગીતાર્થ બન્યા. પિતાના કુટુંબનું કઈ દીક્ષા લે તે સારું, એ જ ખરે ઉપકાર છે. આ ભાવનાથી આચાર્ય ભગવંતની આજ્ઞા લઈને પોતાના ગામમાં આવ્યા. ત્યાં કોઈને પૂછયું કે “દેવશર્મા કુટુંબનું કઈ છે ખરૂં?” તે માણસે કહ્યું કે “તેમના ઘરના બધા ગુજરી ગયા છે, માત્ર સમ્મતિ નામની વિધવા પુત્રી અમુક સ્થાને રહે છે.” સાધુ બહેનના ઘેર આવ્યા. ભાઈ મુનિને આવેલા જોઈ બહેનને ખૂબ આનંદ થયે અને ઉતરવાનું સ્થાન આપ્યું. પછી સાધુ નિમિત્તે રસાઈ કરવા જતી હતી ત્યાં મુનિએ નિષેધ કર્યો કે “અમારા માટે કરેલું અને કલ્પ નહિ.” સમ્મતિ પાસે પૈસા નહિ હોવાથી શિવદેવ શેઠની દુકાનેથી દિવસે દિવસે ડબલ આપવાની કબુલાત કરી બે પલી તેલ લાવી સાધુને વહરાવ્યું. ભાઈ મુનિએ તે નિર્દોષ ધારીને ગ્રહણ કર્યું. - સાધુ પાસે ધર્મ સાંભળવા વગેરેના કારણે બીજાનું કામ કરવા જઈ શકી નહિ. બીજે દિવસે ભાઈ મુનિએ વિહાર કર્યો. એટલે તેમને વળાવા ગઈ અને ઘેર આવતા તેમના વિયેગના દુઃખે બીજે દિવસે પણ પાણી ભરવા વગેરેનું બીજાનું કામ થઈ શક્યું નહિ. એટલે ચાર પેલી જેટલું તેલ ચઢયું. ત્રીજે દિવસે આઠ પલી થયું. તેટલું એક દિવસમાં કામ Page #163 -------------------------------------------------------------------------- ________________ : ૧ર૦ : કરીને મેળવી શકી નહિ. રોજ ખાવાને નિર્વાહ પણ મજુરી કરવા ઉપર હતે. આમ દિવસે દિવસે તેલનું પ્રમાણ વધતું ચાલ્યું. કેટલાક ઘડા પ્રમાણ તેલનું દેવું થઈ ગયું. શિવદેવ શેઠે કહ્યું કે “કાં તે મારું ચઢેલું તેલ આપ અથવા મારા ઘેર દાસી થઈને રહે.” સમ્મતિ તેલ આપી શકી નહિ એટલે શેઠને ઘેર દાસી થઈને રહી. શેઠનું બધુ કામ કરે છે અને દુખે દિવસે પસાર કરે છે. સમ્મત મુનિ પાછા કેટલાક વર્ષે તે ગામમાં આવી પહોંચ્યા. તેના ઘેર બહેનને દેખી નહિ, એટલે પાછા ફર્યા રસ્તામાં બહેન જેવામાં આવી, એટલે મુનિએ પૂછયું. બહેને રેતા લેતા બધે વૃત્તાંત કહ્યો. • આ સાંભળી મુનિને ખેદ થયો. મારા નિમિત્તે ઉધારે લાવેલી વસ્તુ મેં પ્રમાદથી લીધી, જેથી બહેનને દાસી થવાને વખત આવ્યા. મુનિએ બહેનને કહ્યું કે “તું રડીશ નહિ, થોડા દિવસમાં તને દાસીપણામાંથી છોડાવીશ.” તેને છોડવવાના ઉપાયને વિચાર કરી, શિવદેવ શેઠને ત્યાં જ પહેલા ભિક્ષાએ ગયા, ત્યાં શેઠની પત્નિ શિવા ભિક્ષા આપવા માટે હાથ દેવા લાગી એટલે સાધુએ નિષેધ કર્યો કે “હાથ ધોઈને ભિક્ષા આપે તે અમેને કલ્પ નહિ.” શેઠ ત્યાં બેઠા હતા. તેમણે પૂછ્યું કે “આમ દોષ છે?” Page #164 -------------------------------------------------------------------------- ________________ : ૧૧ " સાધુએ કહ્યું કે અકાય આદિ જીવની વિરાધનાના દોષ લાગે.’ શેઠે પૂછ્યું કે ‘ તમા ક્યાં ઉતર્યાં છે ?? સાધુએ કહ્યું કે ‘હજુ કાઇ જગ્યા મલી નથી.’ શેઠે પેાતાના મકાનના એક ભાગ સાધુને ઉતરવા 'માટે આપ્યું. મુનિ રાજ શેઠ આદિને ધર્મના ઉપદેશ આપે છે, ઉપદેશ સાંભળી શેઠે સમ્યક્ત્વ સહિત શ્રાવકનાં વ્રતે ગ્રહણ કર્યાં. શેઠ શ્રાવક બન્યા. 6 એક વખત ધ દેશના આપતાં મુનિએ વાસુદેવ આદિ પુરુષાના અનેક પ્રકાંના અભિગ્રહેાનું વર્ણન કર્યું. જેમાં કૃષ્ણ વાસુદેવે નિયમ લીધા હતા કે · મારા પુત્ર આદિ જે કોઇ દીક્ષા લેવા તૈયાર થાય તેને મારે રાકવા નહિ. તેમના કુટુંબને જે પ્રકારની સહાયની જરૂર હશે તે મારે પુરી પાડવી.’ ઇત્યાદિ ઉપદેશ આપ્યા. આ સાંભળી શિવદેવ Âઠે પણ અભિગ્રહ લીધે કે મારા ઘરમાંથી પણ જો કાઈ દીક્ષા લેવા તૈયાર થાય તે હું રોકીશ નહિ.’ ' શેઠે નિયમ લીધા એટલે શેઠના મેટા પુત્ર અને મુનિની બહેન (જેને શેઠની દાસી તરીકે રહેવું પડયું હતું. ) દીક્ષા લેવા માટે તૈયાર થયાં. શેઠે ખન્નેને દીક્ષા અપાવી. પ્રામિત્ય દોષવાળી ભિક્ષા લેવાથી દાસત્ત્વાદ્ધિ અનેક Page #165 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૨ : પ્રકારના દાષા રહેલા છે, માટે સાધુએ ઉધારે લાવેલી ભિક્ષા વહેારવી નહિ. શકા—આવી પ્રામિત્ય એટલે ઉધારે લાવેલી ભિક્ષા તા ખાસ લેવી જોઇએ. કેમકે પરપરાએ તે દીક્ષાનું કારણ અને. સમાધાન—સમ્મત સાધુ જેવા ગીતા, વિશિષ્ટ જ્ઞાનવાળા, દેશના આપવામાં કુશળ કોઈક જ હાય, બધા ન હોય તથા દીક્ષા લેનાર પણ કાઈક,જ હાય બધા ન હોય. માટે ઉધારે લાવેલી વસ્તુ લેવાથી દાસત્વ આદિ દોષા રહેલા છે. તેથી તેવા આહાર લેવા ન જોઈએ. તેલની માફક વસ્ત્ર વગેરે પણ ઉધારે લાવેલા લેવામાં વિશેષ દાષા રહેલા છે, માટે તેવાં વસ્ત્રાદિ પણ લેવાં નહિ. લેાકેાત્તર પ્રાંમિત્ય સાધુ સંબંધી લાકાત્તર પ્રામિત્ય એ પ્રકારે ૧. અમુક ટાઇમ પછી પાછું આપવાની શરતે વસ્ત્ર પાત્ર વગેરે સાધુ પાસેથી વાપરવા લેવું. અને ૨. આના જેવું બીજી વજ્ર આદિ પાછુ આપવાની કમ્મુલાત કરીને વસ્ત્ર આદિ લેવું. ૧. અમુક ટાઇમ પછી વજ્ર આદિ પાછુ આપવાનું નક્કી કરીને વસ્ત્ર આદિ લીધું હાય તા તે વસ્ત્ર આદિ પાછા આપવાના ટાઈમમાં જીણું થઈ જાય, ફાટી જાય, કે ખાવાઇ જાય કે કાઈ લઈ જાય તેથી તેને પાછુ નહિ આપવાથી બાલાચાલી વગેરે થાય, માટે આ રીતે વસ્ત્ર આદિ લેવું નહિં. Page #166 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૩ : ૨. તેના જેવું બીજુ આપવાનું નકકી કરીને લીધું હોય, પછી તે સાધુને તે વસ્ત્ર કરતાં પણ સારૂ વસ્ત્ર આપતાં તે સાધુને પસંદ ન પડે. હતું તેવું જ માગે અને તેથી ઝગડે આદિ થાય. માટે આ રીતે વસ્ત્રાદિ લેવું ન જોઈએ. વસ્ત્ર આદિની ખેંચ હોય તે સાધુએ પાછું આપવાની શરતે લેવું કે આપવું નહિ, પણ એમને એમ લેવું કે આપવું. ગુરુની સેવા વગેરેમાં આળસુ સાધુને વૈયાવચ્ચ કરવા માટે વસ્ત્ર આદિ આપવાનું નક્કી કરી શકાય. એવે ટાઈમે તે વસ્ત્ર આદિ પોતે સીધુ આપવું નહિ, પણ આચાર્યને આપવું. પછી આચાર્ય આદિ વડિલ તે સાધુને આપે. જેથી કેઈ વખતે કલહ આદિ થવાને સંભવ ન રહે. ઈતિ નવમ પ્રામિત્યદેષ નિરૂપણ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પરાવર્તિતદોષ परियट्टियं पि दुविहं लोइय लोगुत्तरं समासेणं एकेकंपि अ दुहिं तहव्वे अन्नदव्वे य ॥ ३९ ॥ (પિં. નિ. ૩૨૩). સાધુને માટે વસ્તુને આલે બદલે કરીને આપવું તે પરાવર્તિત. પરાવર્તિત બે પ્રકારે. લૌકિક અને લેકે ર. લૌકિકમાં એક વસ્તુ આપીને તેવી જ વસ્તુ બીજા પાસેથી લેવી. અથવા એક વસ્તુ આપીને તેના બદલામાં બીજી વસ્તુ લેવી. લકત્તામાં પણ ઉપર મુજબ. તે વસ્તુ આપીને તે વસ્તુ લેવી અથવા વસ્તુ આપીને તેના બદલામાં બીજી વસ્તુ લેવી. લૌકિકતદ્રવ્ય એટલે ખરાબ થી આદિ આપીને બીજાને ત્યાંથી સાધુ નિમિત્તે સુગધીવાણુ સારૂ ઘી આદિ લાવીને સાધુને આપવું. લૌકિક અન્યદ્રવ્ય એટલે કેદ્રવ આદિ આપીને સાધુ નિમિત્તે સારા ચેખા આદિ લાવીને સાધુને આપવા. આ વિષયમાં દષ્ટાંત કહે છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૫ : દૃષ્ટાંત વસંતપુર નગરમાં નિલય નામના શેઠ રહેતા હતા. તેમને સુદર્શના નામે ભાર્યા હતી. ક્ષેમંકર અને દેવદત્ત નામના બે પુત્ર અને લક્ષમી નામની પુત્રી હતી. તે જ નગરમાં બીજા તિલક નામના શેઠ હતા. તેમને સુંદરી નામની પત્નિ, ધનદત્ત નામને પુત્ર અને બંધુમતી નામની પુત્રી હતી. લક્ષ્મી તિલક શેઠના પુત્ર ધનદત્ત સાથે પરણાવી હતી. બંધુમતી નિલય શેઠના પુત્ર દેવદત્ત સાથે પરણાવી હતી. એક વખતે તે નગરમાં શ્રી સમિતસૂરિ નામના આચાર્ય પધારતાં તેમને ઉપદેશ સાંભળી ક્ષેમંકરે દીક્ષા લીધી. કર્મસંગે ધનદત્ત દરિદ્ર થઈ ગયે, જ્યારે દેવદત્ત પાસે ઘણું દ્રવ્ય હતું. આ શ્રી ક્ષેમકરમુનિ વિચરતા વિચરતા, તે નગરમાં આવ્યા. તેમને બધા સમાચાર મળ્યા એટલે વિચાર કર્યો કે “જે હું ભાઈના ઘેર જઈશ તે મારી બહેનને એમ થશે કે “ગરીબ હેવાથી ભાઈમુનિ મારા ઘેર ન આવ્યા અને ભાઈને ઘેર ગયા. આથી તેને મનને દુઃખ થશે.” આમ વિચાર કરી અનુકંપાથી ભાઈને ત્યાં નહિ જતાં, બહેનને ત્યાં ગયા. ભિક્ષા વખત થતાં બહેન વિચારવા લાગી કે “એક તે ભાઈ બીજા સાધુ અને ત્રીજા મહેમાન છે. જ્યારે મારા ઘેર Page #169 -------------------------------------------------------------------------- ________________ : ા૨૬ : તે કેદ્રા રાંધેલા છે, તે ભાઈ મુનિને કેમ અપાય? શાલી ડાંગ રના ભાત મારે ત્યાં નથી. માટે મારી ભાભીને ઘેર કેદ્રા આપીને ભાત લઈ આવું અને મુનિને આપું.” આ પ્રમાણે વિચાર કરીને કેદ્રા લઈને બંધુમતી ભાભીના ઘેર ગઈ અને કેદ્રા આપીને ભાત લઈને આવી. તે ભાત ભાઈ મુનિને વહેરાવ્યા. ' દેવદત્ત જમવા બેઠે ત્યારે બંધુમતીએ કહ્યું કે “આજ તે કેદ્રા ખાવાના છે, દેવદત્તને ખબર નહિ કે “મારી બહેન લક્ષ્મી કેદ્રા આપીને ભાત લઈ ગઈ છે.” આથી દેવદત્ત સમજ્યા કે “આને કૃપણતાથી આજે કેદ્રા રાંધ્યા છે. આથી દેવદત્ત ગુસ્સામાં આવીને બંધુમતીને મારવા લાગે અને બલવા લાગે કે “આજ ભાત કેમ રાંધ્યા નહિ.” બંધુમતી બેલી કે “મને મારે છે શાના? તમારી બહેન કેદ્રા મૂકીને ભાત લઈ ગઈ છે.” આ તરફ ધનદત્ત જમવા બેઠે ત્યારે સાધુને વહેરાવતા ભાત વધેલા તે ધનદત્તની થાળીમાં પીરસ્યા. ભાત જોતાં ધનદત્તે પૂછ્યું કે “આજે ભાત ક્યાંથી?” લક્ષમીએ કહ્યું કે “આજે મારા ભાઈ મુનિ આવેલા છે, તેમને કેદ્રા કેમ અપાય? આથી મારી ભાભીને કેદ્રા આપીને ભાત લઈ આવી હતી. સાધુને વહોરાવતા વધ્યા તે તમને પીરસ્યા છે.” આ સાંભળતાં ધનદત્તને ગુસ્સો આવ્યા કે “આ પાપિણીએ મારી લઘુતા કરી.” અને લક્ષમીને મારવા લાગે. Page #170 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૭ : લેકના મુખથી બને ઘરને વૃત્તાંત ક્ષેમકર મુનિના જાણવામાં આવ્યું. એટલે બધાને લાવીને પ્રતિબંધ કરતાં કહ્યું કે “વસ્તુને અદલ બદલો કરીને લાવેલો આહાર સાધુને કલ્પ નહિ. મે તે અજાણતા ગ્રહણ કર્યું હતું પણ અદલે બદલે કરીને લેવામાં કલહ આદિ દે રહેલા હોઈ શ્રી તીર્થકર ભગવંતેએ તે આહાર લેવાને નિષેધ કરેલો છે.” એમ વિસ્તાર પૂર્વક જૈનધર્મનું સ્વરૂપ સમજાવ્યું. આ સાંભળી બધા પ્રતિબંધ પામ્યા અને બધાએ દીક્ષા લીધી. શંકા-પરિવર્તન કરીને આપવામાં આવેલ આહાર આ રીતે દીક્ષાનું કારણ બન્ય, માટે પરાવર્તિત ભિક્ષા ખાસ ગ્રહણ કરવી જોઈએ. * સમાધાન–ક્ષેમંકર મુનિ જેવા સાધુ કેટલા હેય કે જેમણે પરિવર્તન કરવાથી થયેલો કલહ મીટા અને બધાને પ્રતિબંધ કરી દીક્ષા અપાવી. માટે પરાવર્તન કરેલ આહાર આદિ લેવે સાધુને કલ્પ નહિ. . લેકેનર પરાવતિત–સાધુ પરસ્પર વસ્ત્રાદિનું પરિવર્તન કરે તે તદ્રવ્ય પરાવર્તન કહેવાય. એનાથી કેઈને એમ થાય કે મારું વસ્ત્ર પ્રમાણસર અને સારું હતું, જ્યારે આતે મેટું અને જીર્ણ છે, જાડું છે, કર્કશ છે, વજનદાર છે, ફાટેલું છે, મેલું છે, ઝાંખુ છે, ઠંડી રેકે નહિ એવું છે, આવું જાણુને મને આપી ગયા અને મારું સારું વસ્ત્ર લઈ ગયે.” આથી પરસ્પર કલહ થાય, Page #171 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૮: એકને લાંબુ હોય અને બીજા પાસે ટુંકુ હોય તે બારેબાર અદલ બદલ નહિ કરતાં આચાર્ય કે ગુરુ પાસે બન્નેએ વાત કરીને પિતપોતાનાં વસ મૂકવાં. એટલે ગુરુ જાતે જ અદલે બદલે કરી આપે, જેથી પાછળથી કલહ વગેરે થાય નહિ. આ રીતે અમુક વસ્ત્ર આપીને તેના બદલે પાવાદિને અદલબદલ કરે તે અન્યદ્રવ્ય કેત્તર પરાવર્તિત કહેવાય. ઈતિ દશમ પરાવર્તિત દોષ નિરૂપણ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૧ અભ્યાહત દોષ गिहिणा सपरग्गामाइ आणि अभिहडं जइणट्ठा । तं बहुदोस नेयं पायडछनाइबहुभेयं ॥ ४० ॥ - ' (પિં. વિ. ૪૬) સાધુને વહેરાવવા માટે સામે લાવેલ આહાર આદિ તે અભ્યાહતદષવાળા કહેવાય. સાધુ રહેલા હોય તે ગામમાંથી કે બીજા ગામથી ગૃહસ્થ સાધુને આપવા માટે ભિક્ષાદિ લાવે તેમાં ઘણું દે રહેલા છે. લાવવાનું પ્રગટ, ગુપ્ત વગેરે ઘણા પ્રકારે હેય. મુખ્ય બે ભેદ. ૧. અનાચણ અને ૨. આચાણ. અનાચીણું એટલે સાધુને લેવે ન કપે તે રીતે સામે લાવેલ. આશીર્થ એટલે સાધુને કલ્પે તે રીતે સામે લાવેલ. અનાચીર્ણના આઠ પ્રકારે ૧. સાધુને ખબર ન પડે તે રીતે લાવેલ. ૨. સાધુને ખબર પડે તે રીતે લાવેલ. Page #173 -------------------------------------------------------------------------- ________________ .: ૧૩૦ : ૩. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ રહેલા છે તે ગામમાંથી લાવેલે. ૪. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ રહ્યા છે તે સિવાયના બીજા ગામથી લાવેલો. ૫. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ જે દેશમાં રહ્યા છે તે સિવાયના બીજા દેશના બીજા ગામથી લાવેલ. ૬. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ જે દેશમાં રહ્યા છે તે દેશના બીજ ગામથી લાવેલ. , બીજા ગામથી લાવવાના પ્રકાર ૧ જળમાર્ગ–૧ પાણીમાં ઉતરીને, ૨. પાણીમાં તરીને, ૩. ત્રાપામાં બેસીને, ૪. હેડી આદિમાં બેસીને લાવેલા. જળમાર્ગે લાવવામાં અપકાયાદિ જેની વિરાધના થાય, તથા ઉતરીને આવવામાં પાણીની ઉંડાઈને ખ્યાલ ન રહે તે ડૂબી જાય, અથવા તે જલચર જીવ પકડી લે કે મગર પાણીમાં ખેંચી જાય, કાદવમાં ખેંચી જાય વગેરે. આથી કદાચ મૃત્યુ થઈ જાય. - ર જમીન મા–પગે ચાલીને, ગાડામાં બેસીને, ઘોડા, ખચ્ચર, ઊંટ, બળદ, ગધેડા આદિ ઉપર બેસીને લાવેલા. જમીનમાર્ગે આવવામાં પગમાં કાંટા વાગી જાય, કૂતરા આદિ જનાવર કરડે, ચાલવાના ગે તાવ આવી જાય, ચાર વગેરે લૂંટી લે, વનસ્પતિ આદિની વિરાધના પણ થાય. Page #174 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૧ : ૭. સાધુને ખખર પડે તે રીતે બીજા ગામથી લાવેલા. ૮. સાધુને ખખર પડે તે રીતે તે જ ગામથી લાવેલા. ગામમાંથી લાવવાના પ્રકારો સાધુ ગામમાં ભિક્ષાએ ગયા હોય ત્યારે ૧. ઘર બંધ હાય તેથી વહેારાવવાના લાભ મળ્યેા ન હાય. ૨. રસાઇ થઇ ન હેાય તેથી લાભ મળ્યે ન હાય. ૩. રસેાઈ રાંધતા હાય તેથી લાભ મળ્યા ન હાય. ૪. સ્વજન આદિ લેાજન કરતા હાય તેથી લાભ મળ્ય ન હાય. ૫. સાધુ ગયા બાદ કેઇ સારી વસ્તુ આવી ડાય એટલે લાભ લેવાનું મન થાય. ૬. શ્રાવિકા નિદ્રામાં હોય કે કોઈ કામમા હાય વગેરે કારણેાએ શ્રાવિકા આહાર લઇને ઉપાશ્રયે આવે અને જણાવે કે ‘આ કારણથી મને લાભ મળ્યેા નથી, માટે હવે મને લાભ આપે.’ આમ સાધુને ખબર પડે તે રીતે તે ગામમાંથી લાવેલ કહેવાય. આ પ્રમાણે બહારગામથી લાભ લેવાની ઈચ્છાથી આવીને વિનતિ કરે. તે સાધુને ખબર પડે તે રીતે ખીજા ગામથી લાવેલું કહેવાય. સાધુને ખુખર ન પડે તેમ શી રીતે લાવે ? તે સમજાવવા ષ્ટાંત કહે છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ : ૧૩ર : દષ્ટાંત કઈ ગામમાં ધનાવહ આદિ ઘણા શ્રાવકે અને ધનવંતી આદિ ઘણી શ્રાવિકા રહેતી હતી. આ બધા એક જ કુટુંબના હતા. એક વખતે લગ્નપ્રસંગ પતી ગયા બાદ લાડવા આદિ ઘણી મીઠાઈ વધી. આથી તેઓએ વિચાર કર્યો કે “સાધુને આપવામાં આવે તે ઘણું પુણ્ય થાય, કેટલાક સાધુએ દૂર રહેલા છે. જ્યારે કેટલાક સાધુ નજીકના ગામમાં રહેલા છે પણ વચમાં નદી છે એટલે અહીં ભિક્ષા માટે આવી શકે નહિ. કદાચ આવી જાય તે ઘણું મીઠાઈ જૂએ, એટલે સાચુ કહેવા છતાં આષાકર્મ માનીને લે નહિ, માટે સાધુ રહેલા છે તે ગામમાં જઈને સાધુને ખબર ન પડે કે “આ મીઠાઈ વહેરાવવા માટે લાવેલા છે. એ રીતે સાધુને વહરાવીએ.” આ વિચાર કરીને તે લાડવા આદિ લઈને તેઓ સાધુ રહેલા હતા તે ગામમાં આવ્યા. આવીને વિચાર કર્યો કે “જે સાધુને બોલાવીને આપશું તે અશુદ્ધ ધારીને લેશે નહિ, વળી બ્રાહ્મણ આદિને આપવા માંડીએ તે તે સાધુના જોવામાં ન આવે અથવા તે શંકા પડે તેય ન લે. માટે જે રસ્તે સાધુએ થંડીલ આદિ માટે જાવ આવ કરતા હોય ત્યાં સાધુઓ જોઈ શકે તે રીતે બ્રાહ્મણ આદિને આપીએ.” આ વિચાર કરીને જે રસ્તે સાધુએનું જવું આવવું હતું તે રસ્તે કેઈ એક સ્થાને જઈને બ્રાહ્મણ આદિને થોડું થોડું આપવા લાગ્યા. Page #176 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૩ : કેટલાક સાધુએ તે રીતે નીકળ્યા ત્યારે તેમણે કહ્યું કે “અરે! સાધુઓ ! અમારે લાડવા આદિ ઘણું વધેલું છે, જે તમારે ઉપયોગમાં આવતું હોય તે ગ્રહણ કરે.” આ પ્રમાણે કહેવાથી સાધુઓને લાગ્યું કે “આ શુદ્ધ આહાર છે.” એમ સમજી ગ્રહણ કર્યો, બીજા સાધુઓને પણ ખબર આપ્યા કે “અમુક સ્થાને શુદ્ધ આહાર મળે છે.” આથી બીજા સાધુઓ પણ ત્યાં ભિક્ષા લેવા ગયા. એક શ્રાવક વધારે આપવા લાગ્યું, એટલે બીજા શ્રાવકે પરસ્પર કપટપૂર્વક બેલવા લાગ્યા. એકે કહ્યું કે “થોડું થોડું આપે, વધારે ન આપો. આપણને ખાવા કામ લાગશે.” ત્યારે બીજો બોલ્યો કે “અમે બધાએ ભેજન કર્યું છે, માટે થોડું રહેશે તે ચાલશે, સાધુને જોઈએ તે મુજબ આપો.” આ સાંભળી સાધુઓને કઈ શંકા ન લાગવાથી જરૂર મુજબ મેદક આદિ લીધા અને ઉપાશ્રયે આવ્યા. ત્યાં કેટલાકે મુનિઓએ વાપર્યું કેટલાક વાપરતા હતા, કેટલાક સાધુને પચ્ચકખાણ પારવાની વાર હતી તેથી આહાર મુકી રાખ્યું હતું અને સ્વાધ્યાય કરતા હતા. આ તરફ શ્રાવકને પુરો લાભ મળી ગયું. કેટલાક સમય પસાર થયા બાદ તેઓએ વિચાર કર્યો કે “હવે સાધુએએ વાપરી લીધું હશે, માટે સાધુ ભગવંતેને વંદન કરીને આપણુ ગામ પાછા જઈએ.” Page #177 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૪ : આમ વિચાર કરીને શ્રાવક ઉપાશ્રયે આવ્યા અને સાધુએને વિધિપૂર્વક વંદન કરીને સુખશાતા પૂછી. . સાધુએને લાગ્યું કે “આ શ્રાવકે ઘણા વિવેકી છે.” શ્રાવકે વંદન કરીને પિતાના ગામ ગયા. આ તરફ કેઈના કહેવાથી જાણવામાં આવ્યું કે અમુક ગામના શ્રાવકે આવ્યા હતા.” વિચાર કરતાં સાધુઓને લાગ્યું કે “નકકી આ શ્રાવકે મેદક આદિ વહેરાવવા માટે જે અહીં આવેલા અને શંકા ન પડે એટલે આ રીતે તેમણે આપણને મદક આદિ વહેરાવી દીધા. આથી આ ભિક્ષા અભ્યાહત દેષવાળી છે.” જેઓએ વાપર્યું હતું તેઓએ તે નિર્દોષભાવે વાપરી લીધું, તેમાં તેમને કેઈ દેષ લાગે નહિ. કેમકે શુદ્ધ જાણુને લાવ્યા હતા. હવે જેઓ વાપરતા હતા તેઓએ હાથમાં લીધેલ કેળીઓ પાછો પાત્રામાં મૂકી દીધું. મેઢામાં હતું તે રાખની કુંડીમાં કાઢી નાખ્યો અને બીજુ જે અભ્યાહત દેષવાળું હતું તે બધું પરાવી દીધું. જેઓએ વાપરી લીધું હતું તથા જેઓએ અડધું વાપર્યું હતું, તે બધાને આશય શુદ્ધ હોવાથી તેઓ શુદ્ધ છે. જાણ્યા પછી વાપરે તે દોષના ભાગીદાર થાય. ગામમાંથી કેવી રીતે આપી જાય? તેનું દષ્ટાંત ગામમાં રહેલી કઈ સ્ત્રી, સાધુને અભ્યાહતની શંકા ન પડે તે માટે વહરાવવાની વસ્તુ લઈને કેઈ ઘર તરફ જાય, Page #178 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૫ : પછી પાછી ફરતાં ઉપાશ્રયમાં પ્રવેશ કરે, સાધુને વંદના દિ કરીને વિનંતિ કરે કે ‘ભગવન્ ! અમુકના ઘેર ગઈ હતી ત્યાંથી આ લહાણી મળી છે, અથવા તેા કહે કે જમણવાર હતા તેથી આપ્યું છે, વળતાં આપશ્રીને વંદન કરવા આવી. આપશ્રીને કંઈ ઉપયેાગમાં આવે તે ગ્રહણ કરે.' અથવા તા કેઇ એમ કહે કે લહાણી આપવા ગઇ હતી, પણ તેમણે પાછા ફરતાં આપશ્રીને વદન કરવા ઉપયાગમાં આવે તા મને લાભ આપે.’ મારા સંબંધીને ત્યાં આ રાખ્યું નહિ, એટલે આવી છું. આપને અથવા તેા ઉપાશ્રયમાં પ્રવેશ કરતા પહેલાં પૂર્વ સંકેત કરી રાખ્યા મુજબ સાધુએ સાંભળે તેમ નજીકના ઘેર જઈને કહે કે ‘લે આ લાપસી લહાણી આપવા આવી છું.' ત્યારે પેલી સ્ત્રી કહે કે ‘ હું તારી વસ્તુ લેવાની નથી, અમુક દિવસે તે મારી લહાણી કેમ લીધી ન હતી?’ આ સાંભળી પહેલી સ્ત્રી જશ ઉંચે સ્વરે લેવા માટે કહે, ત્યારે બીજી સ્ત્રી ના પાડે. આમ પરસ્પર દેખાવ ખાતર કલહુ કરે. પછી પહેલી સ્ત્રી રાષમાં હેાય તેવા દેખાવ કરી ઉપાશ્રયમાં આવે. સાધુઓને વંદન કરીને માજુવાળી સ્ત્રીએ લહાણી લીધી નહિ, વગેરે કહી સંભળાવી, વહેારવા માટે વિનતિ કરે. આવા પ્રસંગે સાધુ તે વાત સાચી માની લે અને આહાર નિૌષ જાણીને ગ્રહણ કરે. જો પાછળથી અભ્યાહતની ખખર પડે તે આહાર વાપી Page #179 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૬ : ન હોય તે પરઠવી દે. વાપરી ગયા હોય તે કાંઈ દેષ નથી. જાણ્યા પછી વાપરે તે દોષના ભાગીદાર થાય. આચાર્ણ અભ્યાહત आइन्नं तुकोसं हत्थसयंतो घरेउ तिन्नि तहिं । एगत्थ भिक्खगाही बोओ दुसु कुणइ उवभोग ॥ ४१॥ " (પિ. વિ. ૪૭) ગીતાર્થ સાધુ ભગવંતે એ જે લેવાનું આચરણ કર્યું હોય તે આચી કહેવાય. આચીણ બે પ્રકારે. ૧ ક્ષેત્રની અપેક્ષાએ અને ૨. ઘરની અપેક્ષાએ. ૧. ક્ષેત્ર અપેક્ષાએ ત્રણ ભેદ. ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. ક્ષેત્રથી ઉત્કૃષ્ટ સે હાથ સુધીનું. ક્ષેત્રથી જઘન્ય, બેઠા બેઠા કે ઉભા હાથથી ઉચું રહેલું વાસણ લઈને, ઉંચુ કરીને કે આઘુંપાછુ કરીને આપે છે. બાકીનું મધ્યમ. આમાં સાધુનો ઉપયોગ રહી શકતે હેય તે કલ્પ. ઉત્કૃષ્ટ સે હાથ ક્ષેત્રની સંભાવના–જ્યાં ઘણુ માણસે જમવા માટે બેઠેલા હેય, વચ્ચે લાંબી છડી હેય, ધર્મશાળા કે વાડી હોય ત્યાં ભેજનની સામગ્રી સે હાથ પ્રમાણ દૂર છે. અને ત્યાં જવામાં સંઘટ્ટો આદિ થઈ જાય એવું કહેવાથી જઈ Page #180 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૭; શકાય એમ ન હોય, ત્યારે સે હાથ દૂર રહેલી વસ્તુ લાવે તે તે સાધુને લેવી કલ્પી શકે. જઘન્ય ક્ષેત્ર આપનાર ઉભી હોય કે બેઠેલી હેય, થાળી, તપેલી આદિ વાસણ પિતાના હાથમાં હોય અને તેમાંથી ભેજન આપે તે જઘન્ય ક્ષેત્ર આચર્ણ કહેવાય. તેમાં થોડું પણ હલન-ચલન રહેલું છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેનું મધ્યમ આચર્ણ કહેવાય. ૨ ઘરની અપેક્ષાએ–ત્રણ ઘર સુધીનું લાવેલું. લાઈનસર ત્રણ ઘરે હેય, ત્યાં એક સાધુ એક ઘેર ભિક્ષા લેતા હોય અને બીજો સંઘાટ્ટક સાધુ બીજા ઘરમાં એષણાનો ઉપગ રાખતું હોય, ત્યારે ત્રણ ઘરનું લાવેલું પણ કલ્પી શકે. તે સિવાય આહાર લેવે કપે નહિ. ઈતિ એકાદશ અભ્યાહૂતદોષ નિરૂપણ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉભિન્ન દોષ पिहिउब्भिन्नकवाडे फासुय आपकासुए य बोद्धव्वे । आप्कामु पुढविमाई फासुय छगणाइदहरए ॥ ४२ ॥ (પિં. નિ. ૩૪૭). સાધુને માટે કપાટ આદિ ઉઘાડીને કે તેડીને આપે તે ઉભિન્નદેષ. ઉભિન્ન–એટલે સીલ વગેરે તેડીને કે બંધ હોય તે ઉઘાડીને ખેલવું. તે બે પ્રકારે. ૧ બરણું આદિ ઉપર બંધ કરેલું કે ઢાંકેલી વસ્તુ ઉપાડી લઈને તેમાં રહેલી વસ્તુ આપવી. ૨ કપાટ વગેરે ઉઘાડીને આપવું. ઢાંકણ બે પ્રકારના–૧ સચિત્ત-માટી આદિથી પિક કરેલ, બાંધેલ કે ઢાંકેલ. ૨ અચિત્ત–સુકુ છાણ, કપડાં વગેરેથી બાંધેલ. ઢાંકેલી વસ્તુ ખેલીને આપવામાં રહેલા દોષો ઢાંકેલી વસ્તુ ખેલીને આપવામાં છકાય જેની વિરાધના રહેલી છે. બરણી આદિ વસ્તુ ઉપર પત્થર મૂકેલો હોય, કે સચિત્ત, પાણી નાખીને તેનાથી વસ્તુ પેક કરેલી હોય. જે લાંબા ટાઈમ સુધી પણ સચિત્ત રહે, વળી જીવે ત્યાં આવીને રહ્યા હોય. Page #182 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૯ : સાધુ માટે આ વસ્તુ ખાલીને તેમાં રહેલ ઘી, તેલ આદિ સાધુને આપે તેા. ૧ પૃથ્વીકાય, અકાય આદિના નાશ થાય. ૨ તેની નિશ્રાએ ત્રસ જીવા રહેલા હાય તા તેની પણ વિરાધના થાય. ૩ ફરીથી પાછુ પેક કરે તેમાં પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય આદિની વિરાધના થાય. લાખથી પેક કરે તેમાં લાખ ગરમ કરતાં તેઉકાયની વિરાધના, જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ અવશ્ય હાય એટલે વાયુકાયની વિરાધના, પૃથ્વી આદિમાં અનાજના દાણા કે ત્રસ જીવેા રહેલા હાય તેથી વનસ્પતિકાય અને ત્રસકાયની વિરાધના, પાણી નાખે તેમાં અકાયની વિરાધના. આમ છએ કાયની વિરાધના થાય. ૪ વસ્તુ ખાલ્યા પછી તેમાં રહેલી વસ્તુ પુત્રાદિને આપે, વેચે કે નવું લઇને તેમાં નાંખે, આથી પાપપ્રવૃત્તિએ સાધુના નિમિત્તે થાય. ૫ અરણી રાદિ પેક ન કરે અને ઉઘાડી રહી જાય તે તેમાં કીડી, માખી, ઉંદર આદિ પડી જાય તે તેની વિરાધના થાય. કબાટ આદિ ઉઘાડીને આપવામાં ઉપર મુજબના દોષા લાગે, ઉપરાંત બારણું ઉઘાડતાં પાણી વગેરે ભરેલી વસ્તુ અંદર હોય તે નીચે ઢોળાઈ જાય, અથવા તે ફુટી જાય, પાસે ચૂલા હાય તેા પાણીના રેલા તેમાં જાય તે અગ્નિકાય અને વાયુકાયની વિરાધના થાય, ઉપરાંત ત્યાં રહેલ પૃથ્વીકાય, અકાય, વનસ્પતીકાય, ત્રસકાયની પણ વિરાધના થાય. બારણું Page #183 -------------------------------------------------------------------------- ________________ ક ૧૪૦ : બંધ કરતાં ગીરેલી, ઉંદર કે કઈ જીવજંતુ તેમાં દબાઈ જાય કે મરી જાય. આ વગેરે સંયમ વિરાધના રહેલી છે. . . વળી બરણી આદિ ઉઘાડવા જતાં ત્યાં કદાચ સર્પ, વીંછી આદિ રહેલ હોય તે ઉઘાડનારને કરડે. આથી લેકે બેલે કે આ સાધુઓ ભક્તાદિમાં આસક્ત થયેલા, આગળ પાછળ અનર્થને વિચાર કરતા નથી. આથી પ્રવચન વિરાધના થાય. કઈ રેષમાં આવી જઈને સાધુને મારે-કૂટે છે તેથી આત્મવિરાધના થાય. માટે સાધુઓએ ઉભિન્ન દેષવાળી ભિક્ષા ગ્રહણ કરવી ન જોઈએ. શંકા–જે આ બધું જોવા જઈએ તે સાધુને ભિક્ષા મળે નહિ, કેમકે પ્રાયઃ દરેક સ્થળે કપાટ આદિ ઉઘાડીને આપવાનું હોય. સમાધાન–જે કપાટ વગેરે ઘણા દિવસે ઉઘડતું હોય કે, જે વસ્તુ પિક કરી રાખેલાને કેટલાય દિવસે થયેલા હેય, ત્યાં ઉઘાડવામાં કે ખેલવામાં ઉપર કહ્યા તે દે રહેલા છે, જ્યારે સ્થવિરકલ્પી સાધુને તે જે કબાટમાં પાછળ ઉલાળે ન હય, બારણું ઉઘાડતાં કચુડ કિચુડ અવાજ થતું ન હોય, તાળું ઉઘાડવાનું ન હોય અને બરણી વગેરે ઉપર માત્ર ખાલી ઢાંકણ કે કપડાથી મોટું બાંધેલું હોય, ત્યાંથી લેવામાં બાધ નથી, અર્થાત ત્યાંથી લેવું કલ્પી શકે. કેમકે રેજને વપરાશ હેવાથી ખોલવાનું કે બંધ કરવાનું અથવા તે બાંધવા કે છોડવાનું હોય ત્યાં પ્રાયઃ જી રહેતા નથી. લાંબા વખતથી બંધ હેય તે ત્યાં જ આવીને રહે છે. - ઇતિ દ્વાદશ ઉભિન્નદોષ નિરૂપણ, - Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૩ માલાપહૃત દોષ मालोहडंपि दुविहे जहन्नमुक्कोसगं च बोधव्वं । अग्गतलेहि जहन्नं तन्निवरीयं तु उक्कोसं ॥४॥ (પિ. નિ. ૩૫૭) માલાપહત બે પ્રકારે છે. ૧ જઘન્ય અને ૨ ઉત્કૃષ્ટ પગની પાની ઉંચી કરીને શીંકા વગેરેમાં રહેલી વસ્તુ આપે તે જઘન્ય અને તે સિવાયનું કેઠી મેટા ઘડા વગેરેમાંથી કે નીસરણી વગેરે ઉપર ચઢીને લાવીને આપે તે ઉત્કૃષ્ટ માલાપહત કહેવાય. અથવા ચાર ભેદ પણ કહ્યા છેउड्ढमहे तिरियपि य अहवा मालोहडं भवे तिविहं। उड्ढे य महोयरणं भणियं कुंभाइसु उभयं ॥ ४४ ।। (પિં. નિ. ૩૬૩) - ૧ ઉર્ધ્વ માલાપહત–શીંકુ, છાજલી, માળીયું કે મેડા ઉપરથી લાવીને આપે તે. ર અધે માલાપહત–ભેંયરામાંથી લાવીને આપે છે. ૩ ઉભય માલાપહત–ઉંચી કેઠી હોય તેમાંથી વસ્તુ કાઢતાં પગની પાનીથી ઉંચા થઈ પછી વાંકા વળીને વસ્તુ કાઢીને આપે તે. Page #185 -------------------------------------------------------------------------- ________________ : ૧૪ર : ૪ તિર્યકુ માલાપહત–જમીન ઉપર બેઠા બેઠા ગેખલા વગેરેમાંથી કષ્ટપૂર્વક હાથ લાંબો કરી વસ્તુ લઈને આપે તે. માલાપહત ભિક્ષા ગ્રહણ કરવામાં આપનારને માલ-મેડા ઉપર ચઢતાં, ભોંયરામાં જતાં-ઉતરતાં કષ્ટ પડતું હેવાથી, ચઢતાં ઉતરતા કદાચ પડી જાય, તથા શીંકા વગેરેમાં પિતે દેખી શકે એમ ન હોવાથી ત્યાં કદાચ સર્ષ આદિ હેય તે કરડે, તે જીવવિરાધના (સંયમ વિરાધના) પ્રવચન વિરાધના આત્મવિરાધના આદિ દે રહેલા છે. દૃષ્ટાંત યંતપુર નગરમાં યદિ નામના ગૃહપતિ રહેતા હતા. તેમને વસુમતી નામની પત્ની હતી. એકવાર ધર્મરૂચી નામના મુનિ તેમના ઘેર ભિક્ષા લેવા માટે આવ્યા. ત્યારે લક્ષદિને વસુમતીને લાડવા આપવા કહ્યું. લાડવા ઉચે શીકામાં મૂકેલા હેવાથી તે શીકામાંથી લેવા લાગી એટલે સાધુ તે ભિક્ષા લીધા સિવાય પાછા નીકળી ગયા. સાધુના ગયા પછી કેઈક ભિક્ષુક ભિક્ષા માટે આવ્યા, ત્યારે યક્ષદિને તે ભિક્ષુકને પૂછયું કે “થોડીવાર પહેલાં એક સાધુ અહીં આવ્યા હતા. તેમને અમે શીકામાંથી લાડવા આપવા લાગ્યા પરંતુ તે લીધા સિવાય ચાલ્યા ગયા, તેનું શું કારણ?” ભિક્ષુક જૈનશાસનને દ્વેષી હતા એટલે કહ્યું કે “તે બીચારા રાંકડા પૂર્વકના યોગે તમારા જેવા શ્રીમંતના ઘરમાંથી Page #186 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૩ : સ્નિગ્ધ, મધુર એવી ભિક્ષા મળવા છતાં ખાઈ શકતા નથી, તેઓ તે ગરીબના ઘરેથી મળેલું સુકુપાકું ખાવાને લાયક છે.” યક્ષદિને પિતાની પત્નિને લાડવા આપવા કહ્યું એટલે તે શીકામાં મૂકેલા ઘડામાંથી લાડવા લેવા ગઈ. લાડવાની સુગં. ધીથી એક સર્વે કઈ રીતે ત્યાં આવીને બેઠે હતું, જ્યાં વસુમતીએ લાડવા લેવા અંદર હાથ નાખે ત્યાં જ સર્પે ડંખ દીધે. સર્પ કરડતાં વસુમતી એકદમ બૂમ પાડી ઉઠી કે મને સર્પ કરડ્યો, મને સર્પ કરડ્યો.” આમ બૂમ પાડતાં બેભાન થઈને નીચે ઢળી પડી. વસુમતીને સર્પ કરડ્યો જાણી યક્ષદિને તુરત ગામમાંથી સપના ઝેરને ઉતારનાર માણસને બોલાવીને ઝેર ઉતરાવ્યું. વસુમતીની જીંદગી બચી ગઈ. કેટલાક દિવસે ધર્મરૂચી અનગાર તેના ઘેર ભિક્ષાએ આવ્યા, ત્યારે યક્ષદિને સાધુને ઠપકો આપતાં કહ્યું કે “તમારે ધર્મ દયા પ્રધાન હોવા છતાં તમેએ તે દિવસે સર્ષ જેવા છતાં શા માટે અમને કહ્યું નહિ અને ઉપેક્ષા કરી ?” * સાધુએ કહ્યું કે “મેં કાંઈ તે દિવસે શીકામાં સર્ષ જોયે ન હતું, પરંતુ અમારા શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞા છે કે શીકા આદિ ઉપરથી ભિક્ષા લઈને આપે તે “માલાપહત” નામને દેષ લાગે. તેથી તેવી ભિક્ષા ગ્રહણ ન કરવી.” માટે હું ભિક્ષા લીધા સિવાય પાછો ગયો હતે.” |આ સાંભળતા યક્ષદિન્ન વિચારવા લાગે કે “આમના ભગવાને કે નિર્દોષ સાધુને ધર્મ બતાવ્યું છે. જે આ Page #187 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૪ : 2 ધર્મ બતાવી શકે તે ખરેખર સર્વજ્ઞ હોવા જોઇએ. ' યક્ષદિન્ત સુનિ મહારાજને ધર્મનું સ્વરૂપ પૂછ્યું. સાધુએ સંક્ષેપમાં ધ કહ્યો. તે સાંભળી ખન્નેનું મિથ્યાજ્વરૂપ ઝેર નીકળી ગયું અને મધ્યાહ્ન વખતે મુનિ પાસે જઇને વિશેષ ધમ સાંભળ્યેા. વૈરાગ્ય પામી યક્ષદિન્ન અને વસુમતીએ દીક્ષા લીધી. માલાપહૃતદેષવાળી ભિક્ષા સાધુએ ગ્રહણ કરવી નહિ. કેમકે શીંકા વગેરે ઉપરથી ભિક્ષા લેવા માટે પગ ઉંચા કરતાં, કે સીડી ઉપર ચઢતાં ઉતરતા પગ ખસી જાય તા નીચે પડી જાય તે તેના હાથ પગ ભાંગે કે મૃત્યુ પામે, નીચે કીડી આદિ જીવજ ંતુ હાય તા તે દખાતા મરી જાય. આથી સયમ વિરાધના થાય. લેાકેા નિંદા કરે કે · આ સાધુએ કેવા કે આને નીચે પાડી.' આથી પ્રવચન વિરાધના થાય અને કેાઈ ગૃહસ્થ ગુસ્સે થઇને સાધુને મારે જેથી આવિરાધના થાય. મજબૂત લાકડાની પત્થરની નિસરણી હાય અને જ્યાં સાધુ એષણાની શુદ્ધિ માટે મકાનના ઉપર ચઢી શકે એમ હોય તા દાતાર નીચેથી ઉપર જાય અને સાધુ પણ એષાશુદ્ધિ માટે ઉપર જઈને ગ્રહણ કરે તા, અથવા આગળથી નીચે લાવેલી વસ્તુ હાય, તથા શીંકા આદિ કે તીી રહેલી વસ્તુ સહેલાઇથી લઈ શકાય એમ હાય, તેા તેવી વસ્તુ ગ્રહણ કરવામાં માલાપહૃતદોષ લાગતા નથી, તેવી ભિક્ષા સાધુને લેવી કલ્પી શકે, ઇતિ ત્રયાશ માલાપહૃતદેાષ નિરૂપણ - Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આદ્યદોષ બીજા પાસેથી બલાત્કારે જે અનાદિ ઝુંટવીને સાધુને આપવામાં આવે તે આ છેદેષ કહેવાય, अच्छिज्जपि य तिविहं पभू य सामी य तेणए चेव । अच्छिज्ज पडिकुटुं समणाण न कप्पए घेत्तुं ॥ ४५ ॥ (પિનિ. ૩૬૬) -આ છેદ્ય ત્રણ પ્રકારે છે. પ્રભુ ઘરને નાયક, સ્વામિશજા કે ગામને મુખી, નાયક અને સ્તન ચેર. આ ત્રણે, બીજા પાસેથી બલાત્કારે ઝુંટવીને આહાર આદિ આપે તે તેવા અશનાદિ સાધુને લેવા કલ્પે નહિ. ૧ પ્રભુ આડેધ–મુનિને ભક્ત ઘરને નાયક આદિ પિતાના પુત્ર, પુત્રી, પત્નિ, પુત્રવધુ આદિ પાસેથી અશનાદિ ઝુંટવીને તેમની ઈચ્છા વિરૂદ્ધ સાધુને આપે છે. ૨ સ્વામિ આધ-મુનિને ભક્ત ગામને માલિક આદિ પિતાના આશ્રિતની માલિકીના અશનાદિ ઝુંટવીને તેમની ઈચ્છા વિરૂદ્ધ સાધુને આપે તે. ૩ સ્તન આછે–સાધુને ભક્ત કે લાગણીવાળો કઈ શેર મુસાફરો પાસેથી તેમની ઈચ્છા વિરૂદ્ધ અશનાદિ ઝુંટવીને સાધુને આપે તે. Page #189 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૬ : આ આહારાદિ ગ્રહણ કરવાથી તે વસ્તુને માલિક સાધુ ઉપર દ્વેષ રાખે અને તેથી તાડન મારણ આદિને પ્રસંગ આવે. માટે આ છે દેષવાળી ભિક્ષા સાધુએ લેવી ન જોઈએ. દષ્ટાંત વસંતપુર નામના નગરમાં જિનદાસ નામે શ્રાવક વસ હતું. તેમને રૂકમણી નામની પત્નિ હતી. ગાયે વગેરેનું પાલન કરવા માટે વત્સરાજ નામને ગોવાળ રાખ્યું હતું. મહેનતના બદલામાં દર આઠમે દિવસે ગાયે વગેરેનું દૂધ શેવાળને આપવામાં આવતું હતું. જે દિવસે દૂધ લેવાને ગોવાળને વારે હતું, તે દિવસે કેઈ સાધુ તે શ્રાવકને ઘેર ભિક્ષા માટે આવી પહોંચ્યા. જિનદાસે ભક્તિપૂર્વક ગોચરી વહોરાવી પછી શેવાળની ઈચ્છા નહિ હોવા છતાં બલાત્કારે દૂધના વાસણમાંથી દૂધ લઈને સાધુને વહેરાવ્યું. શેઠની આગળ શેવાળ કંઈ બેલી શકો નહિ, પણ સાધુ પ્રત્યે મનમાં દ્વેષ ઉત્પન્ન થયે. વત્સરાજ બાકીનું દૂધ લઈને પિતાના ઘેર ગયે. દૂધનું વાસણ અધુરું હેવાથી ગોવાળની પત્નિએ ગોવાળને પૂછયું કે “આજે દૂધ ઓછું કેમ લાવ્યા?” ગેવાને કહ્યું કે “શેઠે આમાંથી દૂધ લઈને સાધુને આપી દીધું, એટલે દૂધ ઓછું છે.” Page #190 -------------------------------------------------------------------------- ________________ ': ૧૪૭ : આ સાંભળીને શેવાળની પત્નિને પણ સાધુ પ્રત્યે ગુસ્સો . આવ્યું અને સાધુ પ્રત્યે જેમ તેમ બેલવા મંડી પડી, ઉધ ઓછું જેમાં બાળકોને પણ લાગ્યું કે “આટલા દૂધમાં અમારે શું થશે?” આથી બાળકે રૂદન કરવા લાગ્યા. - ઘરમાં આવી પરિસ્થિતિ થતાં ગોવાળને ગુસ્સે વધી પડ્યો અને સાધુને મારવા માટે ઘરમાંથી નીકળે. સાધુ જે માગે ગયા હતા તે માગે ઝડપથી જવા લાગે. | મુનિ તે ઈર્યાસમિતિને શેધતાં આગળ જઈ રહ્યા છે, કઈ કારણ પ્રસંગે મુનિએ પાછળ નજર કરી તે ક્રેધથી ધમધમતે ગોવાળ આવતે જે. મુનિ વસ્તુ પરિસ્થિતિ સમજી ગયા કે “ગોવાળીયાની મરજી વિરૂદ્ધ દૂધ લીધું છે એટલે મારવા માટે આવતે લાગે છે. ગોવાળીએ જે નજીક આવ્યો એટલે મુનિએ કહ્યું કે ભાગ્યવાન ! તારા શેઠના આગ્રહથી તે વખતે મેં દૂધ લીધું હતું, પરંતુ તારું જેટલું દૂધ હેય તેટલું ખુશીથી આમાંથી પાછુ લઈ લે.” મુનિના મધુર વચન સાંભળતા ગોવાળીઆને ગુસ્સે શાંત થઈ ગયે. ગોવાળીઆએ મુનિને કહ્યું કે “હે સાધુ! હું તમને મારવા માટે આવ્યું હતું, પરંતુ તમારા વચનરૂપી અમૃતનું સિંચન થવાથી મારે ગુસ્સો શાંત થઈ ગયું છે, માટે ખુશીથી આ દૂધ તમે વાપરજે, પરંતુ બીજી વાર આવી રીતે કેઈની ઈચ્છા વિરૂદ્ધ કઈ વસ્તુ લેશે નહિ.” Page #191 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૮ : આમ કહીને ગૈાવાળીઓ પાતાના સ્થાને પાઠે ગયા. સાધુ પેાતાની વસતિમાં ગયા. આદેશ્વ ભિક્ષા લેવામાં થતા અન માલિક ખલાત્કારે પેાતાના આશ્રિત આદિ પાસેથી વસ્તુ લઇને સાધુને આપે તે વસ્તુના માલિક નીચે પ્રમાણે વર્તાવ કરે. ૧ માલિક પ્રત્યે રાષાયમાન થાય અને જેમ તેમ ખેલવા લાગે અથવા સાધુ પ્રત્યે રાષાય઼માન થાય. ૨ માલિકને કહે કે આ વસ્તુ દૂધ વગેરે મારા હક્કનું છે, શા માટે બલાત્કારે લઇ લેા છે ? મેં મહેનત કરીને બદલામાં આ દૂધ મેળવેલું છે. મહેનત કર્યા વિના તમે કઇ આપતા નથી. તે તમે શા માટે દૂધ છીનવી લે છે ? આછા દૂધમાં અમારૂં પેષણ શી રીતે થાય. માટે આ દૂધ લેવા નહિ ઘઉં વગેરે મલે.’ આથી પરસ્પર ઝગડા થાય. દ્વેષ વધે, ગેાવાળીઆ આદિ શેઠ આદિને ત્યાં ધન આદિની ચારી કરે. શેઠ આદિને કદાચ મારી ચે નાખે વગેરે સાધુ નિમિત્તે દાષા થાય. ૩ મુનિ પ્રત્યે દ્વેષ રાખે, મુનિને તાડન કરે કે મારી નાખે. ૪ વસ્તુના માલિકને અપ્રીતિ થાય. ૫ તે વસ્તુ નહિ મલવાથી તેને અંતરાય થાય, તેથી સાધુને તેના દાષ લાગે. ઉપરાંત અદત્તાદાનના દોષ પણ લાગે, તેથી મહાવ્રતનું ખ`ડન થાય. Page #192 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૯ : ૬ બીજા કેઈ વખતે સાધુને જોતા તેને એમ થાય કે આવા વેષવાળાએ બલાત્કારે મારી વસ્તુ લીધી હતી, માટે આવાને આપવું ન જોઈએ.” આથી ભિક્ષાને વિચ્છેદ થાય. ૭ ઉતરવા માટે સ્થાન આપેલું હોય તે તે રેષમાં આવવાથી સાધુને ત્યાંથી કાઢી મૂકે કે કઠેર શબ્દો સંભળાવે. વગેરે વગેરે દે રહેલા છે. આ પ્રમાણે ગામને માલિક કે ચાર બીજા પાસેથી બલાત્કારે લઈને ભિક્ષા આપે છે તે પણ સાધુને કલ્પ નહિ. આમાં વિશેષતા એટલી કે કઈ ભદ્રિક ચારે સાધુને જેમાં મુસાફરો પાસેથી ભેજન આદિ ઝુંટવીને સાધુને આપે. તે વખતે જે તે મુસાફરો એમ બેલે કે “અમારે સારું થયું કે “ઘી ખીચડીમાં ઢળાયું.” અમારી પાસેથી લઈને તમને આપે છે, તે બહુ સરસ થયું. અમને પણ પુણ્યને લાભ મળશે. આ પ્રમાણે બોલે તે સાધુ તે વખતે તે ભિક્ષા ગ્રહણ કરે. પરંતુ એના ગયા પછી સાધુ તે મુસાફરને કહે કે આ તમારી ભિક્ષા તમે પાછી લઈ લે, કેમકે તે વખતે ચેના ભયથી ભિક્ષા લીધી હતી, ન લેત તે ચેર કદાચ અમને શિક્ષા કરત. આ પ્રમાણે કહેવાથી જે મુસાફરે એમ કહે કે “આ ભિક્ષા તમે જ રાખે, તમે જ વાપરજે, અમારી રજા છે.” તે તે ભિક્ષા સાધુને વાપરવી કલ્પે. જે રજા ન આપે તે વાપરવી કલ્પે નહિ. ઇતિ ચતુર્દશ આદ્યદેષ નિરૂપણ ------ - -- Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અનિસૃષ્ટદેષ માલિકે રજા નહિ આપેલું ગ્રહણ કરવું તે અનિરુણદોષ કહેવાય. अणिसिह पडिकुटुं अणुनायं कप्पए सुविहियाणं । लड्डुग चोल्लग जंते संखडि खीरावणाईसु ॥४६॥ " (પિ. નિ. ૩૭૭) શ્રી તીર્થકર ભગવતેએ જણાવ્યું છે કે “રજા નહિ આપેલું ભક્તાદિ સાધુને લેવું કલ્પ નહિ, પરંતુ રજા આપેલી હેય તે લેવું કપે.” * રજા નહિ આપેલાના અનેક પ્રકારે છે. તે ૧. મેદિક સંબંધી, ૨. ભેજન સબંધી ૩. શેલડી પીલવાનું યંત્ર કેળા ઘાણ વગેરે સંબંધી, ૪. લગ્નાદિ સંબંધી, ૫. દૂધ. ૬. દુકાન-ઘર વગેરે સંબંધી. સામાન્ય રીતે રજા નહિ આપેલાના બે પ્રકારે છે. ૧. સાધારણ અનિરુણ-બધાએ રજા નહિ આપેલી. અને ૨. ભેજન અનિરુણ-જેના હકનું હોય તેણે રજા નહિ આપેલી. ૧. સાધારણ અનિસૃષ્ટ–વસ્તુના ઘણા માલિક હેય Page #194 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૧ : તેવું. તેમાંથી એક જણ આપતે હેય પણ બીજાઓની રજા ન હોય તેવું સાધારણ અનિરુણ કહેવાય. * ર. જન અનિસૃષ્ટ–જેના હકનું હેય તેની રજા સિવાય આપતા હોય તે ભજન અનિરુણ કહેવાય. આમાં ચાલક એ ભેજન અનિરુણ કહેવાય અને બાકી મેદક, યંત્ર, સંખડિ વગેરે સાધારણ અનિરુણ કહેવાય છે. સાધારણ અનિસૃષ્ટનું ઉદાહરણ રનપુર નગરમાં માણિભદ્ર આદિ બત્રીસ મિત્રો ઉજાણી કરવા ઉદ્યાનમાં ગયા હતા. ઉજાણીમાં ખાવા માટે બત્રીસ લાડવા બનાવ્યા. એક મિત્રને તે લાડવા સાચવવા માટે મૂકીને બાકીના એકત્રીસ મિત્રે સ્નાન કરવા માટે નદી ઉપર ગયા. એટલામાં રસનાના લાલચુ કેઈ સાધુએ લાડવા જોયા. લાડવા મેળવવા માટે તે માણસ પાસે આવીને “ધર્મલાભ આવે અને લાડવાની માગણી કરી. લાડવા સાચવનારે કહ્યું કે “ભગવન્! આ લાડવા મારા એકલાના નથી, પરંતુ બીજા પણ એકત્રીસ મારા મિત્રોના છે, માટે તેમની રજા સિવાય હું કેવિ રીતે આપી શકું?” સાધુએ કહ્યું કે “તે તારા મિત્રે ક્યાં ગયા છે?” નદીમાં સ્નાન કરવા ગયા છે. તે શું બીજાના લાડવામાંથી તું પુણ્ય કરી શકતું નથી? છતાં પણ પેલે આપતું નથી. એટલે સાધુએ કહ્યું કે તું તે મુખ છે, બીજાના લાડવા પણ મને આપીને તું પુણ્ય Page #195 -------------------------------------------------------------------------- ________________ : ૧૫ર : કરતું નથી, પરંતુ તે વિચાર કર કે બત્રીસ લાડવામાંથી તારા ભાગમાં તે એક જ લાડ આવશે, તને તે એક લાડવાના બદલામાં કેટલે બધે લાભ મળશે? આ વાત તું હૃદયમાં બરાબર વિચારી શકતો હોય તે બધા લાડવા મને આપી દે.” પિલાએ બધા લાડવા મુનિને આપી દીધા. પાત્રામાં લાડવા ભરીને હર્ષ પામતા મુનિ પિતાના સ્થાન તરફ જવા લાગ્યા. થોડું ગયા હશે ત્યાં સામેથી પેલા એકત્રીસ મિત્રો મળ્યા. તેઓએ પૂછયું કે “ભગવન્! તમને શું મળ્યું?” સાધુ વિચારવા લાગ્યા કે “આ બધા લાડવાના માલિક છે, જે હું એમ કહું કે “મને લાડવા મળ્યા તે આ લોકે બધા લાડવા પાછા લઈ લેશે. માટે એમ કહે કે “મને કંઈ મળ્યું નથી.” સાધુએ કહ્યું કે “મને કંઈ મળ્યું નથી.” સાધુની ઝેળી ભારે દેખવાથી, માણિભદ્ર વગેરેને શંકા પડી એટલે સાધુને કહ્યું કે “તમારી ઝળી બતાવે.” સાધુ 3ળી બતાવતા નથી, એટલે માણિભદ્ર વગેરેએ બલાત્કારે ઝેળી જોઈ તે અંદર પાત્રામાં લાડવા દેખ્યા. એટલે સાધુ ઉપર ગુસ્સે થયા. પકડીને લાડવા સાચવનાર પાસે લઈ ગયા. અને પૂછયું કે “તે બધા લાડવા મુનિને આપી દીધા?” પિલાને ભય લાગે એટલે જવાબ આપે કે “મેં એને લાડવા આપ્યા નથી.’ Page #196 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૩ : માણિભદ્ર વગેરે સાધુને કહેવા લાગ્યા કે અરે પાપી ! વેવિડ’ખક ! આવી રીતે ઉઠાવગર કરે છે? મુદ્દામાલ સાથે ચાર ખરાખર હાથમાં આવ્યો છે, હવે તું કયાં જવાના છે ? ’ આમ કહી બધા લાડવા પાછા લઈ લીધા, ઉપરાંત સાધુના વેશ-આા, કપડાં વગેરે ઝુંટવી લીધા અને ગૃહસ્થી અનાવીને રાજદરબારમાં લઇ ગયા અને બધા વૃત્તાંત કહ્યો. ન્યાયાધિશે સાચી હકીકત પૂછી. સાધુ લજ્જાથી કઇ ખેલી શકયા નહિ. ' ન્યાયાધિશે આ સાધુ વેશધારી છે' એમ માની મારી નહિ નાખતાં દેશનિકાલની શિક્ષા કરી. ઘણાની માલિકીની વસ્તુ બધાની રજા સિવાય ગ્રહણ કરવામાં ઉપર પ્રમાણેના દોષ રહેલા છે. માટે સાધુએ તેવી ભિક્ષા ગ્રહણ કરવી ન જોઈએ. ભાજન અનિષ્ટ—એ પ્રકારે. ૧. છિન્ન અને ૨. અછિન્ન, છિન્ન—એટલે ખેતર આદિમાં કામ કરતાં મજુરા આદિ માટે ભાજન તૈયાર કરાવ્યું હાય અને ભેજન દરેકને આપવા માટેનું જુદુ જુદુ કરી રાખ્યું હાય તે. ભાગ પાડેલું. અછિન્ન—એટલે બધાને આપવા માટેનું ભેગું હાય, પણ ભાગ નહિ પાડેલું. ભાગ નહિ પાડેલામાં—૧. બધાએ રજા આપેલી અને ૨. બંધાએ રજા નહિ આપેલી. બધાએ રજા આપેલી હેાય તે સાધુએ લેવું ક૨ે. બધાએ રજા ન આપી હાય તા ન ક૨ે. Page #197 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૪ : ભાગ પાડેલું હોય–તેમાં જેના ભાગમાં આવેલું હોય તે વ્યક્તિ સાધુને આપે તે સાધુને લેવું કપે. તે સિવાય ને કલ્પ. સાધારણ અને ભેજન અનિસૃષ્ટમાં ફરક–સાધારણ અને ભજન અનિરુણમાં વાસ્તવિક રીતે પિંડને જ અધિકાર છે, તેથી લાડુ હેય કે દૂધ હેય, રસાઈ હેય કે શેલડીને રસ હેય, કે કઈ પણ ભેજન હેય, જેની અંદર તે તે વસ્તુ ઉપર દરેકની માલિકી તુલ્ય અને મુખ્ય હોય તે સાધારણ કહેવાય, જ્યારે ભેજન અનિસણમાં તે તે ચીજને રાજા, કૌટુમ્બિક આદિ મુખ્ય એક માલિક અને ગૌણથી એટલે હક તરીકે બીજા પણ ઘણું હોય છે. સાધારણ અનિરુણમાં પહેલા દરેક સ્વામિએ ભોજન આપવાની હા ન પાડી હોય પરંતુ પાછળથી પરસ્પર સમજાવટ આદિથી દરેક અનુજ્ઞા આપે છે તે આહાર સાધુને લે કલ્પી શકે. જે એકને વહેરાવવા માટે રજા આપીને સર્વમાલિક અન્ય સ્થળે ગયા હોય તે તેવા કારણે તેઓની માલિકની ગેરહાજરીમાં પણ તે ભિક્ષા ગ્રહણ કરી શકાય. - હાથીને ખાવા માટે વસ્તુ બનાવેલી હેય. હાથીને માવત તે વસ્તુ મુનિને આપે તે મુનિને તે લેવું કલ્પ નહિ. જે ગ્રહણ કરે તે નીચેના દે લાગે. ૧. હાથીનું જન એ રાજાનું ભજન એટલે તે રાજપિંડ કહેવાય. Page #198 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૫ : ૨. રાજાની આજ્ઞા નહિ હોવાથી મુનિએ લીધું હોય તે રાજા સાધુને કેદ કરે, મારે કે કપડાં ઉતારી લે. ૩. હાથીના આહારમાં એટલે અંતરાય લાગે. તેથી અંતરાય જન્ય પાપ લાગે. ૪. હાથીના માવત ઉપર રાજા ગુસ્સે થાય. મારી આજ્ઞા સિવાય સાધુને કેમ આપ્યું?” તેથી કદાચ માવતને રજા આપે કે દંડ કરે, સાધુ નિમિત્તે માવતની નોકરી જાય. ૫. અદત્તાદાનને દોષ સાધુને લાગે. ૬. માવત પિતાને પિંડ પણ હાથીના દેખતા આપે તે હાથીને એમ થાય કે “મારા ભેજનમાંથી આ મુંડિયે રેજ ગ્રહણ કરે છે. એ કારણે હાથી રેષાયમાન થાય અને રસ્તામાં કઈ વખતે સાધુને જોતાં સાધુને મારી કે ઉપાશ્રય ભાંગી નાખે. માવતની માલિકીનું હોય તે પણ હાથીના દેખતા સાધુને આહાર લેવો ક૯પે નહિ. | ઇતિ પંચદશ અનિસૃષ્ટદોષ નિરૂપણ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અધ્યવપૂરકદેષ પ્રથમ પિતાના માટે રસેઈ કરવાની શરૂઆત કરી હોય, પછી સાધુ આવેલા જાણી તે રસોઈમાં બીજુ ઉમેરવામાં આવે તે અધ્યવપૂરક દેષવાળું કહેવાય. अझोयरओ तिविहो जावंतिय मघरमीसपासंडे । मूलंमि य पुवकये ओयरई तिण्ड अट्ठाए ॥ ४७ ॥ ' (પિં. નિ. ૩૮૮) પ્રથમ પિતાને માટે રાંધવા આદિની શરૂઆત કરી હેય પછી પાછળથી ત્રણે પ્રકારમાંથી કેઇના માટે ચોખા આદિને ઉમેરે કરે તે તે તે આહારાદિ અધ્યવપૂરક દેલવાળું થાય છે. અધ્યવપૂરકના ત્રણ પ્રકારે છે. ૧ સ્વગૃહ યાવદર્થિકમિશ્ર, ૨ સ્વગ્રહ સાધુમિશ્ર, ૩ સ્વગૃહ પાખડમિશ.' ૧ સ્વગ્રહ યાવર્થિકમિશ્ર–સ્વગૃહ એટલે પિતાના ઘર માટે અને યાવદર્થિક એટલે કે ઈ પણ ભિક્ષુઓ માટે. પ્રથમ પિતાના માટે રસોઈ કરવાની શરૂઆત કરી હોય અને પછી ગામમાં અનેક યાચકે, સાધુએ, પાખંડીઓ વગેરે આવ્યાની ખબર પડતાં, પૂર્વની શરૂઆત કરેલી રસેઈમાં જ પાણી, ચેખા વગેરે ઉમેરીને સર્વને માટે બનાવેલ ભેજન. Page #200 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૭ : ૨ સ્વગૃહ સાધુમિશ્ર–પ્રથમ પિતાના માટે રસોઈ કરવાની શરૂઆત કરી હોય અને પછી સાધુઓ આવ્યાની ખબર પડતાં, રસેઈમાં પાણી, ચેખા આદિ સામગ્રી ઉમેરીને પિતાના માટે અને સાધુ માટે રસેઈ તૈયાર કરવામાં આવે. ૩ સ્વગૃહ પાખંડમિશ્ર–પ્રથમ પિતાના માટે રસેઈ બનાવવાની શરૂઆત કરી હોય અને પછી પાખંડીને આપવા માટે પાછળથી વધારે કરીને તૈયાર કરેલ ભેજન. યાવર્થિક માટે નાખેલું ભેજન તેમાંથી દૂર કરવામાં આવે તે બાકી રહેલું ભેજન સાધુને લેવું કલ્પી શકે, જ્યારે સ્વગૃહ અને સાધુ મિશ્ર તથા સ્વગૃહ અને પાખંડી મિશ્રમાં નાખેલું જુદું કરવા છતાં બાકી રહેલાં ભેજનમાંથી સાધુને લેવું ક૯પે નહિ, કેમકે તે બધે આહાર પૂતિષથી દેષિત ગણાય છે. મિશ્રદોષ અને અધ્યપૂરકોષમાં ફેર છે? મિશ્ર નામના દેષમાં પહેલેથી જ પિતાના માટે અને ભિક્ષુક આદિને માટે એમ બન્નેને ઉદ્દેશ રાખીને રાંધવાની શરૂઆત કરે, જ્યારે આ અધ્યવપૂરક નામના દેષમાં પ્રથમ ગૃહસ્થ પિતાને માટે રાંધવાની શરૂઆત કરે અને પાછળથી તેમાં ભિક્ષુક આદિ માટે ઉમેરે કરે. મિશ્રદોષ અને અધ્યવપૂરકદોષમાં આટલે તફાવત છે. મિશ્ર અને અધ્યપૂરકની ઓળખાણ-મિશ્ર અને અધ્યવપૂરક દેષની પરીક્ષા રઈના વિચિત્ર પરિણામ ઉપરથી , Page #201 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૮ : કરી શકાય છે. જેમકે મિશ્રજાતમાં તે પ્રથમથી જ સાધુ માટે પણ કલ્પના હાય છે, તેથી માપસર જેટલા મસાલા, પાણી, અન્ન આદિ જોઇએ તે પ્રમાણે નાખી અધિક રસાઈ બનાવેલ હાય છે, તેથી લેાજનના સૌષ્ઠવમાં ક્ષતિ હોતી નથી. પરંતુ ઘરના માણસ થાડા છે અને આટલી બધી સેાઇ કેમ? તે વિચારવાથી મિશ્રજાત દોષનું જ્ઞાન થઈ શકે છે. જ્યારે અધ્યવપૂરકમાં પાછળથી પાણી, મસાલા, અનાજ, શાક આદિ ભેળવેલ હાવાથી, ભાત પાણીપચા, દાળ આદિના વર્ણ, ગંધ, રસમાં તફાવત-પાતળાપણા આદિના ફેરફાર હાય છે, તેથી તે રીતે અધ્યવપૂરકદાષના નિર્ણય કરી શકાય છે. આ પ્રમાણે ઉદ્ગમના સાળ દોષો થયા. તેમાં કેટલાક વિશેષિકોટિના છે અને કેટલાક અવિશેષિકેટિના છે. વિશેાધિકાઢિ અને અવિશેાધિકાટિ વિશાધિકાઢિ એટલે જેટલુ સાધુ માટે કલ્પેલુ કે રાંધેલુ હોય તેટલું દૂર કરવામાં આવે તે ખાકી રહેલામાંથી સાધુ ગ્રહણ કરી શકે અર્થાત્ સાધુને લેવું કલ્પી શકે. અવિશેાધિકાટિ—એટલે તેટલા ભાગ જુદો કરવા છતાં પણ સાધુ ગ્રહણ ન કરી શકે તેવું. અર્થાત્ સાધુને લેવું કલ્પી ન શકે. જે પાત્રમાં તેવા એટલે અવિશેાધિકાટિ આહાર ગ્રહણ થઈ ગયેા હાય તે તે પાત્રમાંથી તેવા આહાર કાઢી નાખી તે પાત્રને રાખ આદિથી ત્રણવાર સાફ કર્યા પછી તે પાત્રમાં બીજો શુદ્ધ આહાર લેવા કલ્પી શકે. Page #202 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૯: अहाकम्मुद्देसिन चरमतिगं पूई मीसजाए य । बायरपाहुडिया वि य अज्झोयरए य चरिमदुगं ॥४८॥ (પિં. નિ. ૩૯૩) અવિશોધિકેટિ–૧. આધાકર્મ સર્વભેદ, ૨. વિભાગ ઉશના છેલ્લા ત્રણ ભેદ, સમુદ્દેશ, આદેશ અને સમાદેશ. ૩. બાદર ભક્તપાન પૂતિ. ૪. મિશ્રદોષના છેલ્લા બે ભેદ પાખંડી મિશ્ર અને સાધુમિશ્ર, પ. બાદર પ્રાકૃતિકા, ૬. અધ્યવપૂરકના છેલ્લા બે સ્વગૃહ પાખંડી અધ્યવપૂરક અને સાધુ અધ્યવપૂરક, મૂલ છ દેષમાંથી દશ ભેદ અવિધિ કેટીના છે. એટલે તેટલો ભાગ જુદ કરવા છતાં બાકીનું પણ સાધુને લેવું કે વાપરવું કલ્પી શકે નહિ. બાકીના બીજા દોષે વિશેધિકેટીના છે. વિશેધિકેટિની ગાથા उद्देसियंमि नवगं उबगरणे जं च पूईयं होई । जावंतियमीसगयं च अज्झोयरए य पढमपयं ॥४९॥ (१) परियट्टिए अभिहडे अन्भिन्ने मालोहडे इय । રિકને ગરાસિ વાગોર જાય પામિરે આપના (૨) सहुमा पाहुडिया वि य ठवियगपिंडो य जो भवे दुविहो । તો વિ રાણી વિધિ મુળવત્ર થશા (૨) | (પિ. નિ. ગાથા ૩૯૫ ની ટીકા) ઉસિકના નવ ભેદ, પ્રતિષ, વાવર્થિકમિશ્ર, યાવદર્શિક અધ્યવપૂરક, પરિવર્તિત, અભ્યાહુત, ઉભિન્ન, માલાપહત, Page #203 -------------------------------------------------------------------------- ________________ : ૧૬ : આચ્છેદ્ય, અનિસૃષ્ટ, પ્રાદુરણુ, ક્રીત, પ્રામિત્ય, સૂક્ષ્મપ્રાકૃતિકા, સ્થાપનાના એ પ્રકારા. આ બધા વિશેાધિકાટના જાણવા. ભિક્ષાએ ફરતાં પાત્રમાં પહેલાં શુદ્ધ આહાર ગ્રહણ કર્યો હાય, ત્યાર બાદ અનાભાગ આદિના કારણે વિશેાધિકેટિ દોષવાળું ગ્રહણ કર્યું. હાય, પાછળથી તેની ખખર પડે કે 6 આ તા વિશે।ધિકાટિદોષવાળું હતું,' તે ગ્રહણ કરેલા આહાર વિના જે નિર્વાહ થઇ શકે એમ હાય તા તે બધા (શુદ્ધ આહાર અને વિશેાધિ દોષવાળે!) આહાર પરઠવી દે. જો નિર્વાહ થઇ શકે એમ ન હેાય તા જેટલેા આહાર વિશેાધિ ઢાષવાળા હાય તેટલેા ખરાખર જોઇને કાઢી નાખે. હવે જો સરખા વણુ અને ગંધવાળા હાય એટલે એળખી શકાય એવા ન હેાય, કે ભેગા થઈ ગયેલા હાય, અથવા તેા પ્રવાહી હાય તા તે બધા પરઠવી દે. છતાં કાઈ સૂક્ષ્મ અવયવ પાત્રમાં રહી ગયા હાય તે પણ બીજો શુદ્ધ આહાર તે પાત્રમાં લાવવા કલ્પી શકે છે. કેમકે તે આહાર વિશેાધિકેડિટના હતા માટે. વિવેક (પરઠવવું)ના ચાર પ્રકારા—દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને લાવ. ૧ દ્રવ્ય વિવેક—દોષવાળા દ્રવ્યના ત્યાગ કરવા તે. ૨ ક્ષેત્ર વિવેક—જે ક્ષેત્રમાં તે દ્રવ્યને ત્યાગ કરવા તે. ૩ કાલ વિવેક—ખખર પડે કે તુરત વિલંબ કર્યાં વિના ત્યાગ કરવા તે. ૪ ભાવ વિવેક—ભાવથી મૂર્છા રાખ્યા સિવાય તેના Page #204 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૧ : ત્યાગ કરે છે. અથવા અસઠ સાધુ જેને દેલવાળું જુએ ને તેને ત્યાગ કરે. પાત્રમાં ભેગી થઈ ગયેલી ગોચરી વગર નિર્વાહ થઈ શકે એમ હોય તો બધે શુદ્ધ અને દેજવાળે આહારને ત્યાગ કરે. નિર્વાહ થઈ શકે એમ ન હોય તે દેષવાળા આહારને ત્યાગ કરે. અશુદ્ધ (વિશેધિકેટિ) આહાર ત્યાગ કરવાને વિધિ અશુદ્ધ આહાર ત્યાગ કરવામાં નીચે મુજબ ચતુર્ભગી થાય. શુષ્ક અને આદ્ર, સરખે સરખી વસ્તુમાં પડેલું અને જુદી વસ્તુમાં પડેલું તેમાં ચાર પ્રકાર પડે. ૧ શુષ્કમાં શુષ્ક, ૨ શુષ્કમાં આદ્ર, ૩ આદ્રમાં શુષ્ક, ૪ આદ્રમાં આદ્ર, ૧. શુકમાં શુકશુષ્ક વસ્તુમાં શુષ્ક વસ્તુ પડી હેય. એટલે વાલ, ચણું વગેરે સુકા કહેવાય. હાલમાં ચણા પડ્યાં હોય છે કે ચણમાં વાલ પડ્યાં હોય તે તે સુખપૂર્વક જુદા કાઢી શકાય છે. ચણામાં ચણા કે વાલમાં વાલ પડ્યાં હોય તે જે જેટલા દષવાળા હોય તેટલા પ્રમાણમાં (ખ્યાલ હોય તેટલા) કપટ વિના જુદા કાઢી નાખવા, બાકીના કલ્પી શકે. ૨. શુષ્કમાં આદ્ર–શુષ્ક વસ્તુમાં આદ્ર વસ્તુ પડી હેય. એટલે વાલ, ચણા આદિ ભેગું ઓસામણ, દાળ આદિ પડયું હોય તે, પાત્રમાં પાણી નાખીને પાત્રુ નમાવીને બધું પ્રવાહી કાઢી નાખવું, બાકીનું કલ્પી શકે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ': ૧૬૨ : ૩. આદ્રમાં શુષ્ક–આ વસ્તુમાં શુષ્ક વસ્તુ પડી હેય. એટલે ઓસામણ, પયસ, ખીર આદિમાં ચણા, વાલ વગેરે પડ્યું હોય તે પાત્રમાં હાથ નાખીને ચણ વગેરે કઢાય તેટલા કાઢી નાખવા, બાકીનું કલ્પી શકે. ૪આદ્રમાં આ—આ વસ્તુમાં આ વસ્તુ પડી હોય. એટલે ઓસામણ આદિમાં ઓસામણ આદિ પડ્યું હોય તે, જે તે દ્રવ્ય દુર્લભ હેય અર્થાત બીજું મળી શકે તેમ ન હોય અને તે વસ્તુની જરૂર હોય તે જેટલા પ્રમાણનું દેલવાળું હોય તેટલું કાઢી નાખવું, બાકીનું કલ્પી શકે. નિર્વાહ થઈ શકે એમ ન હોય તે આ ચાર ભાંગાને ઉપયોગ કરી શકાય. જો નિર્વાહ થઈ શકે એમ હોય કે બીજે શુદ્ધ આહાર મળી શકે એમ હોય તે પાત્રમાં આવેલું બધુ પરઠવી દેવું જોઈએ. संथरे सव्वमुझंति चउभंगो असंथरे । असढो मुज्झई जेसुं मायावी जेसु बई ॥ ५२ ॥ | ( પિં. નિ. ૪૦૦) નિર્વાહ થાય એમ હોય તે પાત્રમાં વિશેષિકેટિથી સ્પર્શ થયેલા બધા આહારને ત્યાગ કરે, નિર્વાહ ન થાય તેમ હોય તે ચાર ભાંગામાં બતાવ્યા પ્રમાણે ત્યાગ કરે. કપટ રહિત જે ત્યાગ કરે તે સાધુ શુદ્ધ રહે છે અર્થાત તેને અશુભકર્મને બંધ થતું નથી, પરંતુ જે માયાવી હોય એટલે માયા પૂર્વક ત્યાગ કર્યો હોય તે તે સાધુ કર્મબંધથી બંધાય છે. જે કિયામાં માયાવી બંધાય છે તેમાં માયા રહિત કરનારે શુદ્ધ રહે છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૩: હવે બીજી રીતે વિશે ધિકેટિ અવિશેધિકેટિ સમજાવે છે. કેટિકરણ બે પ્રકારે. ઉદ્દગમકોટિ અને વિશાધિકેટિ. ઉદ્દગમકેટિ છ પ્રકારે, આગળ કહ્યા પ્રમાણે, વિશેષિકેટિ અનેક પ્રકારે ૯-૧૮-૨૭-૫૪-૯૦ અને ર૭૦ ભેદે થાય છે. ૯ પ્રકાર–૩. હણવું, હણાવવું અને અનુમેદવું. ૩. રાંધવું, રંધાવવું અને અનુમેદવું. ૩. વેચાતું લેવું, લેવરાવવું અને અનુમોદવું. પહેલા છ ભાંગા અવિશેષિકેટિન અને છેલ્લા ત્રણ વિશેધિકેટિના જાણવા. ૧૮ પ્રકાર–નવકેટિને કઈ રાગથી કે કઈ દ્વેષથી. સેવે. ૯૪ર=૧૮. ર૭ પ્રકાર–નવ કેટિને) સેવનાર કેઈ મિથ્યાદ્રષ્ટિ નિશંકપણે સેવે, કેઈ સમ્યગદષ્ટિ વિરતિવાળે આત્મા અનાભોગથી અજ્ઞાનથી સેવે, કઈ સમ્યગદષ્ટિ અવિરતિપણાને લીધે ગૃહસ્થપણાનું અવલંબન કરતે સેવે. મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિરૂપથી સેવતા ૯૪૩=૨૭ પ્રકાર થાય. ૫૪ પ્રકાર–૨૭ પ્રકારને કેઈ રાગથી સેવે, કઈ શ્રેષથી સેવે ર૭૪ર=૫૪ પ્રકાર થાય. ૯૦ પ્રકાર–નવ કેટિને કઈ પુષ્ટ આલંબનથી દુકાળ, અરણ્ય આદિ વિકટ દેશ કાળમાં ક્ષમાદિ દશ પ્રકારના ધર્મનું પાલન કરવા માટે સેવે. ૪૧૦=૯૦ પ્રકાર થાય. Page #207 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૪ : ૨૭૦ પ્રકાર—આમાં કૈાઇ વિશિષ્ટ ચારિત્ર નિમિત્તે સેવે, કેાઈ ચારિત્રમાં વિશિષ્ટ જ્ઞાન નિમિત્તે સેવે, કેાઈ ચાત્રિમાં ખાસ દનની સ્થિરતા નિમિત્તે દ્વેષ સેવે ૯૦૪૩=૨૭૦ પ્રકાર થાય. सोलस उग्गमदोसे गिहिणो उ समुट्ठिए बियाणाहि । उपायणाए दोसे साहू उ समुट्ठिए जाण ॥ ५३ ॥ ( પિ. નિ. ૪૦૩) ઉપર જે કહી ગયા તે સેાળ ઉદ્ગમનાના દાષા ગૃહસ્થથી ઉત્પન્ન થયેલા જાણવા. અર્થાત્ ગૃહસ્થ કરે છે. હવે કહેવામાં આવે છે. તે ઉત્પાદનાના (૧૬) દોષ। સાધુથી થતા જાણવા. અર્થાત્ સાધુ પોતે દોષ ઉભા કરે છે. ઇતિ ષોડશ અધ્યવપૂરકઢાષં નિરૂપણ ઉદ્દગમદાષા સમામ. Page #208 -------------------------------------------------------------------------- ________________ ઉપાદાનાના દે ઉત્પાદનના ચાર નિક્ષેપ છે. ૧ નામ ઉત્પાદન, ૨ સ્થાપના ઉત્પાદન, ૩ દ્રવ્ય ઉત્પાદન, ૪ ભાવ ઉત્પાદના. ૧ નામ ઉત્પાદના–ઉત્પાદનમાં એવું કેઈનું પણ નામ હેવું તે. ૨ સ્થાપના ઉત્પાદના ઉત્પાદનની સ્થાપના--આકૃતિ કરી હોય તે. - દ્રવ્ય ઉત્પાદના–ત્રણ પ્રકારે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્ય ઉત્પાદના. ૪ ભાવ ઉત્પાદના–બે પ્રકારે. આગમ ભાવઉત્પાદન અને આગમ ભાવઉત્પાદના. આગમથી ભાવઉતપાદના–એટલે ઉત્પાદનના શબ્દના અર્થને જાણનાર અને તેમાં ઉપયોગવાળો. આગમથી ભાવઉતપાદના–બે પ્રકારે. પ્રશસ્ત અને અપ્રશસ્ત. પ્રશસ્ત ઉત્પાદના–એટલે આત્માને લાભ કરનાર જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધી ઉત્પાદના. અપ્રશસ્ત ઉત્પાદના–એટલે આત્માને નુકશાન કરનારી-કર્મબંધ કરનારી ઉત્પાદના. તે સેળ પ્રકારની અહીં પ્રસ્તુત છે. તે આ પ્રમાણે – Page #209 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૬ : धाई दुइ निमित्ते आजीव वणीमगे तिगिच्छा य । कोहे माणे माया लोभे य हवंति दस एए ॥ ५४ ।। पुचिपच्छासंथव विजा मंते य चुन्न जोगे य । उप्पायणाइ दोसा सोलसमे मूळकम्मे य ॥ ५५ ॥ (પિં. નિ. ૪૦૯-૪૦૯) ૧. ધાત્રીદેાષ–ધાત્રી એટલે બાળકનું પરિપાલન કરનાર સ્ત્રી. ભિક્ષા મેળવવા માટે તેના જેવું ધાત્રીપણું કરવું. જેમકેગૃહસ્થના બાળકને રમાડવા, ન્ડવરાવવા વગેરે. ૨. દૂતીદોષ–ભિક્ષા માટે જ સામાસામી ગૃહસ્થના સંદેશા લાવવા લઈ જવા. . - ૩. નિમિત્તદોષ–વર્તમાન, ભૂત અને ભવિષ્યકાળનાં આઠ પ્રકારમાંથી કોઈ પણ નિમિત્તે કહેવું. ૪. આજીવિકાદેષ–સામાની સાથે પિતાની સમાન કુલ, કળા, જાતિ વગેરે જે હેય તે પ્રગટ કરવું. ૫. વનીપદેષ—ભિખારીના જેવું દીન આચરણ કરવું. ૬. ચિકિત્સાષ–દવા આપવી કે બતાવવી. ૭. કોષ–ધ કરીને ભિક્ષા લેવી. ૮. માનદેશ-માન કરીને ભિક્ષા લેવી. ૯ માયાદે-માયા કરીને ભિક્ષા લેવી. ૧૭. લોભષ–લભ રાખીને ભિક્ષા લેવી. Page #210 -------------------------------------------------------------------------- ________________ : ૧૭ : ૧૧, સંસ્તવદોષ-પૂર્વસંસ્તવ-માતા આદિને સંબંધ કાઢીને ભિક્ષા લેવી તે. પશ્ચાત્ સંસ્તવ-સસરા પક્ષના સાસૂ આદિને સંબંધ કાઢીને ભિક્ષા લેવી તે. ૧ર. વિદ્યાદેષ–જેની સ્ત્રીરૂપ-દેવી અધિછિતા હોય તે વિદ્યા કહેવાય, તેના પ્રાગ વગેરેથી ભિક્ષા લેવી તે. ૧૩. મંત્રદોષ–જેને પુરુષરૂપ–દેવ અધિષિત હોય તે મંત્ર કહેવાય તેના પ્રયોગ વગેરેથી ભિક્ષા લેવી તે. ૧૪. ચૂર્ણદેષ–સૌભાગ્ય આદિ કરનાર ચૂર્ણ વગેરેના પ્રગથી ભિક્ષા લેવી. ૧૫. ચોગદેષ–આકાશ ગમનાદિ સિદ્ધિ વગેરેના પ્રયાગથી ભિક્ષા લેવી તે. ૧૬. મૂલકમદાષ-વશીકરણ, ગર્ભશાટન વગેરે મૂલકમના પ્રગથી ભિક્ષા લેવી તે. ઘાત્રીપણું જાતે કરે કે બીજા પાસે કરાવે, દૂતીપણું પિતે કરે કે બીજા પાસે કરાવે યાવતું. વશીકરણાદિ પણ પોતે કરે કે બીજા પાસે કરાવે અને તેથી ભિક્ષા મેળવે તે “ઘાત્રીપિંડ “દૂતીપિંડ” આદિ ઉત્પાદનના દે કહેવાય છે. તેનું વિશેષ વર્ણન જણાવાય છે. - ૧, કેટલેક ઠેકાણે ચૂર્ણષ અને ગદોષ એક કહ્યો હોય છે, ત્યાં પૂર્વસંસ્તવ દોષ અને પશ્ચાત્સસ્તવદોષ જુદો કહેલ હોય છે. એટલે ઉત્પાદનના સોળ દેશોની સંખ્યા બરાબર રહે છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧. ધાત્રીપિડઢાષ खीरे य मज्जणे मंडणे य की लावणंकधाई य । एकेका वि य दुविहा करणे कारावणे चैव ॥ ५६ ॥ ( પિ. નિ. ૪૧૦ ) બાળકનું રક્ષણ કરવા રાખેલી સ્ત્રી તે ધાત્રી કહેવાય. તે પાંચ પ્રકારની હાય છે ૧. બાળકને સ્તનપાન કરાવનારી, ૨. બાળકને સ્નાન કરાવનારી, ૩. ખાળકને વસ્ર આદિ પહેરાવનારી, ૪. બાળકને રમાડનારી અને પ. બાળકને ખાલામાં રાખનારી–આરામ કરાવનારી. દરેકમાં બે પ્રકારે. એક પાતે કરે, ખીજો બીજા પાસે કરાવરાવે. પૂર્વકાળમાં રાજાએ શ્રીમતા વગેરે પોતાના વૈભવને અનુસાર પાંચે ય કે તેથી આછી ધાત્રીએ રાખતા હતા. હાલમાં તેવા પ્રકારના વૈભવ નહિ હાવાથી કાઇને ત્યાં તેવી ધાત્રીએ વિશેષ જોવામાં આવતી નથી. સાધુ ધાત્રીપણુ* કેવી રીતે કરે? તે બતાવે છે. खीराहारो रोवह मज्झ कयासाय देहि णं पिज्जे । पच्छा व मज्झ दाही अलं व भुज्जो व एहामि ॥ ५७ ॥ ( પિ. નિં. ૪૧૨ ) Page #212 -------------------------------------------------------------------------- ________________ : ૧૯: પૂર્વ પરિચિત ઘરમાં સાધુ ભિક્ષા માટે ગયા હાય, ત્યાં બાળકને રડતા જોઈને બાળકની માતાને કહે કે ‘આ બાળક હજી સ્તનપાન ઉપર જીવે છે, ભૂખ લાગી હશે એટલે ઇન કરે છે, માટે જલદી મને વહેારાવે, પછી બાળકને ધવરાવજો’ અથવા એમ કહે કે પહેલા બાળકને સ્તનપાન કરાવેા પછી મને વહેારાવા,’ અથવા તે કહે કે “ હમણાં બાળકને ધવરાવી લેા પછી હું વહારવા આવીશ.' 6 વળી કહે કે ‘ બાળકને સારી રીતે રાખવાથી, બુદ્ધિશાળી, નિરાગી અને દીર્ઘ આયુષ્યવાળા થાય છે, જ્યારે બાળકને સારી રીતે નહિ રાખવાથી મૂખ, રાગી અને અલ્પ આયુષ્યવાળા થાય. લાકમાં પણ કહેવત છે કે ‘પુત્રનું મુખ દુર્લભ' અર્થાત્ પુત્રની પ્રાપ્તિ થવી દુર્લભ છે માટે બીજા બધા કામ મૂકીને બાળકને સ્તનપાન કરાવેા. જો તમે સ્તનપાન નહિ કરાવા તા હું ખાળકને દૂધ પીવરાવું કે બીજા પાસે સ્તનપાન કરાવરાવું.' આ પ્રમાણે બાલીને ભિક્ષા લેવી તે ધાત્રીપિંડ કહેવાય. આ પ્રકારનાં વચને સાંભળી, જો તે સ્ત્રી ધર્મિષ્ઠ હોય તા ખુશ થાય. અને સાધુને સારા સારા આહાર આપે, પ્રસન્ન થયેલી તે સ્ત્રી સાધુ માટે આધાકર્માદિ આહાર પણ બનાવે. તે સ્ત્રી ધર્મની ભાવનાવાળી ન હેાય તે સાધુનાં આવા વચન સાંભળી સાધુ પ્રત્યે ગુસ્સો કરે. કદાચ બાળક માંદે પડી જાય તે સાધુની નિંદા કરે, શાસનને ઉડ્ડાહ કરે, લેાકાને કહે કે ‘તે દિવસે સાધુએ બાળકને ખેલાવ્યા હતા કે દૂધ પીવરાવ્યું હતું કે ખીજે જઇને સ્તનપાન કરાવી આવ્યા હતા એટલે મારૂં બાળક બિમાર થઈ ગયું.' અથવા તા કહે Page #213 -------------------------------------------------------------------------- ________________ કે “આ સાધુ બાઈઓ આગળ મીઠું મીઠું બોલે છે. અથવા પિતાના પતિને કે બીજા લોકોને કહે કે “આ સાધુ, ખરાબ આચરણવાળે છે, મૈથુનની અભિલાષા રાખે છે.” વગેરે વાતે કરીને શાસનની હીલના કરે વગેરે ધાત્રીપિંડ ગ્રહણ કરવામાં દે રહેલા છે. ધાત્રીપણું કરવાનો બીજો પ્રકાર ભિક્ષાએ ફરતાં કઈ ઘરમાં સ્ત્રીને ચિંતાતુર જેઈને પૂછે કે “કેમ આજે ચિંતાતુર દેખાઓ છે?” * સ્ત્રી કહે કે “જે દુઃખમાં સહાયક થઈ શકે તેમ હોય તેમને દુઃખ કહ્યું હોય તે દુઃખ દૂર થાય. તમને કહેવાથી શું?' સાધુ કહે કે “હું તમારા દુઃખમાં સહાયક થઈશ, માટે તમારે જે દુઃખ હેય તે મને કહે.” - સ્ત્રી કહે કે “મારે ઘેર ઘાવી હતી તેને અમુક શેઠ પિતાના ઘેર લઈ ગયા છે, હવે બાળકને હું કેવિ રીતે સાચવી શકીશ? તેની ચિંતા છે. આ પ્રમાણે સાંભળી સાધુ તેની આગળ પ્રતિજ્ઞા કરે કે તમે જરા પણ ચિંતા કરશે નહિ, હું એવું કરીશ કે તે ધાત્રીને શેઠ રજા આપી દેશે અને પાછી તમારી પાસે આવી જશે. હું થોડા ટાઈમમાં જ તમને ધાત્રી પાછી લાવી આપીશ.” પછી સાધુ તે સ્ત્રી પાસેથી તે ધાત્રીની ઉંમર, શરીરને બાંધે, સ્વભાવ, દેખાવ વગેરે જાણી લઈને, તે શેઠને ત્યાં જઈ શેઠની આગળ ધાત્રીના ગુણ-દે એવા પ્રકારે બોલે કે શેઠ પેલી ધાત્રીને છૂટી કરી દે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ': ૧૭૧ : છૂટી થયેલી તે ધાત્રી સાધુ પ્રત્યે દ્વેષ કરે, ઉદ્દાહ કરે કે સાધુને મારી પણ નાખે વગેરે દે રહેલા હેવાથી સાધુએ ધાત્રીપણું કરવું ન જોઈએ, આ ક્ષીર ધાત્રીપણું કહ્યું. તે પ્રમાણે બાકીના ચાર ધાત્રીપણાં પણ સમજી લેવાં. બાળકને રમાડવા, ખેલાવવા વગેરે કરવાથી સાધુને ધાત્રીદોષ લાગે છે. દૃષ્ટાંત શ્રી સંગમ નામના આચાર્ય હતા. વૃદ્ધાવસ્થા આવતાં તેઓનું જંઘાબળ ક્ષીણ થતાં અર્થાત્ ચાલવાની શક્તિ નહિ રહેવાથી, કોલકિર નામના નગરમાં સ્થિરવાસ કર્યો હતે. એક વખત તે પ્રદેશમાં દુકાળ પડવાથી શ્રી સંગમસૂરિજીએ સિંહ નામના પિતાના શિષ્યને આચાર્ય પદવી આપી, ગરછ સાથે સુકાળવાળા પ્રદેશમાં વિહાર કરાવ્યું અને પોતે એકલા જ તે નગરમાં રોકાયા. . આચાર્ય ભગવંતે નગરમાં નવ ભાગો કલ્પી, યતના પૂર્વક માસક૯પ સાચવતા હતા. (ચોમાસાના ચાર મહિનાને એક કલ્પ અને આઠ મહિના મહિને મહિને એક એક કલ્પ) આ પ્રમાણે વિધિપૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવપૂર્વક મમતા વગર સંયમનું શુદ્ધ રીતે પાલન કરતા હતા. એક વખતે શ્રી સિંહસૂરિજીએ આચાર્ય મહારાજની ખબર લેવા દત્ત નામના શિષ્યને મેક. દત્તમુનિ આવ્યા અને જે ઉપાશ્રયમાં આચાર્ય મહારાજને મૂકીને તે ગયા હતા, Page #215 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૨ : તે જ ઉપાશ્રયમાં આચાર્ય મહારાજને જોતાં, મનમાં વિચારવા લાગ્યા કે “આ આચાર્ય ભાવથી પણ માસિકલ્પ સાચવતા નથી, શિથિલ સાથે રહેવું નહિ.” આમ વિચાર કરીને આચાર્ય મહારાજની સાથે ઉતર્યો નહિ પણ બહારની એાસરીમાં મુકામ કર્યો. ત્યાર પછી આચાર્ય મહારાજને વંદના આદિ કરી સુખશાતાના સમાચાર પૂછ્યા અને કહ્યું કે “આચાર્ય શ્રી સિંહસૂરિજીએ આપની ખબર લેવા મને મોકલે છે. ” આચાર્ય મહારાજે પણ સુખશાતા જણાવી અને કહ્યું કે અહીં કે જાતની તકલીફ નથી આરાધના સારી રીતે થઈ રહી છે.” ભિક્ષાવેળા થતાં આચાર્ય ભગવંત દત્તમુનિને સાથે લઈને ગોચરી નીકળ્યા. અંત પ્રાંત કુલમાં ભિક્ષાએ જતાં અનુકુળ ગોચરી પ્રાપ્ત નહિ થવાથી દત્તમુનિનું મુખ ઝાંખુ પડી ગયું. તેના ભાવ જાણુને આચાર્ય ભગવંતે દત્તમુનિને કેઈ ધનવાનને ઘેર ભિક્ષા માટે લઈ ગયા. તે ઘરમાં શેઠના બાળકને વ્યંતરી વળગેલી હેવાથી, બાળક હંમેશાં રુદન કર્યા કરતું હતું. આથી આચાર્યો તે બાળકની સામું જોઈને ચપટી વગાડવા પૂર્વક બોલાવતાં કહ્યું કે “વત્સ! રુદન કર નહિ.” આચાર્યના પ્રભાવથી તે વ્યંતરી ચાલી ગઈ. એટલે બાળક શાંત થઈ ગયે. આ જોતાં ગૃહનાયક ખુશ થઈ ગયે અને ભિક્ષામાં ઘણું લાડવા આદિ વહોરાવ્યા. દત્તમુનિ ખુશ થઈ ગયા, એટલે આચાર્યો તેને ઉપાશ્રયે મેકલી દીધે અને પિતે અંતકાંત ભિક્ષા વહેરીને ઉપાશ્રયે આવ્યા. Page #216 -------------------------------------------------------------------------- ________________ : ૧૩ : પ્રતિક્રમણ. વખતે આચાર્ય દત્તમુનિને કહ્યું કે ‘ ધાત્રીપિ‘ડ અને ચિકિત્સાપિંડની આàાચના કરી.’ ઇત્તમુનિએ કહ્યું કે ‘હું તેા તમારી સાથે ભિક્ષાએ આવ્યા હતા. ધાત્રીપિડાદિના પરભાગ કેવી રીતે લાગ્યા! આચાર્યે કહ્યું કે ‘નાના બાળકને રમાડયા તેથી કીડન ધાત્રીપિડદોષ અને ચપટી વગાડી વ્યંતરીને ભગાડી એટલે ચિકિત્સાપિડદોષ, માટે તે દોષોની આલેચના કરી લે. ' આચાર્યનું કહેવું સાંભળી દત્તમુનિને મનમાં દ્વેષ આવ્યે અને વિચારવા લાગ્યા કે આ આચાય કેવા છે ? પાતે ભાવથી માસકલ્પનું ચું આચરણ કરતા નથી, વળી હમેશાં આવા મનેાજ્ઞ આહાર વાપરે છે. જ્યારે મે એક દિવસ તેવા આહાર લીધે તેમાં મને આલેાચના કરવાનું કહે છે.' ગુસ્સે થઇને આલાચના કર્યા સિવાય ઉપાશ્રયની બહાર જતા રહ્યો. એક દેવ આચાય શ્રીના ગુણાથી તેમના પ્રત્યે બહુમાનવાળેા થયા હતા. તે દેવે દત્તમુનિનું આવા પ્રકારનું આચરણ અને દુષ્ટ ભાવ જાણી તેના પ્રત્યે કોપાયમાન થયા અને શિક્ષા કરવા માટે વસતિમાં ગાઢ અંધકાર વિષુૉ, પછી પવનના વાવટાળ અને વર્ષાદ શરૂ કર્યાં. દત્તમુનિ તે ભયભીત થઈ ગયા. કંઇ દેખાય નહિ. વરસાદમાં ભીંજાવા લાગ્યા, પવનથી શરીર કંપવા લાગ્યું. એટલે બૂમા પાડવા લાગ્યા અને આચાર્યને કહેવા લાગ્યા કે ‘ભગવન્ ! હું ક્યાં જઉં ? કશું જ દેખાતુ નથી.' Page #217 -------------------------------------------------------------------------- ________________ : ૧૪ : ક્ષીરદધિ જળના જેવા નિર્મળ હદયવાળા આચાર્યે કહ્યું કે “વત્સ! ઉપાશ્રયની અંદર આવી જા.' ' . ' દત્તમુનિએ કહ્યું કે “ભગવદ્ ! કશું જ દેખાતું નથી, કેવી રીતે અંદર આવું. અંધકાર હેવાથી બારણું પણ દેખાતું નથી. અનુકંપાથી આચાર્યે પિતાની આંગળી થુંકવાળી કરીને ઉંચી કરી, તે તેને દીવાની ત જે પ્રકાશ ફેલાયે. દુરાત્મા દત્તમુનિ વિચારવા લાગ્યું કે “અહે! આ તે પરિગ્રહમાં અગ્નિ-દીવ પણ પાસે રાખે છે?” આચાર્ય પ્રત્યે દત્તે આ ભાવ કર્યો, ત્યાં દેવે તેની નિર્ભર્સના કરીને કહ્યું કે “દુષ્ટ, અધમ ! આવા સર્વ ગુણ રત્નાકર આચાર્ય ભગવંત પ્રત્યે આ દુષ્ટ વિચાર કરે છે ? તારી પ્રસન્નતા માટે કેટલું કર્યું, છતાં તું આવું દુષ્ટ ચિંતવે છે?” એમ કહી ગોચરી વગેરેની હકીકત જણાવી અને કહ્યું કે “આ જે પ્રકાશ છે તે દીવાને નથી, પણ તારી ઉપર અનુકંપા આવવાથી પિતાની આંગળી થુંકવાળી કરી, તેમના પ્રભાવથી તે પ્રકાશવાળી થઈ છે. શ્રી દત્તમુનિને પિતાની ભૂલ સમજાઈ, પશ્ચાત્તાપ થયે, તરત આચાર્યના પગમાં પડી ક્ષમા માગી. આલોચના કરી. આ રીતે સાધુને ધાત્રીપિંડ લે કલ્પ નહિ ઈતિ પ્રથમ ધાત્રીદોષ નિરૂપણ, Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨ દૂતીપિંડેષ सग्गामे परग्गामे दुविडा दुई उ होइ नायना। सा वा सो वा भणई भणइ व तं छन्नवयणेणं ॥५४॥ | (પિ. નિ. ૪૨૮) દૂતીપણું બે પ્રકારે થાય છે–૧ જે ગામમાં રહ્યા હોય તે જ ગામમાં અને ૨ બીજા ગામમાં. ગૃહસ્થને સંદેશ સાધુ લઈ જાય કે લાવે અને તે દ્વારા ભિક્ષા મેળવે તે દૂતીપિંડ કહેવાય. - સંદેશે બે પ્રકારે જાણ–૧ પ્રગટ રીતે જણાવે અને ૨ ગુપ્ત રીતે જણાવે. તે પણ બે પ્રકારે. લૌકિક અને લકત્તર: લૌકિક પ્રગટ દૂતીપણું–બીજા ગૃહસ્થ જાણી શકે તે રીતે સંદેશે જણાવે. લૌકિક ગુપ્ત દૂતીપણું–બીજા ગૃહસ્થ આદિને ખબર ન પડે તે રીતે સંકેતથી જણાવે. લકત્તર પ્રગટ દૂતીપણું–સંઘાક સાધુને ખબર પડે તે રીતે જણાવે. લોકેત્તર ગુપ્ત દૂતીપણું–સંઘાક સાધુને ખબર ન પડે તે રીતે જણાવે. Page #219 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૬ : 6 " લેાકેાત્તર ગુપ્ત દૂતીપણું કેવી રીતે થાય ?—કાઇ સ્ત્રીએ પેાતાની માતાને કહેવા સંદેશ સાધુને કહ્યો. હવે સાધુ વિચાર કરે કે જો પ્રગટ રીતે સદેશે! કહીશ તા સ ઘાટ્ટક સાધુને એમ થશે કે ‘આ સાધુ તે કૃતીપણું કરે છે. ’ માટે એવી રીતે કહું કે ‘ આ સાધુને ખબર ન પડે કે ‘આ દ્વીપણુ’ કરે છે.’ આમ વિચારીને તે સાધુ તે સ્ત્રીની માતાની આગળ જઈને કહે કે તમારી પુત્રી જૈન શાસનની મર્યાદા સમજતી નથી. મને કહ્યું કે મારી માતાને આટલું કહેજો. આમ કહીને જે કહ્યું હેાય તે બધું કહી દે.' આ સાંભળી તે સ્ત્રીની માતા સમજી જાય અને બીજા સ ́ઘાટ્ટક સાધુને બીજો વિચાર ન આવે તેથી તે પણ સાધુને કહે મારી પુત્રીને હું કહી દઈશ કે આવી રીતે સાધુને કહેવાય નહિ.' આ રીતે ખેલવાથી સંઘાટ્ટક સાધુને તીપણાની ખબર ન પડે. * t સાંકેતિક ભાષામાં કહે તે તેમાં બીજાને ખખર ન પડે. દ્વતીપણું કરવામાં અનેક દાષા રહેલા છે. દૃષ્ટાંત વિશાલપુર નામના નગરમાં ધનદત્ત નામના ગૃહસ્થ રહેતા હતા. તેને પ્રિયમતી નામની પત્નિ અને દેવકી નામની પુત્રી હતી. દેવકીને તે જ ગામમાં સુંદર સાથે પરણાવી હતી. તેને અલિષ્ઠ નામના પુત્ર અને રૈવતી નામની પુત્રી હતી. W રેવતીને વિશાલપુરની નજીકમાં ગોકુલ ગામમાં સંગમ સાથે પરણાવી હતી. Page #220 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૭ : પ્રિયમતી મૃત્યુ પામતાં ધનદત્તે દીક્ષા લીધી હતી અને ગુરુની સાથે વિચરતા હતા. કે એક વખતે ધનદત્તમુનિ વિશાલપુર નગરમાં આવ્યા અને દેવકીની વસતિમાં ઉતર્યા. તે વખતે વિશાલપુરના લેકે અને ગોકુલ ગામના લોકોને પરસ્પર વૈરભાવ ચાલતું હતું. આથી વિશાલપુરવાળા લોકોએ મંત્રણ કરેલી કે “અમુક દિવસે ગુપ્ત રીતે ગોકુલગામ ઉપર હુમલે કરે. દેવકીને પણ આ વાતની ખબર હતી, તેથી જ્યારે ધનદત્ત મુનિ ભિક્ષાએ જવા તૈયાર થયા એટલે દેવકીએ પિતાના પિતા ધનદત્ત મુનિને કહ્યું કે “તમે ગોકુલ ગામમાં જાવ છે તે તમારી પૌત્રી અને મારી પુત્રી રેવતીને કહેજો કે આ ગામવાળા અમુક દિવસે ગુપ્ત રીતે તમારા ગામ ઉપર હુમલો કરવાના છે. માટે તારી કિંમતી વસ્તુઓ વગેરે સંતાડીને રાખજે.” ધનદત્ત મુનિએ તે સંદેશે રેવતીને ત્યાં જઈને કહ્યો. રેવતીએ પિતાના પતિને વાત કરી. તેના પતિએ ગામ લેકેને વાત કરી. આથી આખું ગોકુલગામ સામને કરવા માટે તૈયાર થઈને રહ્યું વિશાલપુરના લેકે હલ્લે લઈને આવ્યા, ત્યારે ગોકુલ ગામવાળાઓએ સામને કર્યો. પરસ્પર ભારે રમખાણ મચી ગયું. ઘણુ માણસે મૃત્યુ પામ્યા. તેમાં દેવકીને પતિ સુંદર Page #221 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૮ : અને પુત્ર બલિષ્ટ તથા રેવતિને પતી સંગમ, જે દેવકીને જમાઈ થતું હતું તે મૃત્યુ પામ્યા. દેવકીને પતિ, પુત્ર અને જમાઈ ત્રણે આ રીતે મૃત્યુ પામ્યાના સમાચાર મળતાં દેવકી ખૂબ વિલાપ કરવા લાગી. લકે તેને સાંત્વન આપવા લાગ્યા અને કહ્યું કે “જે ગેકુલ ગામના લેકેને ખબર ન પડી હોત તે, યુદ્ધ થાત નહિ અને તારા પતિ, પુત્ર અને જમાઈ મૃત્યુ પામત નહિ કયા દુરાત્માએ ત્યાં જઈને ખબર આપી દીધી હશે કે જેથી ઘણું મૃત્યુ પામ્યા. આ સાંભળી દેવકી ગુસ્સામાં બેલી-મેં જ અભાગિણિએ અજાણતા મારા પિતા મુનિ સાથે સંદેશે કહેવરાવી મારી પુત્રીને ખબર અપાવ્યા હતા. પરંતુ તે સાધુ વેષવિડંબકે બધાનાં મત કરાવ્યાં. આથી ધનદત્ત મુનિ સ્થાને સ્થાને ધિક્કાર પામ્યા અને તેમણે જૈન શાસનને ઉડ્ડાણ કરાવ્યું. માટે સાધુએ દૂતીપણું કરવું ન જોઈએ. દતિ દ્વિતીય દૂતીપિડદોષ નિરૂપણ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૩ નિમિત્તપિડદોષ जो पिंडाइ निमित्तं कहइ निमित्तं तिकाल विसयंपि। लाभालाभसुहामुह-जीविअमरणाइ सो पावो ॥ ५९ ॥ (પિં. વિ. ૨) જે કંઈ સાધુ આહારાદિ માટે ગૃહસ્થને વર્તમાનકાલ, ભૂતકાલ, ભવિષ્યકાલનાં લાભ, નુકશાન, સુખ, દુઃખ, આયુષ્ય, મરણ વગેરે સંબંધી નિમિત્તજ્ઞાનથી કથન કરે, તે સાધુ પાપી છે. કેમકે નિમિત્તે કહેવું તે પાપને ઉપદેશ છે. તેથી કઈ વખતે પિતાને ઘાત થાય, બીજાને ઘાત થાય કે ઉભયને ઘાત આદિ અનર્થો થવા સંભવ છે. માટે સાધુએ નિમિત્ત આદિ કહીને ભિક્ષા મેળવવી ન જોઈએ. | દષ્ટાંત એક મુખી પિતાની પત્નિને ઘેર મૂકીને રાજાની આજ્ઞાથી બહાર ગામ ગયે હતે. તે દરમ્યાન કેઈ સાધુએ નિમિત્ત વગેરે કહેવાથી મુખીની સ્ત્રીને ભક્ત બનાવી હતી. તેથી તે સારે સારે આહાર બનાવીને સાધુને આપતી હતી. Page #223 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૦ ; બહાર ગામ ગયાને ઘણા દિવસ થવા છતાં પિતાને પતિ પાછો નહિ આવવાથી શેક કરતી હતી. આથી સાધુએ મુખીની સ્ત્રીને કહ્યું કે “તું શેક શા માટે કરે છે? તારા પતિ ગામ બહાર આવી ગયા છે, આજે જ તને મળશે. સ્ત્રી હર્ષ પામી. પિતાના સંબંધીઓને તેમને લેવા માટે સામાં મોકલ્યા. આ બાજુ મુખીએ વિચાર કર્યો હતે કે “છાને માને મારા ઘેર જાઉં અને મારી સ્ત્રીનું ચારિત્ર જોઉં કે સુશીલા છે કે દુશીલા છે?” પરંતુ સંબંધીઓ સામા મળ્યા એટલે મુખી આશ્ચર્ય પામે. પૂછયું કે “મારા આગમનની તમને શી રીતે ખબર પડી?” સંબંધીઓએ કહ્યું કે “તમારી પત્નિએ કહ્યું એટલે અમે આવ્યા. બીજુ કંઈ અમે જાણતા નથી.” મુખી ઘેર આવ્યું અને પિતાની પત્નિને પૂછયું કે “મારા આગમનની તને શી રીતે ખબર પડી?” સ્ત્રીએ કહ્યું કે અહીં મુનિ આવ્યા છે તેમણે નિમિત્તના બળે મને કહ્યું હતું.' મુખીએ પૂછ્યું કે “એના જ્ઞાનની બીજી પણ કાંઈ ખાત્રી છે?” સ્ત્રીએ કહ્યું કે “તમે મારી સાથે જે ચેષ્ટાઓ કરેલી, જે વાતચિત કરેલી, તથા મેં જે સ્વમ જોયેલાં, તથા મારા ગુપ્ત ભાગમાં રહેલું તલ વગેરે મને કહેલું, તે બધું સાચુ હેવાથી તમારું આગમન પણ સાચું હશે, એમ મેં નિર્ણય કર્યો હતે અને તેથી તમને લેવા માટે બધાને સામે મેકલ્યા હતા.' Page #224 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૧ : આ સાંભળતાં મુખીને ઈર્ષા આવી અને રાષાયમાન થયા. સાધુ પાસે આવીને રાષપૂર્વક પૂછ્યું કે “બોલ ! આ ઘડીના પેટમાં વછેરે છે કે વછેરી છે?” સાધુએ કહ્યું કે તેના પેટમાં પાંચ લક્ષણવાળ વછેરે છે.” મુખીએ મનમાં વિચાર્યું કે “જે આ સાચું પડશે તે મારી સ્ત્રીએ કહેલું બધું સાચું માનીશ, નહિતર આ દુરાચારી બન્નેને મારી નાખીશ.” મુખીએ ખાત્રી કરવા માટે ઘડીનું પેટ ચીરી નાખ્યું અને જોયું તે મુનિના કહેવા પ્રમાણે પાંચ લક્ષણવાળે ઘેડે હતું, આ જોતાં તેને કેધ શાંત થઈ ગયો અને મુનિને કહ્યું કે જો તમારા કહ્યા પ્રમાણે ન હેત તે આજે તમે જીવતા રહ્યા ન હોત, - આ રીતે નિમિત્ત કહેવામાં અનેક દે રહેલા છે. એટલે નિમિત્ત કહી પિંડ લે કપે નહિ. ઈતિ તૃતીય નિમિત્તષ નિરૂપણ. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૪ આજીવિકાપિંડ દોષ जाई कुळ गण कम्मे सिप्पे आजीवणा उ पंचविहा । सूया असूया व अप्पांन कहेहि एकेके ॥६०॥ - (પિ. નિ. ૪૩૭) આજીવિકા પાંચ પ્રકારે થાય છે. ૧ જાતિસંબંધિ, ૨ કુલસ''ધિ, ૩ ગણસ અંધિ, ૪ કર્મ સંબંધિ, ૫ શીલ્પસ’અધિ. આ પાંચે પ્રકારમાં સાધુ એવા પ્રકારે એલે કે જેથી ગૃહસ્થ સમજે કે આ અમારી જાતિ આદિના છે, અથવા તા સ્પષ્ટ ભાષામાં * 6 કહે કે હું બ્રાહ્મણુ આદિ છું.” આ રીતે પેાતાને તેવા એળખાવવાપૂર્વક ભિક્ષા લેવી, તે આજીવિકા દોષવાળી કહેવાય છે. ૧ જાતિ—બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ અથવા માતૃપક્ષની માતાનાં સગાંવહાલાં જાતિ કહેવાય. ૨ કુલ—ઉચકુલ, રાજન્યકુલ, ભાગકુલ આદિ અથવા પિતાપક્ષનું-પિતાનાં સગાંવહાલાં સ`બધી કુલ કહેવાય. ૩ ગણુ—મલ આદિના સમુહ. ૪ કુખેતી આદિનુ કાર્ય અથવા અપ્રીતિને ઉત્પન્ન કરનાર. Page #226 -------------------------------------------------------------------------- ________________ [: ૧૮૩ : ૫ શિલ–ડૂણવું, સીવવું, વણવું વગેરે અથવા પ્રીતિને ઉત્પન્ન કરનાર. કેઈએમ કહે છે કે “ગુરુ વિના ઉપદેશ કરાયું–શિખેલું હોય તે કર્મ અને ગુરુએ ઉપદેશેલું–કહેલું-બતાવેલું-શીખવેલું તે શિલ્પ. દૃષ્ટાંત કેઈ સાધુએ ભિક્ષા ભમતાં કેઈ બ્રાહ્મણના ઘરમાં પ્રવેશ કર્યો, ત્યાં બ્રાહ્મણના પુત્રને હેમાદિ ક્રિયા બરાબર કરતે જોઈને પિતાની જાતિ બતાવવા માટે બ્રાહ્મણને કહે કે “તમારે પુત્ર હેમાદિ ક્રિયા બરાબર કરે છે. અથવા એમ કહે કે “ગુરુકુલમાં સારી રીતે રહ્યો હોય એમ લાગે છે. અથવા તે કહે કે “તમારા આ પુત્રમાં આચાર્યના ગુણે દેખાય છે તેથી નક્કી મહાન આચાર્ય થશે.” આ પ્રમાણે સાંભળીને બ્રાહ્મણ કહે કે “તમે હેમાદિ ક્રિયા વગેરે બરાબર જાણે છે તેથી નક્કી તમે બ્રાહ્મણ જાતિના લાગે છે. જે બ્રાહ્મણ ન હ તે આ બધું બરાબર શી રીતે જાણી શકે?” - સાધુ મૌન રહેઆ પ્રમાણે સાધુએ આડકતરું કહીને જે પિતાની જાતિ જણાવી તે બેલવાની કળા વડે જણાવી કહેવાય. અથવા તે સાધુ સ્પષ્ટ કહે કે “હું બ્રાહ્મણ છું.' જે તે બ્રાહ્મણ ભદ્રિક હેય તે “આ અમારી જાતિને છે.” એમ સમજી સારે સારે અને વધારે પ્રમાણમાં આહાર આપે, Page #227 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૪: એ તે બ્રાહ્મણ દ્વેષી હોય તે “આ પાપાત્મા ભષ્ટ થયો, તેણે બ્રાહ્મણપણાને ત્યાગ કર્યો છે.” આમ વિચારી પિતાના ઘર માંથી કાઢી મૂકે. આ પ્રમાણે કુલ, ગણ, કર્મ, શિલ્પમાં દેશે સમજી લેવા. આ રીતે ભિક્ષા લેવી તે આજીવિકાપિંડ દેલવાળી કહેવાય. સાધુને આ પિંડ લે કલ્પ નહિ. ઇતિ ચતુર્થ આજીવિકાપિંડદોષ નિરૂપણ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૫ વનપકપિંડદોષ समणे माहणि किवणे अतिही साणे य होइ पंचमए । वणि जायणत्ति वणिओ पायप्पाणं वणेइत्ति ॥६॥ (પિં. નિ. ૪૪૩) આહારાદિને માટે સાધુ શ્રમણ, બ્રાહ્મણ, કૃપણ, અતિથિ, શ્વાન આદિના ભક્તની આગળ-એટલે જે જેને ભક્ત હોય તેની આગળ તેની પ્રશંસા કરીને પિતે આહારાદિ મેળવે તે વનીપક પિંડ કહેવાય. શ્રમણના પાંચ ભેદે છે. નિર્ગથ, બૌદ્ધ, તાપસ, પરિત્રાજક, અને ગશાળાના મતને અનુસરનારા. કૃપણથી દરિદ્ર, અંધ, કુંઠા, લંગડા, રેગી, ગિત વગેરે સમજવા. શ્વાનથી કૂતરા, કાગડા,ગાય, યક્ષની પ્રતિમા વગેરે સમજવા. જે જેના ભક્ત હોય તેની આગળ પિતે તેને વખાણ આદિ કરે. જેમકે કેઈ સાધુ ભિક્ષાએ ગયે હોય ત્યાં ભિક્ષા મેળવવા માટે. નિથિને આશ્રીને શ્રાવકની આગળ બેલે કે “હે ઉત્તમ શ્રાવક! તારા આ ગુરુ તે અતિશય જ્ઞાનવાળા છે, શુદ્ધ ક્રિયા અને અનુષ્ઠાન પાળવામાં તત્પર છે, મેક્ષના અભિલાષી છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૬ : " ઔદ્ધના ભક્તની આગળ ત્યાં ઔદ્ધ ભિક્ષુકા ભાજન કરતા હાય તા તેમની પ્રશંસા કરતા ખેલે કે અહા ! આ બૌદ્ધો કેવા શાંત રીતે સ્થિરતાપૂર્વક ભાજન કરે છે, જાણે ચિત્રમાં ચિતરેલા ન હાય ? ભાજન તે આમ કરવું જોઇએ. આ દયાળુ અને દાનશીલવાળા છે. સ્ત્રીમાં અત્યંત આસક્ત એવા બ્રાહ્મણ આદિને આપેલું ભાજન વગેરે પણ નિષ્ફળ જતું નથી, તેા પછી આમને આપેલું કેમ નિષ્ફળ જાય ?' આ પ્રમાણે ત્તાપસ, પરિત્રાજક અને ગેાશાળાના મતના અનુયાયીઓ આગળ તેમની તેમની પ્રશંસા કરે. બ્રાહ્મણના ભક્તની આગળ કહે કે ‘ બ્રાહ્મણને દાન કરવાથી આવા આવા લાભ મળે. બ્રાહ્મણ કુલમાં જન્મેલાને પણ આપવામાં ફળ મળે છે. તા પછી જે બ્રાહ્મણેા ષટ્કમ માં રત છે, ધર્મકથા-કીન કરે છે, તેમને આપવાથી તે લાંમાકાળ સુધીનાં સુખા મળે છે. ’ કૃપણુના ભક્તની આગળ કહે કે ખીચારા આ લેાકેાને મને આપવાથી તે જગતમાં દાનની કાણુ આપવાનું હતું. જયપતાકા મળે છે. વગેરે શ્વાન આદિના ભક્તની આગળ કહે કે ‘અળદ વગેરેને તા ઘાસ વગેરે મળી રહે છે, જ્યારે કૂતરા વગેરેને તે લેાકેા હš કરીને કે લાકડી વગેરે મારીને કાઢી મૂકે છે. એટલે ખીચારાને સુખે ખાવાનું પણ મળતું નથી. આ તે કૈલાસ પર્વત ઉપર જ્યાં ગૌરી અને મહાદેવ રહેતા હતા ત્યાં વસનારા હતા. ત્યાંથી આવેલા ગુહ્યકદેવ વિશેષ કૂતરાનારૂપે પૃથ્વી ઉપર ફરી રહ્યા છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૭ : તેથી તેમને ખાવાનુ` આપનારની ઈચ્છા પૂર્ણ કરે છે. માટે આ કૂતરા પૂજ્ય છે. કાક, પાપટ આદિ શુભાશુભ જણાવે છે. યક્ષની મૂતિના ભક્તની આગળ યક્ષના પ્રભાવ આદિનું વર્ણન કરે. " આ પ્રમાણે આહાર મેળવવા એ ઘણા દોષનું કારણ છે. કેમકે સાધુ આ રીતે દાનની પ્રશંસા કરે તેથી અપાત્રમાં દાનની પ્રવૃત્તિ થાય, વળી ખીજાને એમ થાય કે આ સાધુ ૌદ્ધ આદિની પ્રશંસા કરે છે માટે જરૂર આ ધર્મ ઉત્તમ છે.' આથી જીવા મિથ્યાત્વમાં સ્થિર થાય, કે શ્રદ્ધાવાળા હાય તે મિથ્યાત્ત્વ પામે. વગેરે અનેક દાષા રહેલા છે. વળી જે તે ઔદ્ધ આદિના ભક્ત હોય તા સાધુને આધાકર્માદિ સારા સારા આહાર મનાવીને આપે. આ રીતે સાધુ ત્યાં રાજ જવાથી, બૌદ્ધની પ્રશ'સા કરવાથી તે સાધુ પણ કદાચ બૌદ્ધ થઇ જાય. ખોટી પ્રશંસા આદિ કરવાથી મૃષાવાદ પણ લાગે. ' જો તે બ્રાહ્મણ આદિ સાધુના દ્વેષી હાય તા એટલે કે આને ગયા ભવમાં કંઇ આપ્યું નથી એટલે આ ભવમાં મળતું નથી, તેથી આવા પ્રકારનું મીઠુ' મીઠું· ખેલે છે, કૂતરાની જેમ દીનતા ખતાવે છે, વગેરે ખાલે. તેથી પ્રવચન વિરાધના થાય, ઘરમાંથી કાઢી મૂકે કે ફરીથી ઘરમાં આવે નહિ એટલા માટે ઝેર આદિ આપે. આથી સાધુનું મૃત્યુ આદિ થાય. આથી આત્મવિરાધના વગેરે દાષા રહેલા છે. ઇત પંચમ વનીપપિંડદાષ નિરૂપણ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૬ ચિકિત્સાપિંડદેષ भणइ य नाहं वेजो आवावि कहेइ अप्पणो किरियं । आवा वि विजयाए तिविहा तिगिच्छा मुणेयव्वा ॥२॥ | (પિ. નિ. ૪૫૬ ) કેઈના ઘેર સાધુ ભિક્ષાએ ગયા, ત્યાં ગૃહસ્થ રેગ મટાડવા માટે દવાનું પૂછે, તે સાધુ એમ કહે કે ૧ “શું હું વૈદ્ય છું ? આથી પેલે ગૃહસ્થ સમજે કે “આ રેગ મટાડવા માટે વૈદ્ય પાસે જવાનું સૂચવે છે.” ૨ અથવા તે કહે કે મને આ રોગ થયે હતું, ત્યારે આવે આ ઉપચાર કરેલો. એટલે રેગ મટી ગયો હતે. ૩ અથવા સાધુ પિતે જ ગની ચિકિત્સા કરે. આ ત્રણ પ્રકારે ચિકિત્સા દેષ લાગે. આ રીતે આહારાદિ માટે ચિકિત્સા કરવાથી અનેક પ્રકારના દેષ લાગે છે. જેમકે –ઔષધમાં કંદમૂલ વગેર ઉપયોગ થાય, તેમાં જીવ વિરાધના થાય. Page #232 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૯: ઉકાળવા વગેરે કરવાથી અસંયમ થાય. ગૃહસ્થ સાર થયા પછી તપેલા લેઢાની જેમ જે કઈ પાપ વ્યાપાર જીવવધ કરે તેને સાધુ નિમિત્ત બને. સારે થઈ જવાથી સાધુને સારે સારે આહાર બનાવીને આપે તેમાં આધાકર્માદિ અનેક દેશે લાગે. વળી જે તે રોગીને રેગ વધી જાય કે મરી જાય તે તેના સંબંધી આદિ સાધુને પકડીને રાજસભામાં લઈ જાય, ત્યાં કહે કે “આ વેષધારીએ આને મારી નાંખે.” ન્યાય કરનારા સાધુને અપરાધી ઠરાવી મૃત્યુદંડ આપે, તેમાં આત્મવિરાધના થાય. લકે બેલવા લાગે કે “આ સાધુડા સારે સારે આહાર મળે એટલે આવું વૈદું કરે છે. આથી પ્રવચન વિરાધના થાય. આ રીતે ચિકિત્સા કરવાથી જીવ વિરાધના એટલે સંયમ વિરાધના, આત્મવિરાધના અને પ્રવચન વિરાધના એમ ત્રણે પ્રકારની વિરાધના થાય. માટે સાધુએ આવી રીતે ચિકિત્સાદેષ લગાડ ન જોઈએ. ઈતિ પણ ચિકિત્સાપિંડદોષ નિરૂપણ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૭ ક્રોધ પડદેષ विज्जातवप्पभावं निवाइपूयं बलं व से नाउं । दडण व कोहफलं दिति भया कोहपिंडो सो ॥६॥ . (પિ. વિ. ૬૭) વિદ્યા-કારાદિ અક્ષર સમુહ, તથા મંત્ર ગાદિને પ્રભાવ, તપ–ચાર-પાંચ ઉપવાસ, માસક્ષમણ આદિને પ્રભાવ, રાજા–રાજા, પ્રધાન આદિ અધિકારીને માનનીય રાજદિ વલ્લભ, બેલ–સહસ દ્ધાદિ જેટલું સાધુનું પરાક્રમ જોઈને કે બીજા દ્વારા જાણીને, ગૃહસ્થ વિચારે કે “જે આ સાધુને નહિ આપીએ તે શાપ આપશે, તે ઘરમાં કેઈનું મરણ થશે. અથવા વિદ્યા-મંત્રને પ્રયોગ કરશે, રાજાને વલ્લભ હેવાથી આપણને નગર બહાર કઢાવી મૂકશે, પરાક્રમી હોવાથી આપ ણને મારઝુડ કરશે. વગેરે અનર્થના ભયથી સાધુને આહારાદિ આપે તે કેપિડ કહેવાય. કેધ દ્વારા જે આહાર ગ્રહણ કરાય તેને ક્રેપિડ દેષ લાગે. દૃષ્ટાંત હસ્તકલ્પ નગરમાં ધર્મકર્મમાં રક્ત એક બ્રાહ્મણ કુટુંબ રહેતું હતું Page #234 -------------------------------------------------------------------------- ________________ : ૧૯ : તેના ઘરમાં કોઈ માણસ મરી ગયેલું એટલે તે નિમિત્તે બ્રાહ્મણને આપવા માટે ઘેબર બનવેલા અને તે બ્રાહ્મણને આપતું હતું. ત્યાં એક તપસ્વી મુનિ મા ખમણને પારણે ભિક્ષાએ ફરતાં ફરતાં આવી પહોંચ્યા અને ભિક્ષાની માંગણી કરી, એટલે આપનારે ના પાડી, આથી મુનિને ગુસે આવ્યા અને બે કે “સારૂ આ વખતે ન આપીશ, આવતા મહિને આપજે.” આમ કહીને મુનિ ચાલ્યા ગયા. દેવગે તે બ્રાહ્મણના ઘરમાં પાંચમા દિવસે કઈ મૃત્યુ પામ્યા. મહિને થતાં બ્રાહ્મણે માટે ઘેબર બનાવીને બ્રાહ્મણને દાન આપતું હતું, ત્યાં પાછા તે જ મુનિ પારણે આવી પહોંચ્યા અને ભિક્ષાની માગણી કરી. પેલાએ ના પાડી. આથી ધથી મુનિ બેલ્યા કે “સારૂ આવતા મહિને આપજે.” મુનિ જતા રહ્યા. બનવાજોગ ઘરમાં ત્રીજા માણસનું મૃત્યુ થયું અને તે નિમિત્તે બ્રાહ્મણને ઘેબર આપવા માંડ્યા, ત્યાં પાછા તે જ મુનિ આવી પહોંચ્યા અને ઘેબરની માગણી કરી, પેલાએ નિષેધ કર્યો– આ ઘેબર તે બ્રાહ્મણને આપવા માટેનાં છે તારા માટે નથી.” સાધુને ગુસ્સો આવ્યા અને બેલ્યા–એમ? આવતા મહિને આપજે.” આમ કહીને પાછા વળી ગયા. ઘબર આપતું હતું તે બ્રાહ્મણને વિચાર આવ્યો કે “પૂર્વે બે વખત આ સાધુ આવેલે અને ઘેબર નહિ આપવાથી Page #235 -------------------------------------------------------------------------- ________________ : ૧૯ર : આવતા મહિને આપજે” એમ કહીને જતા રહેલા, તેથી ઘરમાં બે માણસનું મૃત્યુ થયું, આ વખતે પણ આવતા મહિને આપજે” એમ કહીને પાછા ગયા છે, તે ઘરમાં પાછું કોઈનું મૃત્યુ થશે.” તુરત તે માણસે ઘરના માલિક બ્રાહ્મણને બધી વાત કરી, આથી તેણે તે માણસ દ્વારા તુરત તે સાધુને બોલાવીને તેમને ખમાવ્યા અને જોઈએ તેટલા ઘેબર આપ્યા. આ પ્રમાણે મેળવેલ આહાર કેપિડ કહેવાય. સાધુને આ પિંડ લેવે કપે નહિ. ઇતિ સમ કેપિંડદોષ નિરૂપણ, Page #236 -------------------------------------------------------------------------- ________________ ૮-માનપિંડદોષ लद्धिपसंस समुत्तइओ परेण उच्छाहियो अवमओ वा । गिहिणोभिमाणकारी जं मग्गइ माणपिंडो सो ॥६॥ (પિં. વિ. ૧૮) પિતાનું લબ્ધિપણું અથવા બીજા પાસે પિતાની પ્રશંસા સાંભળીને ગતિ બનેલા, “તું જ આ કાર્ય કરવા માટે સમર્થ છે” એમ બીજા સાધુના કહેવાથી ઉત્સાહિત થયેલે, અથવા “તારાથી કઈ કાર્ય સિદ્ધ થતું નથી.” એમ બીજાના કહેવાથી અપમાનીત થયેલા સાધુ, અહંકારને વશ થઈ પિંડની ગવેષણ કરે એટલે ગૃહસ્થની આગળ જઈને કહે કે-“બીજા વડે પ્રાર્થના કરાયેલ જે પુરુષ સામાંના ઈચ્છિતને પૂર્ણ કરવા પિતે સમર્થ હોવા છતાં આપતું નથી, તે અધમ પુરુષ છે.” વગેરે વચન દ્વારા ગૃહસ્થને ઉત્તેજિત કરીને તેની પાસેથી અનાદિ મેળવે તે માનપિંડ કહેવાય. દુષ્ટાંત ગિરિરૂપિત નામના નગરમાં વિજયસિંહસૂરિજી પરિવાર સાથે પધારેલા હતા, Page #237 -------------------------------------------------------------------------- ________________ [: ૧૯૪: તે વખતે તે નગરમાં સેવ કરવાને ટાઈમ હતો. એક દિવસ કેટલાક તરૂણ સાધુઓ ભેગા થયા અને પરસ્પર વાતે ચઢ્યા. ત્યાં એક સાધુ બે કે “બેલે આપણામાંથી કેણ સવારમાં જ રાંધેલી સેવ લાવી આપે એમ છે?” ત્યાં ગુણચંદ્ર નામના એક નાના સાધુએ કહ્યું કે “હું લાવી આપું.” ત્યારે બીજો સાધુ બે કે “જે ઘી ગોળ સાથે આપણે બધાને સેવ પુરી ન થાય તે શા કામની? થેડી લઈને આવે તેમાં શું થાય? માટે બધાને પૂર્ણ થાય તેટલી લાવે તે ખરે?” આ સાંભળી અભિમાનમાં આવેલ ગુણચંદ્ર મુનિ બે કે “સારું, તમારી જેવી ઈચ્છા હશે તે પ્રમાણે લાવી આપીશ.” એવી પ્રતિજ્ઞા કરીને મેટું નંદીપાત્ર લઈને સે લેવા માટે નીકળે. ફરતાં ફરતાં એક કૌટુંબિકના ઘરમાં ઘણું સેવ, ઘી, ગોળ વગેરે તૈયાર કરેલું જોવામાં આવ્યું. આથી તે સાધુએ ત્યાં જઈને અનેક પ્રકારનાં વચને બોલવા દ્વારા સેવની માંગણી કરી, પરંતુ કૌટુંબિકની સ્ત્રી સુલોચનાએ સે આપવાની સાફ ના પાડી, અને કહ્યું કે “તને તે જરા પણ ન આપું” આથી સાધુએ માનદશામાં આવી કહ્યું કે “હું તારે ઘેરથી જ અવશ્ય ઘી ગોળ સાથે સેવ લેવાને.” સુલોચના પણ અભિમાન પૂર્વક બોલી કે “જો આ સેવમાંથી જરા પણ સેવ મેળવે તે મારા નાક ઉપર પેસાબ કર્યો એમ સમજજે.” અર્થાત્ મારું નાક કાપ્યું એમ જાણજે. Page #238 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૫ : ક્ષુલ્લક સાધુએ વિચાર કર્યો કે “અવશ્ય એમ જ કરીશ.” પછી ઘરમાંથી બહાર નીકળીને કેઈને પૂછયું કે આ કેનું ઘર છે?” તેણે કહ્યું કે વિષ્ણુમિત્રનું આ ઘર છે. વિષ્ણમિત્ર ક્યાં છે? અત્યારે ચોરા ઉપર હશે. ગુણચંદ્ર મુનિ ચોરા ઉપર પહોંચ્યું અને ત્યાં જઈને પૂછયું કે “તમારામાં વિષ્ણમિત્ર કેણ છે?” તમારે તેમનું શું કામ છે? મારે તેમની પાસે કંઈક માગણી કરવી છે. તે વિષ્ણમિત્ર, આ બધાને બનેવી જે થતું હતું એટલે મશ્કરીમાં તે બધા બોલ્યા કે “એ તે કૃપણ છે, એ તમને કાંઈ આપે એવું નથી, માટે અમારી પાસે જ જે માગવું હોય તે માગો.” વિષ્ણુમિત્રને થયું કે આ તે મારી હલકાઈ થશે, એટલે તે બધાની સમક્ષ સાધુને કહ્યું કે “હું વિષ્ણમિત્ર છું, તમારે જે માગવું હોય તે માગે, આ બધા મશ્કરીમાં બેલે છે તે તમે ગણશે નહિ.” ત્યારે સાધુએ કહ્યું કે “જો તમે સ્ત્રી પ્રધાન છે પુરુષોમાંના એકે ન હે તે મારું.” આ સાંભળી ચેરા ઉપર બેઠેલા બીજા માણસોએ પૂછયું Page #239 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૬ : કે “તે સ્ત્રી પ્રધાન છે પુરુષે ક્યા? જેમાંના એક એવા વિષેની આમને માટે તમે શંકા કરે છે?' ' ગુણચંદ્ર મુનિએ કહ્યું કે “સાંભળે!તેમના નામે ૧. શ્વેતાંગુલી, ૨. બકઠ્ઠાયક, ૩. કિંકર, ૪. સ્નાયક, ૫. ગૃધ્ર ઈવ રિંખી (ગીધડાની જેમ કૂદનાર) અને ૬. હદજ્ઞ. (બાળકના મલમૂત્ર સાફ કરનાર) લેકેએ પૂછ્યું કે “તેમનાં આવાં નામે શાથી પડયાં?” સાધુએ તે દરેકની કથા કહેવા માંડી. ૧. શ્વેતાંગુલી–કેઈ એક ગામમાં એક પુરુષ પિતાની સ્ત્રીની ઈચ્છા મુજબ વર્તનારો હતો. તેને સવારમાં જ ભૂખ લાગતી એટલે પિતાની પત્નિ પાસે ખાવાનું માગતું, ત્યારે સ્ત્રી કહેતી કે “મને તે આળસ આવે છે માટે તમે ઉઠે અને ચૂલામાંથી રાખ કાઢી નાખે, પછી પાડેશીને ત્યાંથી અગ્નિ લાવીને ચૂલે સળગાવે, પછી તેના ઉપર વાસણ મૂકે અને રસેઈ તૈયાર કરે. રસોઈ તૈયાર થાય એટલે મને કહેજે, એટલે હું આવીને તમારી થાળીમાં ભેજન પીરસી આપીશ” સ્ત્રીને કહેવા પ્રમાણે આ ભાઈ રેજ કરતા હતા. રાખ કાઢવાથી તેની આંગળીઓ સફેદ થઈ ગઈ હતી. સફેદ આંગળીએ જોતાં લેકેએ મશ્કરીમાં તેનું “વેતાંગુલી”નામ પાડયું. - ર, બકેડાયક એક ગામમાં એક પુરુષને પિતાની સ્ત્રીનું મુખ જોવામાં જ આનંદ આવતે, તેથી તેની આજ્ઞા પ્રમાણે વર્તતે. એક વખતે તેની સ્ત્રીએ કહ્યું કે “મને આળસ બહુ ચઢે છે એટલે તમે જ તળાવેથી પાણીનું બેડું ભરીને લઈ આવે.” દેવતાના આદેશની માફક સ્ત્રીના આદેશને માનતે. Page #240 -------------------------------------------------------------------------- ________________ ': ૧૯૭ : જેવી તમારી આજ્ઞા” આમ બેલીને પાણી લેવા જતે. પરંતુ દિવસે લોકે જેઈ ન જાય તેથી સવારમાં વહેલે ઉઠીને દરરોજ તળાવે પાણી ભરવા જતા. તેના જવા આવવાના પગના અવાજથી અને તળાવમાં ઘડો ભરતા પાણીના બુડબુડ અવાજથી કાંઠે બેઠેલાં કે ઝાડ ઉપર બેઠેલાં બગલાં ઉડવા લાગતાં. લોકોને આ વાતની ખબર પડી એટલે તેનું ‘બકે. હાયક” એટલે બગલાં ઉડાડનાર નામ પાડ્યું, - ૩ કિંકર-નોકરી કે ગામમાં એક પુરુષ સ્ત્રીને સ્તન, જઘન આદિના સ્પર્શમાં લુબ્ધ હેવાથી, સ્ત્રીની આજ્ઞા મુજબ વર્તતે હતે. તે પુરુષ સવારમાં ઉઠીને પોતાની સ્ત્રીને પૂછતો કે “હે પ્રિયે ! હું શું કરું?” સ્ત્રી કહે કે “જાઓ તળવેથી પાણી ભરી લાવે.” પેલે પુરુષ તળાવેથી પાણી ભરી લાવે અને આવીને પાછો પૂછે કે “હે પ્રાણેશ્વરી! હવે શું કરું ?” સ્ત્રી કહે કે “જાઓ, કેઠીમાંથી ચેખા કાઢીને છડે.” ભાઈ સાહેબ ચેખા. છડવા માંડે તે પુરા થાય એટલે પાછા પૂછે કે “હવે શું કરું?” સ્ત્રી કહે તે મુજબ બધું કરે. ભોજન કર્યા બાદ સી કહે કે “મારાં પગ ધોઈને પગે ઘી ઘસે” એમ એક પછી એક કામ બતાવે અને આ ભાઈ નેકરની જેમ બધું કામ કરે જાય. આ વાતની લોકોને ખબર પડી એટલે લોકેએ તેનું નામ “કિંકર પાડયું. ૪ નાયક–સ્ત્રીને વશવત એક પુરુષ હતે. એક વખતે તે પુરુષે પિતાની પત્નિને કહ્યું કે “હે પ્રિયે! મારે સ્નાન કરવું છે. સ્ત્રીએ કહ્યું કે “તમારે સ્નાન કરવું હોય તે આમલાં લઈને પત્થર ઉપર વાટે, પછી સ્નાન કરવાની પિતડી પહેરે, Page #241 -------------------------------------------------------------------------- ________________ : ૧૮ : પછી શરીર ઉપર તેલ ચળે, પછી હાથમાં ઘડે લઈને તળાવે જાવ, ત્યાં સ્નાન કરીને વળતા ઘડે પાણી ભરીને લેતા આવજે.” તે પુરુષ “જેવી આપની આજ્ઞા” કહીને સ્ત્રીના કહેવા પ્રમાણે કરતે. લેકેને આ વાતની ખબર પડી, એટલે તેનું નામ “નાયક” રાખ્યું. ૫ ગ્રવ્ર ઈવ રિંખી–(ગીધની જેમ કૂદનાર) કેઈ એક ગામમાં સ્ત્રીને આદેશકારી એક પુરુષ હતું. તેણે ભેજન વખતે સ્ત્રીની સામે આસન ઉપર બેસીને ભેજન માગ્યું. એટલે સ્ત્રીએ કહ્યું કે “થાળી લઈને મારી પાસે આવે.” એટલે તે પુરુષ થાળી લઈને સ્ત્રીની પાસે ગયા અને બોલ્યા કે “તમે જે આજ્ઞા કરે તે મારે પ્રમાણ છે.” સ્ત્રીએ થાળીમાં ભેજન પીરસ્યું અને કહ્યું કે “જાવ તમારી જગ્યાએ જઈને ખાવ.” એટલે તે પુરુષ આસન ઉપર ગયે અને ખાવા લાગ્યો. ખાતાં ખાતાં ઓસામણ માગ્યું, એટલે સ્ત્રીએ કહ્યું કે “થાળી લઈને અહીં આવે એટલે તે થાળી લઈને ગીધની જેમ કૂદકે માર મારતે ત્યાં આવ્યો. સ્ત્રીએ ઓસામણ આપ્યું એટલે પાછો થાળી લઈને ગીધની જેમ કૂદકા મારતે પોતાની જગ્યાએ ગયે. આ પ્રમાણે જે માગે તે લેવા સ્ત્રી પિતાની પાસે બેલાવીને આપે. દરેક વખતે ગીધની જેમ કૂદકા મારતે જાય અને કૂદકા મારતે આવે. આ વાત લોકેના જાણવામાં આવી. એટલે તેનું નામ પણ “ગુઘ ઈવ રિખી” પાડ્યું. ૬ હદ– છોકરાના બાળતીઆ ધાનારી સ્ત્રીના મુખને જઈને બેસી રહેનારે એક પુરુષ હતું. તે સ્ત્રીના કહ્યા મુજબ બધું કરનારે હતે. સ્ત્રીની સાથે વિષયસુખને અનુભવતાં એક Page #242 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૯ : પુત્ર થયો તે ઘડિયામાં ટટ્ટી–પેસાબ કરે તેથી બાળકનું શરીર, વસ્ત્ર, ઘડીયું વગેરે બગડે, એટલે સ્ત્રી પિતાના પતિને કહે, બાળકની ગુદા સાફ કરી નાખો અને પછી તેના બગડેલા વસ્ત્ર વગેરે ધોઈને સાફ કરે.” “જેવી આજ્ઞા” કહી તે પુરુષ બધું કરતા. આ પ્રમાણે દરરોજ તે સ્ત્રી છોકરાનાં બાળતીયાં વગેરે તેની પાસે સાફ કરાવે. આ ભાઈ રેજ હર્ષ પૂર્વક બધું સાફ કરે. જોકે એ આ વાત જાણ એટલે “હદજ્ઞ” (કરાનું ઘેલું સાફ કરવાનું જાણનાર) નામ પાડયું. આ પ્રમાણે તે સાધુએ કહ્યું કે તુરત ચેરા ઉપર બેઠેલા બધા માણસે એક સાથે હાસ્યપૂર્વક બોલી ઉઠ્યા કે “આ તે છએ પુરુષના ગુણોને ધારણ કરનાર છે, માટે સ્ત્રીપ્રધાન એવા આની પાસે કંઈ માગતા કરતા નહિ.” આ સાંભળી વિમિત્ર બે કે “તે છ પુરુષોના જે બાયલ નથી. માટે તમારે જે જોઈએ તે માગે, હું જરૂર આપીશ.” - સાધુએ કહ્યું કે “જો એમ છે, તે ઘી, ગોળ સાથે પાતરું ભરીને સેવ મને આપે.” . ચાલે પાતડું ભરીને સેવ આપું.” એમ કહીને વિષ્ણુમિત્ર સાધુને લઈને પિતાના ઘર તરફ ચાલવા માંડયું. રસ્તામાં સાધુએ બધી વાત કરી કે “તમારે ઘેર ગયો હતે પણ તમારી પત્નિએ આપવાને ઈન્કાર કર્યો છે, જે તે હાજર હશે તે તમને આપવા નહિ દે. - વિષ્ણમિત્રે કહ્યું કે “જે એમ છે તે તમે અહીં બાજુમાં ઉભા રહે, થેડી વાર પછી તમને બોલાવીને સેવા આપું.” Page #243 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૦ : વિમિત્ર ઘેર ગયે અને પિતાની પત્નિને પૂછયું કે “કેમ સેવ રંધાઈ ગઈ છે?” ઘી, ગોળ બધું તૈયાર કર્યું છે?” સ્ત્રીએ કહ્યું કે “હા, બધું તૈયાર છે.” - વિષ્ણમિત્રે બધું જોયું અને ગોળ જોતાં બે કે “ગેળ આટલે નહિ થાય, માળીયા ઉપરથી બીજો ગેળ કાઢી આવ.” - સ્ત્રી નીસરણી મૂકીને ગેળ લેવા માળીયા ઉપર ગઈ એટલે વિષ્ણુમિત્રે નીસરણ લઈ લીધી. પછી સાધુને બોલાવીને, ઘી, ગોળ, સેવ આપવા લાગ્યું. ત્યાં સુલોચના સ્ત્રી ગેળ લઈને નીચે આવવા જાય છે તે નીસરણી મળે નહિ. એટલે નીચે જેવા લાગી તે વિષ્ણમિત્ર તે સાધુને સેવ વગેરે આપતે હતે. આ જોતાં તે બેલી ઉઠી “અરે! આને સેવા આપતા નહિ, આપતા નહિ, સાધુએ. પણ તેની સામે જોઈને પિતાની આંગળી નાક ઉપર મૂકીને બતાવ્યું કે “હું તારી નાસિકા ઉપર મૂતર્યો.' એમ કહી ઘી,ગેળ, સેવથી ભરેલું પાડ્યું લઈને ઉપાશ્રયે ગયે. આ પ્રમાણે ભિક્ષા લેવી એ માનપિંડ કહેવાય. આવી ભિક્ષા સાધુને કલ્પ નહિ. કેમકે તે સ્ત્રી પુરુષને સાધુ પ્રત્યે દ્વેષ જાગે તેથી ફરીથી ભિક્ષા આદિ આપે નહિ. કદાચ બેમાંથી એકને દ્વેષ થાય. કેપમાં આવી જઈને કદાચ સાધુને મારે કે મારી નાખે તેથી આત્મ વિરાધના થાય, લોકેની આગળ જેમ તેમ બેલે તેમાં પ્રવચન વિરાધના થાય. માટે સાધુએ આવી માનપિંડદોષવાળી ભિક્ષા લેવી નહિ. ઈતિ અષ્ટમ માનપિંડદોષ નિરૂપણ Page #244 -------------------------------------------------------------------------- ________________ * * ૯ માયાપિંડદોષ मायाए विविहरूवं आहारकारणे कुणइ । આહાર મેળવવા માટે બીજાને ખબર ન પડે તે રીતે મંત્ર, ગ, અભિનય આદિથી પિતાના રૂપમાં ફેરફાર કરીને આહાર મેળવો. આ રીતે મેળવેલો આહાર માયાપિંડ નામના દોષથી દૂષિત ગણાય છે. દષ્ટાંત રાજગૃહી નગરીમાં સિંહરથ નામના રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં વિશ્વકર્મા નામને પ્રખ્યાત નટ રહેતે હતે. તેને સઘળીકળામાં કુશલ અતિસ્વરૂપવાન મને હર એવી બે કન્યાઓ હતી. - શ્રી ધર્મરૂચી નામના આચાર્ય વિહાર કરતા કરતા તે નગરમાં આવી પહોંચ્યા. તેમને અનેક શિષ્ય હતા, તેમાં આષાઢાભૂતિ નામના શિષ્ય તીણ બુદ્ધિવાળા હતા. એક વાર આષાઢાભૂતિ નગરમાં ભિક્ષાએ ફરતાં ફરતાં વિશ્વકર્મા નટના ઘેર ગયા. વિશ્વકર્માની પુત્રીએ સુંદર મેદક આ તે લઈને મુનિ બહાર નીકળ્યા. Page #245 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૨ : અનેક વસાણાથી ભરપુર, સુગધીવાળે મેદિક જોઈ, આષાઢાભૂતિ મુનિએ વિચાર કર્યો કે “આ ઉત્તમ માદક તે આચાર્ય મહારાજની ભક્તિમાં જશે. આ મેદક ફરી ક્યાં મળવાને છે? માટે રૂપ બદલીને બીજે લાડ લઈ આવું.” આમ વિચાર કરીને પિતે એક આંખે કાણું બની ગયા. અને પાછા “ધર્મલાભ” આપીને તે નટના ઘરમાં ગયા. બીજો લાડ મળે. વિચાર કર્યો કે “આ મેદક તે ઉપાધ્યાયને આપ પડશે.” એટલે પાછા કુબડાનું રૂપ ધારણ કરી ત્રીજો લાડ મેળવ્યો. “આ તે સંઘાટ્ટક સાધુને આપ પડશે.” એટલે કેઢીઆનું રૂપ બનાવીને લાડ લઈ આવ્યા. પિતાના ઘરના ઝરૂખામાં બેઠેલા વિશ્વકર્માએ સાધુને જુદા જુદા રૂપ કરતા જોઈ લીધા હતા. આથી તેણે વિચાર કર્યો કે જે આ નટ બને તે ઉત્તમ કલાકાર થઈ શકે. માટે કઈ પણ ઉપાયે આને વશ કર જોઈએ.' વિચાર કરતાં ઉપાય મળી આવ્યો. “મારી અને પુત્રીઓ યુવાન, સ્વરૂપવાન, ચતુર અને હોંશીયાર છે. તેમના આકર્ષણથી સાધુને વશ કરી શકાશે.” વિશ્વકર્મા નીચે ઉતર્યો અને તુરત સાધુને પાછા લાવ્યા અને લાડવાથી પાતરું ભરી દીધું અને કહ્યું કે “ભગવન ! હંમેશાં અહીં પધારીને અમને લાભ આપજે.” આષાઢાભૂતિ ભિક્ષા લઈને ઉપાશ્રયે પહોંચ્યા. આ બાજુ વિશ્વકર્માએ પિતાના કુટુંબને સાધુના રૂપ પરાવર્તનની બધી વાત કરી. પછી બન્ને પુત્રીઓને એકાંતમાં બેલાવીને કહ્યું કે “આવતી કાલે પણ આ મુનિ ભિક્ષા લેવા Page #246 -------------------------------------------------------------------------- ________________ : ર૦૩: માટે જરૂર આવશે. આવે એટલે તમારે આદર પૂર્વક સારી રીતે ભિક્ષા આપવી અને તમને વશ થાય તેમ કરવું. તે આસક્ત થઈ જાય ત્યાર પછી કહેવું કે “અમને તમારા ઉપર ખૂબ સ્નેહ થાય છે, માટે તમે અમારે સ્વીકાર કરીને અમારી સાથે લગ્ન કરે.” આષાઢાભૂતિ મુનિ તો મોદક વગેરેના આહારમાં લટ્ટ બની ગયા અને રેજ વિશ્વકર્મા નટને ઘેર ભિક્ષાએ આવવા લાગ્યા. નટકન્યાએ આદરપૂર્વક સસ્નેહ સારી સારી ભિક્ષા આપે છે. આષાઢાભૂતિ ધીમે ધીમે નટકન્યા પ્રત્યે આકર્ષવા લાગ્યા અને પ્રેમ વધવા લાગ્યો. એક દિવસે નટકન્યાએ લગ્નની માગણી કરી. ચારિત્રાવરણ કર્મને જોરદાર ઉદય જા. ગુરુને ઉપદેશ વીસરી ગયા, વિવેક નાશ પામે, કુલજાતિનું અભિમાન ઓસરી ગયું. આથી આષાઢાભૂતિએ લગ્નની વાતને સ્વીકાર કર્યો અને કહ્યું કે “આ મારે મુનિવેષ મારા ગુરુને સંપીને પાછો આવું છું.' ગુરુમહારાજના પગમાં પડીને આષાઢાભૂતિએ પિતાને અભિપ્રાય જણાવ્ય. ગુરુમહારાજે કહ્યું કે “વત્સ! તારા જેવા વિવેકી અને જ્ઞાનવાનને આલોક અને પરલોકમાં જુગુપ્સનીય આચરણ કરવું યેગ્ય નથી. તે વિચાર કર, લાંબા કાળ સુધી ઉત્તમ પ્રકારના શીલનું પાલન કર્યું છે, તે પછી હવે વિષયમાં આસક્ત થા નહિ, બે હાથ વડે આખે સમુદ્ર તરી ગયા પછી Page #247 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૪ : ખાબાચિયામાં કાણુ ડૂબે ?' વગેરે ઘણા પ્રકારે આષાઢાભૂતિને સમજાવ્યા છતાં પણ આષાઢાભૂતિને કઇ અસર થઇ નહિ. । k ! ! ! આષાઢાભૂતિએ કહ્યું કે ' ભગવન્ ! આપ કહે છે તે બધું ખરાખર છે, પરંતુ પ્રતિકૂળ કર્મના ઉદય થવાથી વિષયના વિરાગરૂપ મારૂં કવચ નિળતાના ચાગે સ્ત્રીના કટાક્ષરૂપી ખાણાથી જર્જરિત થઇ ગયું છે.' આમ કહી આચાર્ય ભગવતને નમસ્કાર કરી પેાતાના આઘા ગુરુમહારાજ પાસે મૂકી દીધા. પછી વિચાર કર્યાં કે· · એકાંત ઉપકારી સ`સારસમુદ્રમાં ડૂબતા પ્રાણીઓને ઉદ્ધાર કરવાની ભાવનાવાળા, સઘળા જીવાના અતુલ્ય એવા ગુરુને પુષ્ઠ કેમ કરાય ?' આમ વિચાર કરી ષાછા પગલે ઉપાશ્રયની બહાર નીકળી વિચારે છે- " આવા ગુરુની ચરણસેવા કરીને ક્યારે પ્રાપ્ત થશે? ; આષાઢાભૂતિ વિશ્વકર્માના મંદિરે આવી પહોંચ્યા. વિશ્વકર્માએ આદરપૂર્વક કહ્યું કે ‘ મહાભાગ્યવાન્ ! આ મારી' એ કન્યાને સ્વીકાર કરી.’ અને કન્યાના લગ્ન આષાઢાભૂતિ સાથે કરવામાં આવ્યા. વિશ્વકર્માએ એકાંતમાં પેાતાની બન્ને પુત્રીઓને કહ્યું કે તમારામાં આસક્ત થવા છતાં પેાતાના ગુરુને સભાર્યાં અને ગુરુ પાસે વેષ મૂકીને આવ્યા તેથી આ આષાઢાભૂતિ ઉત્તમ પ્રકૃતિના લાગે છે, માટે તેમનુ` ચિત્ત તમારા પ્રત્યે ખેંચાયેલું રહે તે માટે તમારે મદ્યપાન કરવું નહિ. જો મદ્યપાન કરશેા તે તમારાથી વિરક્ત થઇ જશે અને પાછા ચાલ્યા જશે. માટે સાવધાનપૂર્વક વર્તવું. 6 i Page #248 -------------------------------------------------------------------------- ________________ : ૨૫ : આષાઢાભૂતિ નટને ત્યાં રહેતા પિતાના બુદ્ધિપ્રાગભ્યથી અને વિવિધ પ્રકારના વિજ્ઞાનના અતિશયથી સઘળા નટમાં મુખ્ય નટ બની ગયે, અને ખૂબ કુશલતા પ્રાપ્ત કરી લીધી. આષાઢાભૂતિના અભિનય આદિના કારણે જ્યાં જાય ત્યાંથી ખૂબ ધન, વસ્ત્ર, અલંકારો પ્રાપ્ત થવા લાગ્યા. એક વખત રાજાએ આજ્ઞા કરી “આજે સ્ત્રીપાત્ર વગરનું નાટક કરવું.” આથી બધા નટે પિતપોતાની સ્ત્રીઓને ઘેર મૂકીને રાજ સભામાં ગયા. આષાઢાભૂતિ પણ પિતાની બન્ને સ્ત્રીઓને ઘેર મૂકીને રાજસભામાં ગયા. આષાઢાભૂતિની બન્ને સ્ત્રીએ વિચાર કર્યો કે “આપણું સ્વામિનાથ રાજસભામાં ગયા છે, ત્યાં આખી રાત્રી પસાર થઈ જશે, માટે આજે આપણે ઈચ્છામાં આવે તેટલું ધરાઈને મદ્યપાન કરીએ.” બન્નેએ એટલું બધું મદ્યપાન કર્યું કે પોતાની ચેતના ચાલી ગઈ અર્થાત બેભાન બની ગઈ, વચ્ચેનું ભાન પણ રહ્યું નહિ અને પિતાના ઓરડામાં બિભત્સ દશામાં ચત્તાપાટ પી ગઈ. રાજસભામાં બીજા દેશને દૂત આવે તેથી રાજાનું મન ચિંતાવાળુ થયું હતું, તેથી રાજાએ કહેવરાવ્યું કે “આજે નાટક કરવાનું નથી.” આથી બધા નટે પિતપોતાના ઘેર પાછા ગયા. આષાઢાભૂતિ પણ પિતાના ઘેર આવ્યા અને જ્યાં પિતાના ઓરડામાં Page #249 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૬ : જાય છે ત્યાં તે વસ્ત્ર વગરની બિભત્સ હાલતમાં પડેલી દુર્ગધ મારતી પિતાની બન્ને પત્નિઓને જોઈ. આ દશ્ય જોતાં જ આષાઢભૂતિ વિચારવા લાગ્યા કે “અહો! કેવી મારી મૂઢતા? મારે નિર્વિવેક કે? કેવું ખરાબ આચરણ કર્યું કે આવા પ્રકારની અશુચીને કરંડીઆ સમાન, અર્ધગતિમાં લઈ જનાર એવી આ સ્ત્રીઓને જાણવા છતાં, પરમ પવિત્ર આલેક અને પરલોકમાં કલ્યાણ કરનાર પરંપરાએ એક્ષપદ અપાવનાર ઉત્તમ પ્રકારના સંયમને મેં ત્યાગ કર્યો. હજુ કંઈ બગડી ગયું નથી. ગુરુ મહારાજ પાસે જાઉં અને ફરીને ચારિત્રને સ્વીકાર કરૂં, પાપરૂપી કાદવને ધોઈ નાખું. આ પ્રમાણે વિચાર કરીને આષાઢાભૂતિ તે પ્રાસાદમાંથી બહાર નીકળવા લાગ્યા. વિશ્વકર્માની દષ્ટિ તેમના ઉપર પડી. સમજી ગયા કે “આ વિરક્ત થઈને જઈ રહ્યા છે.” | વિશ્વકર્માએ તુરત જ પિતાની પુત્રીઓના ઓરડામાં જઈ તેમને ઉઠાડી અને ઠપકો આપતાં કહેવા લાગ્યું કે “અરે! હીનપુણ્યવાળી, દુરાત્મા! આ તમે કેવું આચરણ કર્યું કે તમારી આવી સ્થિતિ જોઈને સકલ ગુણકલાના નિધાનભૂત તમારે પતિ વિરક્ત થઈને જઈ રહ્યો છે, જે પાછા વાળવાની શક્તિ હોય તે ઝટ જાવ અને પાછા વાળે. જે પાછા ન વળે તે આજી. વિકાની માગણી કરે.” બનેએ ઝટપટ વસ્ત્ર વગેરે પહેરીને દેડતી પાછળ ગઈ અને આષાઢાભૂતિના પગમાં પડીને કહેવા લાગી કે “હે સ્વામી! અમારા આ એક અપરાધની માફી આપે. ફરીથી Page #250 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૭ : આવું કદી પણ નહિ કરીએ. તમે જ અમારા જીવન છો માટે અમારે ત્યાગ કરે નહિ.” આષાઢાભૂતિ જરા પણ ચલાયમાન ન થયા. એટલે તે બને બેલી કે “સ્વામિ! તમે જતા રહેશે તે પછી અમારી આજીવિકાનું શું? અમારી આજીવિકાની વ્યવસ્થા કરી દે, જેથી તમારા પછવાડે સુખપૂર્વક અમે જીવી શકીએ.” આષાઢાભૂતિએ દાક્ષિણ્યતાથી આ માગણીને સ્વીકાર કર્યો અને ભવનમાં પાછા આવ્યા. પછી પત્નિઓની આજીવિકા માટે ચક્રવર્તિ ભરત મહારાજાના ચરિત્રને જણાવનાર “રાષ્ટ્રપાલ નામના નાટકની રચના કરી. નાટક તૈયાર થઈ જતાં વિશ્વકર્માએ સિંહરથ રાજા પાસે જઈને જણાવ્યું કે “આષાઢાભૂતિએ “રાષ્ટ્રપાલ” નામનું સુંદર નાટક તૈયાર કર્યું છે. તે નાટક આપની સમક્ષ ભજવવાને વિચાર છે, પરંતુ તે નાટકમાં અલંકારથી યુક્ત પાંચસે રાજકુમારેની જરૂર પડશે.” રાજાએ પાંચસે રાજકુમારે ઍપ્યા, એટલે આષાઢાભૂતિએ તેમને યથાગ્ય સામંત આદિ કર્યા અને નાટકમાં ભજવવાને પાઠ શીખવા. પિતે ભરત ચક્રવર્તિ બન્યા. ગ્ય દિવસે નાટકની શરૂઆત થઈ. ભરત મહારાજાએ છ ખંડની સાધના કરી, ચૌદ રત્નો, નવ મહાનિધિ પ્રાપ્ત Page #251 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૮: થયાં, આરિલાભુવનમાં કેવળજ્ઞાન થયું, પાંચસોના પરિવાર છે સાથે ચારિત્રને સ્વીકાર કર્યો, વગેરેનો એ તે આબેહુબ અભિનય કર્યો કે આખી પર્ષદામાં બેઠેલા બધા લકે વાહ વાહ,બેલવા લાગ્યા અને એટલા બધા ખુશ થઈ ગયા કે ચારે તરફથી હાર, કુંડલ વગેરે આભરણ, સુવર્ણ વસ્ત્રો વગેરેને વરસાદ વરસાવવા લાગ્યા. પાંચસની સાથે આષાઢાભૂતિ લોકેને ધર્મલાભ આપીને જવા લાગ્યા. પ્રેક્ષકે આશ્ચર્ય પામ્યા. રાજા પણ વિચારમાં પડી ગયા કે “આ શું?” આષાઢાભૂતિને રોકવા લાગ્યા. આષાઢાભૂતિએ કહ્યું કે “શું ભરત ચક્રવર્તિ દીક્ષા લઈને પાછા આવ્યા હતા? કે જેથી હું પાછો આવું?” પાંચસેની સાથે ગુરુ મહારાજ પાસે પહોંચી ગયા. વસ્ત્ર અલંકારે વગેરે જે કાંઈ આવ્યું હતું તે બધું પિતાની બને પત્નિઓને અર્પણ કર્યું. ત્યાર પછી વિશ્વકર્માએ “રાષ્ટ્રપાલ” નાટક કુસુમપુરમાં ભજવ્યું, ત્યાં પણ પાંચસે ક્ષત્રિએએ દીક્ષા લઈ લીધી. Page #252 -------------------------------------------------------------------------- ________________ [: ૨૦૯ : “લેકેએ વિચાર્યું કે “આ રીતે નાટક ભજવાયા કરશે અને ક્ષત્રિએ દીક્ષા લીધા કરશે તે પૃથ્વી ક્ષિત્રિય બની જશે.” આથી નાટકની પ્રત અગ્નિમાં બાળી નાખી. જેથી તે નાટક ફરી ભજવાય નહિ.” આ રીતે સાધુએ મુખ્ય ઉત્સર્ગ માગે માયાપિંડ ગ્રહણ કરે નહિ. અપવાદ માગે, બિમારી, તપશ્ચર્યા, માસક્ષમણ, પ્રાદુર્ણક, વૃદ્ધ તથા સંઘ આદિના વિશેષ કારણે માયાપિંડ લઈ શકે. ઈતિ નવમ માયાપિંડદોષ નિરૂપણ ૧ આષાઢાભૂતિનું દષ્ટાંત જુદા જુદા ગ્રંથોમાં જુદી જુદી રીતે આવે છે, અહીં “પિંડનિયુક્તિ' ગ્રંથને અનુસાર લખેલ છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧ લાભિપડદોષ गिहिस्समिमं निद्वाइ तो बहु अडड़ लोभेण ||६५ | ( પિ.વિ. ૬૯ ) રસની આસક્તિથી · સિંહુંકેસરીયા લાડું, ઘેખર આદિજ આજે હું ગ્રહણ કરીશ.' આવે વિચાર કરી ગેચરીએ જાય, ખીજું મળતું હોય તે ગ્રહણ ન કરે પણ પાતાની ઇચ્છિત વસ્તુ મેળવવા માટે ધણું ભમે, અને ઇચ્છિત વસ્તુ પોતાના જોઈતા પ્રમાણમાં મેળવે. તે લેાપિડ કહેવાય. સાધુને આવી લાભપિ'ડદોષવાળી ભિક્ષા લેવી કલ્પે નહિ. દૃષ્ટાંત ચંપા નામની નગરીમાં સુવ્રત નામના સાધુ આવેલા હતા. એક વખત ત્યાં લાડુના ઉત્સવ હતા એટલે લેાકેા વિવિધ પ્રકારના લાડુ બનાવતા અને ખાતા. સુવ્રત મુનિએ ગોચરીએ નીકળતાં મનમાં નક્કી કર્યુસ કે આજે તા સિંહકૈસરીઆ લાડુ ભિક્ષામાં મેળવવા.' ચંપાનગરીમાં એક ઘેરથી ખીજે ઘેર ફરે છે, પણ સિ'હુંકેસરીએ Page #254 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૧ : લાડુ મળતા નથી. ભમતાં ભમતાં એ પ્રહર વીતી ગયા પણ લાડુ મળ્યા નહિ, એટલે ધ્યાન લાડુમાં હાવાથી મગજ ખસી ગયું. પછી તા ઘરમાં પ્રવેશ કરતાં ‘ધર્મલાભ’ને બદલે ‘સિંહકેસરા' એલવા લાગ્યા. આમને આમ આખા દિવસ પુરા થયા, પણ સિંહકેસરી લાડુ મળ્યા નહિ. રાત્રી પડી પણ ફરવાનું તે ચાલુ રાખ્યું. રાત્રીના બે પ્રહર વ્યતીત થયા હશે ત્યાં એક ગીતા અને હાંશીઆર શ્રાવકના ઘરમાં ‘સિ’હુંકેસરા ’ ખેલતાં પ્રવેશ કરી. શ્રાવકે વિચાર કર્યાં ‘દિવસે ક્રૂરતા સિ’હકેસરીએ લાડવા મળ્યા નથી, તેથી મગજ ખસી ગયુ લાગે છે. જો સિ’હકેસરી લાડવા મળે તા ચિત્ત સ્વસ્થ બની જાય. ’ , આમ વિચાર કરીને શ્રાવકે પધારે મહારાજ, ' સિંહુકેસરીયા લાડવાના ભરેલે ડગે લઈને તેમની પાસે આવીને કહ્યુ કે ‘લે। મહારાજ સિંહકેસરીયા લાડવા, ગ્રહણ કરી મને લાભ આપે.’ 6 મુનિએ લાડવા ગ્રહણ કર્યા. યાત્રામાં સહકેસરીઆ લાડવા આવતાં તેમનું ચિત્ત સ્વસ્થ થઇ ગયું. શ્રાવકે મુનિને પૂછ્યું કે ‘ભગવન્! આજે મે પુરિમનું પચ્ચક્ખાણ કયુ" છે, તે તે પુરૂં થયું કે નહિ ? ’ સુવ્રતમુનિએ ટાઇમ જોવા માટે આકાશ તરફ જોયું, તે આકાશમાં અનેક તારાનાં મડળે! જોયાં અને અર્ધીરાત્રી થયાનું જાણ્યું. Page #255 -------------------------------------------------------------------------- ________________ : રા૨ : અધરાત્રી જાણતાં જ મુનિ વિચારમાં પડી ગયા. પિતાને ચિત્તભ્રમ જાણે. હા! મૂખ! એવા મેં આજે શું કર્યું? અગ્ય આચારણ થઈ ગયું. ધિક્કાર છે મારા જીવતરને, લેભમાં અંધ બની જઈને દિવસ અને રાત્રી સુધી ભમ્યા કર્યું. આ શ્રાવક ઉપકારી કે સિંહકેસરીઆ લાડવા વહેરાવીને મારી આંખ ઉઘાડી.” મુનિએ શ્રાવકને કહ્યું કે “ભો ! મહાશ્રાવક ! તમે સારું કર્યું, સિંહ કેસરીઆ લાડવા આપીને પુરિમ પચ્ચકખાણને સમય પૂછીને સંસારમાં ડૂબતાં મારે બચાવ કર્યો.” - રાત્રે ગ્રહણ કરેલું હોવાથી પિતાના આત્માની નિંદા કરતા અને લાડુને પરઠવતા શુક્લધ્યાનમાં ચઢ્યાં, ક્ષપકશ્રેણી માંડી લાડવાના ચૂરા કરતા આત્મા ઉપર લાગેલા ઘાતી કર્મોને પણ ચૂરા કરી નાંખ્યા. કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ રીતે લેભથી પણ ભિક્ષા લેવી કલ્પે નહિ ઇતિ દશમ લેભપિડદોષ નિરૂપણ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સંસ્તવપિડાષ दुविहो उ संथवो खलु संबंधी वयणसंथवो चेव । एक्कवि यदुविहो पुर्विंग पच्छाय नायवो ॥६६॥ . ( પિ. નિ. ૪૮૪) સ...સ્તવ એટલે પ્રશસા. તે બે પ્રકારે છે—૧ સખધી સ'સ્તવ, ૨ વચન સસ્તવ. સંખ'ધી સ ંસ્તવ તે પરિચયરૂપ છે અને વખાણુવારૂપ વચને ખેાલવાં તે વચન સ`સ્તવ છે. સ''ધી સ`સ્તવમાં પૂર્વ સસ્તવ અને પશ્ચાત્ સસ્તવ, વચન સસ્તવમાં પણ પૂર્વસંસ્તવ અને પશ્ચાત્ સંસ્તવ. मायपि पुत्रसंत्र सासुसुराइयाण पच्छा उ । गिरि संथवसंबंध करेइ पुव्वं च पच्छा वा ॥६७॥ (પિ. નિ. ૪૮૫) સબંધી પૂર્વસ સ્તવ—માતા-પિતાદિના સ'ખ'ધથી પરિચય પાડવા. સાધુ ભિક્ષાએ કરતા કાઇના ઘરમાં પ્રવેશ કર્યાં. ત્યાં આહારની લપટતાથી પેાતાની ઉંમર અને સામાની ઉંમર Page #257 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૪: જાણીને ઉંમરને અનુરૂપ સંબંધથી બેલે. જે તે સ્ત્રી વયોવૃદ્ધ અને પિતે મધ્યમ ઉંમરને હેય તે કહે કે મારી માતા તમારા જેવી હતી. તે સ્ત્રી મધ્યમ ઉંમરની હોય તે કહે કે મારી બેન તમારા જેવી હતી.” નાની ઉંમરની હોય તે કહે કે “મારી પુત્રી કે પુત્રની પુત્રી તમારા જેવી હતી.” ઈત્યાદિ રીતે બેલીને આહાર મેળવે. આથી સંબંધી પૂર્વ સંસ્તવ નામને દેષ લાગે. સંબંધી પશ્ચાસં સ્ત–પાછળથી સંબંધ બંધાયે હોય તે સાસુ-સસરા આદિને સંબંધથી પરિચય પાડવો. મારી સાસુ. પતિને તમારા જેવા હતાં” વગેરે બોલે તે સંબંધી પશ્ચાતુસંસ્તવ કહેવાય. વચન પૂર્વસંસ્તવ-દાતારના ગુણ આદિ જે જાણવામાં આવ્યા હોય, તેની પ્રશંસા કરે. 'ભિક્ષા લીધા પહેલા સાચા કે બેટા ગુણોની પ્રશંસા આદિ કરવી. જેમકે “અહે ! તમે દાનેશ્વરી છે તેની માત્ર વાર્તા જ સાંભળી હતી. પરંતુ આજે તમને પ્રત્યક્ષ જોયા. તમારા જેવા ઉદારતા આદિ ગુણો બીજાના સાંભળ્યા નથી. તમે ભાગ્યશાળી છે કે તમારા ગુણોની પ્રશંસા તે ચારે દિશામાં પૃથ્વીના છેડા સુધી પ્રસરી ગઈ છે.” વગેરે બેલે. તે વચન પૂર્વસંસ્તવ કહેવાય. વચન પશ્ચાસંસ્તવ–ભિક્ષા લીધા પછી દાતારની પ્રશંસા આદિ કરવી. ભિક્ષા લીધા પછી બેલે કે “આજ તમને જેવાથી મારાં નેત્રો નિર્મળ થયાં. ગુણવાનને જેવાથી ચક્ષુ નિર્મળ થાય તેમાં શું આશ્ચર્ય! તમારા ગુણે. સાચા જ છે, તમને જોયા પહેલા તમારા દાનાદિ ગુણ સાંભળ્યા હતા, ત્યારે Page #258 -------------------------------------------------------------------------- ________________ [: ૨૧૫ : મનમાં શંકા હતી કે “આ વાત સાચી હશે કે ખોટી હશે?” : પરંતુ આજે તમને જેવાથી શંકા દૂર થઈ ગઈ છે.” ઇત્યાદિ પ્રશંસા કરે તે વચનપ્રશ્ચાત્ સંસ્તવ કહેવાય. આવા સંસ્તવદોષવાળી ભિક્ષા લેવાથી બીજા અનેક પ્રકારના દે થાય છે. દષ્ટાંત કોઈ એક સાધુએ ભિક્ષા ફરતાં એક ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાં પિતાની માતા સમાન સ્ત્રીને જોઈને સારે આહાર મેળવવાની ઈચ્છાથી માયાપૂર્વક આંખમાંથી આંસુ કાઢ્યાં. તે સ્ત્રીએ પૂછયું કે “આ શું થયું? કેમ આંખમાંથી આંસુ આવ્યાં.” સાધુએ કહ્યું કે “તમારા જેવી મારી માતા હતી.” આ પ્રમાણે કહેવામાં નીચે મુજબ દેશે થાય. ૧ માતાપણું બતાવતા તે સ્ત્રી સાધુના મુખમાં પિતાના સ્તન મૂકે. તેથી પરસ્પર સ્નેહ બુદ્ધિ ઉત્પન્ન થાય. ૨ તે સ્ત્રીને વિધવા પુત્રવધુ હોય તે સાધુને પિતાની પુત્રવધુ આપે અને કહે કે “મારે પુત્ર મૃત્યુ પામે છે તે તેના સ્થાને તું મારો પુત્ર થા. અથવા દાસી વગેરે આપે. “તમારા જેવી મારી સાસુ હતી.” એમ બેલે તે– તે સી પિતાની પુત્રી સાધુને આપે. “તમારા જેવી મારી સ્ત્રી હતી એમ બેલે તે– Page #259 -------------------------------------------------------------------------- ________________ : ૧૬ : • ૧ કદાચ તે સ્ત્રીને પતિ ત્યાં ઉભે હોય અને તે ઈર્ષાળુ હોય તે તે વિચાર કરે કે આ સાધુડાએ મારી પત્નિને પિતાની પત્નિ કલ્પી. તેથી સાધુને લાકડી વગેરેથી માર મારે, ૨ તે સ્ત્રીને પતિ પાસે ન હોય તે તે સ્ત્રી વિચાર કરે કે “આને મને સ્ત્રી તરીકે કલ્પી.” તેથી કદાચ તે ઉન્મત્ત બની સ્ત્રીની જેમ આચરણ કરતી સાધુના ચિત્તને લેભ પમાડે. તે સાધુના વ્રતને ભંગ થાય. ઉપર મુજબ સામાને પ્રિય થવા વચન બેલે તેમાં જે સામે પ્રત્યનીક-દ્વેષી હેય તે વિચાર કરે કે “આ માયાવી અમને વશ કરવા આ પ્રમાણે મીઠું મીઠું બેલે છે, તથા અમને બાવા, જોગી જેવાની મા વગેરે કહી અમારી અપભ્રાજના કરે છે. આ પ્રમાણે વિચારીને ઘરમાંથી કાઢી મૂકે, માર મારે વગેરે ઉપદ્રવ કરે. જે તે ગૃહસ્થ ભદ્રક હેાય તે સાધુ પ્રત્યે સ્નેહ થાય અને તેથી સાધુ માટે આધાકદિ આહાર બનાવીને આપે. વગેરે અનેક પ્રકારના દે સંસ્તવ કરવામાં રહેલા છે. માટે સાધુએ આવા પ્રકારે સંસ્તવ દ્વારા ભિક્ષા લેવી નહિ. ' ઇતિ એકાદશ સસ્તવપિંડદોષ નિરૂપણ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૨. વિદ્યાપિંડદોષ ૧૩. મંત્રપિંડદોષ विजामंतपरूवण विजाए भिक्खुवासओ होई । मंतंषि सिसवेयण तत्थ मुरुंडेण दिटुंतो ॥६॥ (પિં. નિ. ૪૯૪) જાપ તેમ બલી અથવા અક્ષતાદિની પૂજા કરવાથી સાધ્ય થતી અથવા જેના અધિષ્ઠાતા પ્રજ્ઞપ્તિ આદિ સ્ત્રી દેવતા હોય તે વિદ્યા. તે વિષે ભિક્ષુકના ઉપાસક બૌદ્ધના ભગતનું દષ્ટાંત. તથા જાપ સમાદિ વગર સાધ્ય થતે અથવા જેના અધિષ્ઠાતા પુરુષ દેવતા હેય તે મંત્ર. તે વિષે માથાના દુઃખાવાવાળા રાજા મુરંડતું દૃષ્ટાંત જાણવું. ભિક્ષા મેળવવા માટે વિદ્યા કે મંત્રને ઉપયોગ કરે તે તે પિંડ વિવાપિંડ કે મંત્રપિંડ કહેવાય. આ પિંડ સાધુને લે કલ્પ નહિ. - ' વિવાપિંડ ઉપર દષ્ટાંત ગધસમૃદ્ધ નામના નગરમાં બૌદ્ધ સાધુને ભક્ત ધનદેવ Page #261 -------------------------------------------------------------------------- ________________ : ર૧૮: રહેતે હતિ. તે બૌદ્ધ સાધુઓની ભક્તિ કરતું હતું. તેને ત્યાં જે જૈન સાધુ આવ્યા હોય તે કંઈ પણ આપતે નહિ. એક વખત તરૂણ સાધુઓ પરસ્પર ભેગા થઈને વાતે કરતા હતા, ત્યાં એક સાધુ બે કે આ ધનદેવ સંયતા સાધુને કંઈ પણ આપતું નથી. આપણામાં કેઇ એ છે કે જે ધનદેવ પાસે ઘી, ગોળ આદિ ભિક્ષા અપાવી શકે?' એક સાધુ બેલી ઉઠ્યો કે “મને આજ્ઞા કરે, હું ધનદેવ પાસે દાન અપાવરાવું.” સાધુઓએ કહ્યું કે “સારું, તમને આજ્ઞા આપી. હવે જોઈએ કેવી રીતે તેની પાસે દાન અપાવરાવે છે?, તે સાધુ ધનદેવના ઘર પાસે ગયા અને તેના ઘર ઉપર વિદ્યાનો પ્રયાગ કર્યો. એટલે ધનદેવે સાધુને કહ્યું કે શું આપુ?” સાધુઓએ કહ્યું કે “ઘી, ગોળ, વસ્ત્ર આદિ આપે. ધનદેવે ખૂબ ઘી, ગેળ કપડાં વગેરે આપ્યાં સાધુએ ભિક્ષા આદિ લઈને ગયા પછી પેલા સાધુએ વિદ્યા સંહરી લીધી. એટલે ધનદેવને ભાન આવ્યું. ઘી, ગેળ વગેરે ડું જોતાં તેને થયું કે “કેઈ મારાં ઘી, ગોળ વગેરેની ચેરી કરી ગયું.” અને પિતે વિલાપ કરવા લાગ્યા. . . લોકેએ પૂછયું કે “કેમ વિલાપ કરે છે? શું થયું?” ધનદેવે કહ્યું કે “મારૂં ઘી વગેરે કઈ ચોરી ગયું લાગે છે.' Page #262 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૯: લેકેએ કહ્યું કે “તમારા હાથે તમે જ સાધુઓને જોઈએ તેટલું આપ્યું છે અને હવે ચોરીની બૂમ શેની પાડો છો?” આ સાંભળી ધનદેવ મૌન થઈ ગયે. વિદ્યા સંહરી લેતાં તે સ્વભાવસ્થ થયા. હવે જે તે સાધુને હેપી હોય તે બીજી વિદ્યા વડે સાધુઓને સ્થભિત કરી દે કે મારી નાખે, અથવા લેકેને કહે કે “વિદ્યા આદિથી બીજાને દ્રહ કરીને જીવે છે તેથી માયાવી છે, કપટી છે, વગેરે જેમ ફાવે તેમ બેલે. આથી સાધુઓની નિંદા થાય, રાજકુલમાં લઈ જાય તે વધ, બંધનાદિ કદર્શન થાય. માટે સાધુઓને વિદ્યાને પ્રયોગ કરી ભિક્ષા લેવી કપે નહિ. મંત્રપિંડ ઉપર દષ્ટાંત પ્રતિષ્ઠાનપુર નગરમાં મુરૂંદ નામના રાજા રાજ્ય કરતા હતા. ત્યાં શ્રી પાદલિપ્તસૂરીશ્વરજી મહારાજ પધાર્યા હતા. એક વખત રાજાને માથામાં તીવ્ર વેદના ઉત્પન્ન થઈ વિદ્યા, મંત્ર વગેરેનાં અનેક ઉપચાર કરાવવા છતાં વેદના શાંત થઈ નહિ. એટલે રાજાએ શ્રી પાદલિપ્તસૂરીશ્વરજીને બેલાવરાવ્યા. આચાર્ય મહારાજે કહ્યું કે “વેદનામાં કેઈ કારણ નથી. સામાન્ય વેદના છે.” આમ કહીને લેકે ન જાણે તેમ પડદામાં જઈ મંત્રનું ધ્યાન કરતાં પોતાના જમણા હાથની પ્રદેશની આંગળી પિતાના જમણા ઢીંચણે, પડખે, અને ચેતરફ જમાવવા Page #263 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૦ : લાગ્યા. જેમ જેમ આંગળી ફરતી જાય છે, તેમ તેમ રાજાને દુ:ખાવા આછા થતા જાય છે. આ રીતે દુ:ખાવા બિલકુલ શાંત થઈ ગયા. આથી રાજા આચાર્યના ભક્ત બની ગયા અને આહાર આદિ ખૂબ પ્રમાણમાં આપવા લાગ્યા. આ દૃષ્ટાંતમાં જો કે કેાઈ દ્વાષ નથી. કેમકે રાજાને જૈનધર્મી બનાવ્યેા, પરંતુ ભિક્ષા મેળવવા માટે મત્રના ઉપયેગ કરે તે પહેલા દૃષ્ટાંતમાં કહ્યા મુજબ દોષો લાગે. ઇતિ દ્વાદશ-ત્રયેશ વિદ્યા-મંત્રપિંડદાષ નિરૂપણ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ચૂર્ણ પિંડદોષ ૧૫ ગપિંડદોષ ૧૬ મૂલકર્મપિંડદોષ चुन्ने अंतद्धाणे चाणक्के पायलेवणे जोगे । मूल विवाहे दो दडिणी उ आयाण परिसाडे ॥६९॥ (. નિ. ૫૦૦) ૧૪ ચૂર્ણપિંડ–અદશ્ય થવું કે વશીકરણ કરવા, આંખમાં આંજવાનું અંજન તથા કપાળમાં તિલક કરવા વગેરેની સામગ્રી તે ચૂર્ણ કહેવાય. ભિક્ષા મેળવવા માટે આવા પ્રકારનાં ચૂર્ણને ઉપગ કરે, તે ચૂર્ણપિંડ કહેવાય. ૧૫ ગપિંડ—સૌભાગ્ય અને દૌર્ભાગ્યને કરવાવાળા પાણી સાથે ઘસીને પીવામાં આવે તેવા ચંદન આદિ, ધૂપને વાસ આપવાવાળા દ્રવ્ય વિશેષે તથા આકાશગમન, જળથં ભન આદિ કરે તેવા પગે લગાડવાના લેપ વગેરે ઔષધિઓ યુગ કહેવાય. ભિક્ષા મેળવવા માટે આવા પ્રકારનાં યોગને ઉપયોગ કર, તે ગપિંડ કહેવાય. Page #265 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૩ : ચૂણુપિંડ ઉપર ચાણાયે જાણી લીધેલા બે અદૃશ્ય સાધુનું દૃષ્ટાંત, પાલેપનરૂપ ચેાગપિંડ ઉપર શ્રી સમિતિસૂરિનું દૃષ્ટાંત, મૂલક પિંડ ઉપર અક્ષતાનિ તથા ક્ષતયેાનિ કરવા ઉપર એ સ્ત્રીનું દૃષ્ટાંત, વિવાહ વિષયક મૂલક પિંડ ઉપર પણ એ સ્ત્રીનું દૃષ્ટાંત અને ગર્ભાધાન તથા ગલપાડનરૂપ મૂલક પિંડ ઉપર રાજાની એ રાણીઓનું દૃષ્ટાંત. ઉપર કહ્યા મુજબ વિદ્યા, મંત્ર, ચૂર્ણ, યાગના ઉત્સર્ગ અપવાદને જણાવનારા આગમને અનુસરનાર સાધુ જો ગણુ, સંઘ કે શાસન આદિના કાર્ય અંગે ઉપયાગ કરે તે આ વિદ્યા-મંત્રાદિ દુષ્ટ નથી. તેવા કાર્ય અંગે ઉપયાગ કરી શકે. તેમાં શાસન પ્રભાવના રહેલી છે. માત્ર ભિક્ષા મેળવવા માટે ઉપયાગ કરે તા તેવા પિંડ સાધુને માટે અકલ્પ્ય છે. ૧૬ મૂલકાં પડ—મગલને કરનારી લેાકમાં પ્રસિદ્ધ ઔષધિ વગેરેથી સ્ત્રીઓને સૌભાગ્યાદિ માટે સ્નાન કરાવવું, ધૂપ વગેરે કરવા, તથા ગર્ભાધાન, ગર્ભસ્થ ભન, ગર્ભપાત કરાવવા, રક્ષાબંધન કરવું, વિવાહ લગ્નાદિ કરાવવાં કે તેડાવવાં વગેરે, ક્ષતયેાનિ કરાવવી એટલે એવા પ્રકારનું ઔષધ કુમારીકા આદિને આપે કે જેથી યાનિમાંથી રૂધિર વહ્યા કરે. અક્ષતયેાનિ એટલે ઔષધ આદેિના પ્રયાગથી વહેતું રૂધિર માઁધ થાય. આ બધું આહારાદિ માટે કરે તેા મૂલકપિડ કહેવાય. ચૂર્ણપિંડ ઉપર દૃષ્ટાંત કુસુમપુર નગરમાં ચંદ્રગુપ્ત નામના રાજા હતા. તેને ચાણાક્ય નામના મંત્રી હતા. Page #266 -------------------------------------------------------------------------- ________________ : રર૩ : આચાર્ય શ્રી વિજયસુસ્થિતસૂરીશ્વરજી મહારાજનું જઘાબળ ક્ષીણ થઈ જવાથી તે નગરમાં રહેલા હતા. એક વખતે ત્યાં દુકાળ પડે, એટલે આચાર્ય ભગવંતે પિતાના સમૃદ્ધ નામના મુનિને આચાર્ય પદવી આપીને શિષ્યો સાથે સુકાળવાળા પ્રદેશમાં વિહાર કરાવ્યું અને પોતે એકલા રહ્યા. કેટલાક દિવસ પછી આચાર્ય ઉપરના સ્નેહને લીધે બે શિષ્ય પાછા આવ્યા અને આચાર્ય મહારાજની સેવા કરવા લાગ્યા. દુકાળ હેવાથી પુરતી ભિક્ષા મળતી નથી. હવે એકને બદલે ત્રણ થયા તે પણ આચાર્ય તે બને શિષ્યો સાથે જે મળ્યું હોય તે એમને આપીને પછી પિતે વાપરે. પુરતા આહારના અભાવે આચાર્ય મહારાજ દિવસે દિવસે દુર્બળ થવા લાગ્યા. બને શિગે વિચારવા લાગ્યા કે “આચાર્ય મહારાજ દિવસે દિવસે સુકાતા જાય છે, નિપ્રાભૂતની વાચનામાંથી ગુપ્ત રીતે અદશ્ય થવાનું ચૂર્ણ આપણે સાંભળી લીધું હતું, તે હવે તેને ઉપયોગ કરવાને અવસર આવ્યો છે, આપણે અદશ્ય બનીને ચંદ્રગુપ્તના ભેજનાલયમાં જઈએ અને અદશ્ય રીતે ચંદ્રગુપ્તના ભેગા જમી લઈએ તે આચાર્ય મહારાજ શુદ્ધ ગોચરી પૂરતી વાપરી શકશે અને દુર્બળ નહિ થાય.” આ પ્રમાણે વિચાર કરીને બીજા દિવસથી ચંદ્રગુપ્તના ભેગા અદશ્ય રીતે જમવા લાગ્યા. Page #267 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૪ : ચંદ્રગુપ્તના ભાગમાં ઘેાડા આહાર આવતા શરમથી વધારે માગી શકતા નથી. એટલે દિવસે દિવસે ચંદ્રગુપ્ત સુકાવા લાગ્યા. એક દિવસે ચાણાએ પૂછ્યું કે ‘ રાજન્ ! તમે દિવસે દિવસે દુબળા કેમ થતા જાવ છે ? શું શરીરમાં કેાઈ રાગ થયા છે?’ પુરતા નહિ થવાથી ભૂખ્યા ચંદ્રગુપ્તે કહ્યું કે ‘આહાર રહું છું. ' ચાણાક્યે વિચાર કર્યાં. કે ‘ રાજ રસોઇએ આટલા બધા આહાર પીરસે છે, છતાં રાજા આમ કેમ કહે છે ? નક્કી કાઈ અજનસિદ્ધ આવીને રાજાની સાથે લેજિન કરી જતા હેાવા જોઇએ. તેને પકડવા માટે ખીજે દિવસે ભાજનખંડમાં અતિસૂક્ષ્મ અને કામળ ઈંટના ભૂકા પથરાવી દીધા, જેથી કોઈ અદૃશ્ય રીતે આવે તે ખર પડે. રાજા ભેાજન કરવા આવ્યા કે તુરત ભૂકા ઉપર મત્રીએ પગલાં દેખ્યાં તેથી સમજી ગયા કે ‘નક્કી કાઈ એ અજનસિદ્ધ પુરુષા દાખલ થઈ ગયા છે.' મંત્રીએ તુરત બધા દરવાજા બંધ કરાવી દેવરાવ્યા અને મધ્ય ખંડમાં ખૂબ ધૂમાડા કરાવ્યા. ધૂમાડો આંખમાં જતાં આંખમાંથી પાણી નીકળવા લાગ્યું અને પાણી સાથે અજન પણ નીકળી ગયું એટલે તે અને સાધુ પ્રત્યક્ષ થઇ ગયા. સાધુને જોતાં ચંદ્રગુપ્ત એકદમ જુગુપ્સા કરવા લાગ્યા કે અહા! આ સાધુડાએ મને વટલાવ્યા.’ Page #268 -------------------------------------------------------------------------- ________________ L: ૨૨ : ચાણક્ય જૈનધર્મી હતું અને બુદ્ધિશાળી હતો એટલે શાસનની અપભ્રાજના ન થાય એટલા માટે પ્રશંસા કરતે રાજાને કહેવા લાગે કે “રાજન્ ! તમે ભાગ્યશાળી છે, કે જે બાલબ્રહ્મચારીએ તમારી સાથે ભજન કરી તમને પવિત્ર કર્યા.” ચાણકયે બને સાધુને વિધિપૂર્વક વંદન કરી તેમના સ્થાને જવા દીધા. ચાણાક્ય રાત્રે આચાર્ય ભગવંત પાસે ગયા અને આચાર્ય મહારાજને ઠપકો આપતા કહેવા લાગ્યા કે “આ તમારા બે સાધુ શાસનને ઉદ્દાહ કરાવે છે. એમ કહી બધી વાત કરી. આચાર્ય ભગવંતે બધી વાત સાંભળીને ચાણક્યને ઠપકે આપતાં કહ્યું કે “હું સાધુને તે જરૂર કહીશ, પરંતુ આમાં વાંક તારે છે. દુકાળના વખતમાં સાધુનું શું થતું હશે તેને તે કાંઈ વિચાર કર્યો? જે વિચાર કર્યો હોત તે સાધુને આ રીતે કરવું ન પડત.”, ચાણક્ય આચાર્ય ભગવંતના પગમાં પડ્યો અને પિતાની ભૂલની માફી માગી. “હવેથી પુરી કાળજી રાખીશ.” એમ કહી પિતાના સ્થાનમાં ગયે. સાધુ આ રીતે ભિક્ષા ગ્રહણ કરે તે ચૂર્ણપિંડ કહેવાય. એનાથી ભિક્ષાને વિચ્છેદ થાય, કે પાયમાન થઈ રાજા સર્વને નાશ કરે, પ્રવચનને ઉદ્દાહ થાય. વગેરે દે થાય. માટે સાધુને ચૂર્ણપિંડ અકતપ્ય છે. - ૧૫ Page #269 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૬ : ગપિંડ ઉપર દષ્ટાંત અચલપુર નામનું નગર છે. તે નગરની નજીકમાં કૃષ્ણ અને બેન્ના નામની બે નદીઓ વહે છે. તેની વચ્ચે બ્રહ્મ નામને દ્વીપ છે. બ્રહ્માદ્વીપમાં દેવશર્મા નામને કુલપતિ ૪૯ તાપસ સાથે રહે છે. પિતાને મહિમા બતાવવા માટે સંકાંતિ આદિ પર્વ દિવસે દેવશર્મા પિતાના પરિવાર સાથે પગે લેપ લગાડીને કૃષ્ણ નદી ઉતરીને અચલપુર નગરમાં આવતું હતું. લોકે આવે અતિશય જોઈને આશ્ચર્ય પામ્યા, તેથી ભેજન આદિ સારી રીતે આપીને તાપસને સારે સત્કાર કરતા હતા. આથી લેકે તાપસની પ્રશંસા કરતા હતા અને જેનોની નિંદા કરતા હતા, તથા શ્રાવકેને કહેવા લાગ્યા કે “તમારા ગુરુઓમાં છે આવી શક્તિ?” શ્રાવકોએ આચાર્ય શ્રી સમિતસૂરિજી પાસે જઈને વાત કરી. આચાર્ય મહારાજ સમજી ગયા કે તે “પગના તળીએ લેપ લગાડીને નદી ઉતરે છે, પરંતુ તપની શક્તિથી ઉતરતે નથી.” આચાર્ય મહારાજે શ્રાવકેને કહ્યું કે “તેમનું કપટ ખુલ્લું પાડવા માટે તમારે તેને એના બધા તાપસ સાથે તમારે ત્યાં જમવા માટે બોલાવવા અને જમાડતાં પહેલાં તેના પગ એવી રીતે છેવા કે લેપને જરા પણ ભાગ રહે નહિ. પછી શું કરવું તે હું સંભાળી લઈશ.” Page #270 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૭ : શ્રાવકા તાપસ પાસે ગયા. પ્રથમ તેમની ખૂબ પ્રશંસા કરી, પછી પરિવાર સહિત ભેાજન કરવાનું નિમાઁત્રણ આપ્યું. તાંપસા ભેાજન માટે આવ્યા, એટલે શ્રાવકે તાપસેાના પગ ધાવા લાગ્યા. કુલપતિ-મુખ્ય તાપસ ના પાડવા લાગ્યા. કેમકે ‘ પગ ધેાવાય તે લેપ નીકળી જાય. " શ્રાવકોએ કહ્યું કે ‘પગ ધેાયા વગર ભાજન કરાવીએ તા અવિનય થાય, માટે પગ ધાયા પછી જ ભાજન કરાવાય. ’ શ્રાવકેાએ તાપસેાના પગ ખરાખર ધાયા પછી સારી રીતે જમાડ્યા. પછી તેમને મૂકવા માટે બધા શ્રાવકે તેમની સાથે નદી કીનારે ગયા. કુલપતિ પેાતાના તાપસે। સાથે નદી ઉતરવા લાગ્યા. પરંતુ લેપ નહિ હાવાથી પાણીમાં ડૂબવા લાગ્યા. આ દૃશ્ય જોતાં લેાકેામાં તેમની અપભ્રાજના થઇ કે અહા ! આ તે લેાકેાને છેતરવા માટે લેપ લગાવીને નદી ઉતરતા હતા. ’ 6 આ વખતે તાપસે આદિના, પ્રતિબધ માટે સૂરિજી ત્યાં આવ્યા અને બધા લેાકેા સાંભળે એમ ખેલ્યા કે • હે કૃષ્ણા ↑ અમારે સામે કિનારે જવું છે.’ ત્યાં તા નદીના બન્ને કાંઠા ભેગા થઈ ગયા. આ જોઈ લેાકેા તથા તાપસેા સહિત કુલપતિ વગેરે બધા વિસ્મય પામ્યા. આચાર્ય શ્રીને આવા પ્રભાવ જોઇ, દેવશર્મા તાપસે પેાતાના ૪૯૯ તાપસેા સાથે આચાર્ય ભગવંત પાસે દીક્ષા લીધી. તેમની બ્રહ્મ નામની શાખા થઇ. Page #271 -------------------------------------------------------------------------- ________________ : ૨૮ : અજ્ઞાન લેાકે શાસનની નિંદા કરતાં હતા તે ટાળવા માટે અને શાસનની પ્રભાવના કરવા માટે સૂરિજીએ કરેલે આ ઉપયાગ બરાબર હતા, પરંતુ કેવલ ભિક્ષા માટે આ રીતે લેપ વગેરે કરે તે સાધુને કલ્પે નહિ. એમાં પણ સંયમ વિરાધના આત્મ વિરાધના, પ્રવચન વિરાધના રહેલી છે. મૂલક પિંડ ઉપર દૃષ્ટાંતા ૧ અભિન્નયેાનિનું—કાઈ એક નગરમાં ધન નામના શેઠ રહે છે. તેને ધનપ્રિયા નામની પત્ની અને સુંદરી નામની પુત્રી છે. સુંદરી ભિન્નયેાનિકા (ધાનિમાંથી રૂધિર વહ્યા કરે) છે. આ વાત માતા જાણે છે, પિતાને ખબર નથી. સુંદરીનાં લગ્ન નજીક આવ્યાં. માતાને ચિંતા થાય છે, કે • સુંદરીના લગ્ન થશે, પતિના ઘેર જશે, ત્યાં તેના પતિ ભિન્નચેાનિકા જાણશે એટલે મારી પુત્રીને કાઢી મૂકશે. બિચારી દુઃખી દુઃખી થઈ જશે.’ આથી ધનપ્રિયા ચિંતાતુર છે, ત્યાં એક સાધુ તેના ઘેર ભિક્ષા માટે આવ્યા, ધનપ્રિયાને ચિંતાતુર જોઈ સાધુએ પૂછ્યુ કે ‘ચિંતાતુર કેમ દેખાઓ છે ?' ધનપ્રિયાએ બધી વાત કરી. " સાધુએ કહ્યું કે · ચિંતા ન કરશે, હું એવું ઔષધ આપીશ કે જેથી તમારી પુત્રી અભિન્નયેાનિવાળી થઇ જશે. ’ Page #272 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૯ : સાધુએ ઔષધ આપ્યું તે પાણી સાથે સુંદરીને પીવડાવ્યું. તે અભિન્નયેાનિવાળી થઈ ગઈ. ૨ ભિન્નયેાનિનું—ચંદ્રાનના નગરીમાં ધનદત્ત નામના સાવાહ રહેતા હતા. તેને ચંદ્રમુખી નામની પત્ની હતી. એક વખત પતિ-પત્નિને પરસ્પર ખૂબ ઝગડા થયા, એટલે રાષમાં આવી જઇ ધનદત્તે તે નગરમાં કાઈ ધનવાનની પુત્રી સાથે વિવાહ કર્યાં. ચંદ્રમુખીને ચિંતા થવા લાગી. એટલામાં જ ઘાપરિજીત નામના સાધુ ભિક્ષાએ આવ્યા. ચિંતાવાળી જોઇ સાધુએ પૂછ્યું એટલે ચંદ્રમુખીએ શાક્ય લાવવા સંબધી વાત કરી. " ચિંતા કરશે સાધુએ કહ્યું કે તમે આપું તે તમે કઈ રીતે તેને ખવડાવી ચેાનિવાળી થઇ જશે.’ નહિ, હું ઔષધ દેજો, એટલે ભિન્ન ' ઔષધ આપ્યા પછી તમારા પતિને જણાવો કે તમે લગ્ન કરવા માગેા છે પણ તે કન્યા તે ભિન્નયેાનિવાળી છૅ, આ જાણીને તેની સાથે લગ્ન નહિ કરે.’ ચંદ્રમુખીએ તે ઔષધ તે સ્ત્રીને ખવડાવી દીધું, એટલે તે શ્રી ભિન્નયેાનિવાળી બની ગઈ. પછી ધનદત્તે તેની સાથે લગ્ન કર્યાં નહિ. ૩ લગ્ન કરાવવાનું—એક ગામમાં એક ગૃહપતિ રહેતા હતા. તેની કન્યા ઉંમર લાયક થઇ હતી પણ પરણાવી ન હતી. Page #273 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૦ : એક વખત એક સાધુ તેના ઘેર ભિક્ષાએ આવ્યા. તેમણે આ કન્યાને જોઈ તેની માતાને કહેવા લાગ્યો કે “આ તમારી પુત્રી યૌવનવયમાં આવી છે, તેના હમણાં લગ્ન નહિ કરો તે કઈ તરૂણ આદિ સાથે અકાર્ય આચરશે તે તમારા કુલમાં મલિનતા લાગશે. વળી લેકમાં પણ કહેવત છે કે “તાવતો ના ઘોર, ચાવજતો રવિવા” જે કુંવારી ઋતુવાળી થાય તે રૂધિરના જેટલાં બિંદુઓ પડે તેટલીવાર તેની માતા નરકમાં જાય.” ઉંમર લાયક છોકરાને જોઈને છોકરાની માતાને સાધુ કહે કે “કુલ, ગોત્રકર્તિને વધારનાર તમારો પુત્ર યૌવનવયમાં આવ્યું છે, હજુ એને કેમ પરણાવતા નથી. પરણાવશે તે પત્નિને સ્નેહથી સ્થિર થશે, નહિતર સ્વછંદચારી થઈ કેઈને ઉપાડીને ભાગી જશે. પછી પણ પરણાવવાનો તે છે, તે પછી હમણાં કેમ લગ્ન કરતા નથી?” ૪ ગર્ભધારણ કરાવો તથા ગર્ભ પડાવવાનું– સંયુગ નામના નગરમાં સિંધુરાજ નામના રાજા રાજ્ય કરે છે. તેમને અનેક રાણીઓ છે, તેમાં બે મુખ્ય રાણી છે. એકનું નામ શૃંગારમતિ અને બીજીનું નામ જયસુંદરી છે. શૃંગારમતિને ગર્ભ રહ્યો તે જોઈને જયસુંદરી વિચારવા લાગી કે “આને પુત્ર થશે તે તે યુવરાજ બનશે. આથી તે ચિંતા કરવા લાગી. એવામાં કઈ સાધુ ત્યાં આવી પહોંચ્યા. જયસુંદરીને ચિંતાવાળી જોઈને ચિંતાનું કારણ પૂછ્યું. એટલે શંગારમતિને ગર્ભ રહાનું અને પિતાને ગર્ભ નહિ રહેવાનું જણાવ્યું.” Page #274 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૧ : 6 સાધુએ કહ્યુ કે આમા તમને પણ ગર્ભ રહે એમ કરીશ,’ ચિંતા શા માટે કરે છે ? 6 જયસુંદરીએ કહ્યું કે ભગવન્ ! તમારા પ્રસાદથી મને પણ પુત્ર થશે. તે પણ તે નાના હાવાથી યુવરાજ તા થઈ શકે નહિ, જ્યારે શૃંગારમતિના પુત્ર મોટા હોવાથી યુવરાજ તા તે જ થશે. ’ સાધુએ જયસુંદરીને ગર્ભ રહે એવું એક ઔષધ અને શૃંગારમતિના ગર્ભપાત થાય તેવું બીજી ઔષધ આપ્યું અને કહ્યું કે આ બીજી ઔષધ કેાઇ વસ્તુના ભેગુ શૃંગારમતિને ખવરાવી દેજો. ’ એક ઔષધ જયસુંદરીએ ખાધું અને બીજી ઔષધ શૃંગારમતિને ખવરાવી દીધું. આથી શૃંગારમતિના ગર્ભ પડી ગયા અને જયસુંદરીને ગર્ભ રહ્યો. ચેાગ્ય સમયે પુત્ર થયા અને તે યુવરાજ બન્યા. સાધુએ ભિક્ષાદિ નિમિત્તે આવું ન કરવું. કેમકે આ રીતે કરવામાં અનેક પ્રકારના દાષા રહેલા છે. ૧ પ્રયાગ કર્યાની ખબર પડે તે સાધુ પ્રત્યે દ્વેષ કરે, તાડન-મારણ કરે. ૨ ઔષધ આદિ માટે વનસ્પતિકાય, પૃથ્વીકાયાદિની વિરાધના થાય. ૩ ભિન્નયાનિ કરવાથી જીંદગી સુધી તેને ભાગના અત રાય થાય. Page #275 -------------------------------------------------------------------------- ________________ : ૨૩ર : ૪ અક્ષતનિ કરવાથી મૈથુન સેવે. પ ગર્ભ પડાવે તેથી પ્રવચનની મલીનતા થાય. જીવહિંસા થાય. આ રીતે સંયમ વિરાધના, આત્મ વિરાધના અને પ્રવચન વિરાધના વગેરે દે થાય. માટે સાધુએ આવા પ્રકારની ભિક્ષા લેવી કલ્પ નહિ. મૂલકર્મ કરવાથી આત્મા નરકાદિ દુર્ગતિમાં જાય છે. ઈતિ ચતુદશ, પંચદશ, ષડશ-ચૂર્ણ ગ-મૂલકર્મ પિંડદેષ નિરૂપણ, ઈતિ ઉત્પાદનાષ નિરૂપણ - પn Page #276 -------------------------------------------------------------------------- ________________ એષણા શાસ્ત્રમાં ત્રણ પ્રકારની એષણ કહી છે–૧ ગવેષણા, ૨ ગ્રહણ એષણ, ૩ ગ્રાસ એષણા. ગષણુ–દેષ વગરના આહારની તપાસ કરવી તે. ગ્રહણ એષણુ–દોષ વગરને આહાર ગ્રહણ કરે તે. ગ્રાસ એષણ–દોથી રહિત-શુદ્ધ આહારને વિધિપૂર્વક વાપરે તે. ઉદ્દગમના સોળ અને ઉત્પાદનના સેળ દેશે, આ બત્રીશ દે કહ્યા તે વેષણ કહેવાય છે. આ કહેવાથી ગષણનું નિરૂપણ પુરું થયું. હવે ગ્રહણ એષણ કહેવામાં આવે છે. ગ્રહણ એષણ ગ્રહણ એષણના દશ દે છે. एवं तु गविट्ठस्सा उग्गमउप्पायणाविसुद्धस्स । गहणविसोहिविमुद्धस्स होइ गहणं तु पिंडस्स ॥७०॥ (પિ. નિ. પ૧૩) Page #277 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૪ : સાધુએ આ રીતે ઉદ્દગમના સેળ દેશે અને ઉત્પાદનના સોળ દેથી રહિત તથા શંકાદિ દશ ષોથી રહિત પિંડ ગ્રહણ કરે. દેશની શંકા હેય તે પિંડ ગ્રહણ કરે નહિ. ઉદ્ગમના સોળ દેશે ગૃહસ્થથી ઉત્પન્ન થાય છે. ઉત્પાદનના સેળ દેશે સાધુથી ઉત્પન્ન થાય છે. ગ્રહણ એષણના દશ દેશેમાં આઠ દેશે સાધુ અને ગૃહસ્થ બનેથી ઉત્પન્ન થાય છે. • બે દશે (શકિત અને અપરિણત) સાધુથી ઉત્પન્ન થાય છે. ગ્રહણ એષણના ચાર નિક્ષેપ-પ્રકારે થાય છે–૧ નામગ્રહણ એષણ, ૨ સ્થાપના ગ્રહણ એષણ, ૩ દ્રવ્ય ગ્રહણ એષણ, ૪ ભાવગ્રહણ એષણા. ૧ નામગ્રહણ એષણા–રહેણ એષણ નામ હેય તે. ૨ સ્થાપનાગ્રહણું એષણુ–ગ્રહણ એષણાની સ્થાપનાઆકૃતિ કરી હોય તે. ૩ દ્રવ્યગ્રહણુ એષણ–ત્રણ પ્રકારે–સચિત્ત, અચિત્ત કે મિશ્ર વસ્તુનું ગ્રહણ કરવું તે. ૪ ભાવગ્રહણું એષણ બે પ્રકારે–આગમભાવગ્રહણ એષણ અને આગમભાવગ્રહણએષણા. આગમભાવગ્રહણુ એષણુ-ગ્રહણ એષણાને જાણ કાર અને તેમાં ઉપગવાળે. Page #278 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૫ : ને આગમભાવગ્રહણ એષણા–બે પ્રકારે પ્રશસ્તભાવ ગ્રહણ એષણ અને અપ્રશસ્તભાવ ગ્રહણ એષણ. પ્રશસ્તભાવગ્રહણ એષણ-સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ. અપ્રશસ્તભાવગ્રહણ એષણા–શંકિત આદિ દોષવાળાં આહારપાણ ગ્રહણ કરવાં. ભાવ ગ્રહણ એષણામાં અહીં અપ્રશસ્તપિંડને અધિકાર છે. અપ્રશસ્તભાવપિંડના દશ પ્રકારે બતાવે છે. संकिय मक्खिय निक्खित्त पिहिय साहरिय दायगुम्मीसे । अपरिणय लित्त छड्डिय एसणदोसा दस हवंति ॥७१॥ (પિ. નિ. પર૦ ) ૧ શકિતદેષ–આધાકર્માદિ દોષની શંકાવાળો આહાર ગ્રહણ કરે છે. * : ૨ પ્રક્ષિતદેષ–સચિત્ત “પૃથ્વીકાયાદિથી ખરડાએલે. આહાર ગ્રહણ કરે છે.' ૩ નિક્ષિતદષ–સચિત્ત વસ્તુ ઉપર મૂકેલો આહાર ગ્રહણ કરે તે. ૪ પિહિતદોષ–સચિત આદિ વસ્તુથી ઢાંકેલે હેય તે આહાર ગ્રહણ કરે તે. ૫ સંતદેવ—જે વાસણમાં સચિત્ત આદિ વસ્તુ રહેલી Page #279 -------------------------------------------------------------------------- ________________ [: ૨૩૬ : હેય, તે ખાલી કરીને તેનાથી જે આહાર આપે તે ગ્રહણ કરે તે. ૬ દાયકોષ–શાસ્ત્રમાં નિષેધ કરેલાના હાથે આહાર ગ્રહણ કરે છે. . ૭ ઉમિશ્રદોષ–સચિરાદિથી ભેળસેળ થયેલ આહાર ગ્રહણ કરે તે. ૮ અપરિણતદેષ–અચિત્ત નહિ થયેલો આહાર ગ્રહણ કરે તે. ૯ લિમદોષ–સચિત્ત આદિથી ખરડાએલા હાથ, વાસણ વગેરેથી આહાર આપે તે ગ્રહણ કરે છે. ' ૧૦ છર્દિતદેષ–જમીન ઉપર વેરતાં-ળતાં આહાર આપે તે ગ્રહણ કરે તે. ૧ શકિતદોષ संकाए चउभंगो दोसु वि गहणे य भुंजणे लग्गो । जं संकियमावन्नो पणवोसा चरिमए सुद्धों ॥७२॥ (પિં. મિ. પ૨૧) શક્તિદેષમાં ચાર ભાંગા થાય છે. ૧ આહાર લેતી વખતે દેષની શંકા તથા વાપરતી વખતે પણ શંકા. ૨ આહાર લેતી વખતે દેષની શંકા પણ વાપરતી વખતે શંકા નહિ. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ : ૩ આહાર. લેતી વખતે દોષની શ'કા નહિ પણ વાપરતી વખતે શંકા. ૪ આહાર લેતી વખતે દોષની શકા નહિ અને વાપરતી વખતે પણ શ`કા નહિ. આમાં પહેલા ભાંગે આહાર લેતી વખતે દોષની શ’કા તથા વાપરતી વખતે પણ શંકા—તે આ પ્રમાણેઃકોઇ સાધુ સ્વભાવથી લજ્જાવાળા હોય, તે કાઇના ઘેર આહાર લેવા માટે જાય, ત્યાં રસાઇ વધારે જોઈને મનમાં શંકા કરે કે ‘ અહીં કેમ આટલી બધી ભિક્ષા આપે છે ? ' પણ લજજાથી પૂછે નહિ અને શ ંકા પૂર્વક આહાર ગ્રહણ કરે તથા શકા સહિત વાપરે. બીજો ભાંગેા આહાર લેતી વખતે દોષની શકા પણ વાપરતી વખતે શંકા નહિ—તે આ પ્રમાણે-કેાઈ સાધુ લજ્જા≠િ કારણે પૂછે નહિ અને શંકા પૂર્વક આહાર ગ્રહ કરે, પાછળથી બીજા સંઘાટ્ટક સાધુ દ્વારા જાણવા મળે કે ‘તે ઘેર મહેમાન આવ્યા હતા એટલે ઘણી રસેઈ બનાવી હતી. અથવા તા કેાઈના ઘેરથી લહાણું આવ્યું હતું.' આ સાંભળી મનમાં જે દોષની શકા હતી તે નીકળી જાય અને શુદ્ધ જાણીને વાપરે. ત્રીજો ભાંગેા—આહાર લેતી વખતે દોષની શકા નહિ પણ વાપરતી વખતે શંકા—તે પ્રમાણે—કાઈ સાધુએ આહાર શુદ્ધ જાણીને શંકા વિના ગ્રહણ કર્યાં, પછી ઉપાશ્રયે આવીને ત્યાં ગુરુમહારાજ પાસે બીજા સાધુઓને આલેાચના Page #281 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૮ : કરતા સાંભળી મનમાં શકા થાય કે ‘ જેવી મને ઘણી ભિક્ષા મળી છે તેવી બીજા સંઘાટ્ટકાને પણ મળી છે. માટે હું લાગ્યે છું તે નક્કી દોષવાળી હશે.' આમ વિચારતા આહાર વાપરે. ચાથા ભાંગા—આહાર લેતી વખતે દોષની શંકા નહિ અને વાપરતી વખતે પણ શંકા નહિ—તે આ પ્રમાણે—સાધુ દોષની શ`કા વિના આહાર ગ્રહણ કરે અને વાપરતી વખતે પણ કેાઈ જાતની શંકા ન હોય. શિષ્યની શકા—શંકા એ જ દ્વેષ ગણાય છે, તે પછી એ નક્કી થયું કે ‘શુદ્ધ આહાર હોય અને તેમાં જો શકા થાય તે તે અશુદ્ધ થઈ જાય અને દેષવાળા હોય અને જો શકા વિના ગ્રહણ કરે તે તે શુદ્ધ થઈ જાય.’ આ વાત બરાખર લાગતી નથી કેમકે ‘ પેાતાની કલ્પના માત્રથી શુદ્ધ આહાર અશુદ્ધ થઇ જાય અને અશુદ્ધ આહાર શુદ્ધ થઈ જાય. ’ ગુરુનું સમાધાન—માત્ર મનની કલ્પનાંથી શુદ્ધ એ અશુદ્ધ અને અશુદ્ધ એ શુદ્ધ બની શકતે નથી. પરંતુ શુદ્ધ અધ્યવસાયપૂર્વક માયા વિના, આહાર આદિ જે હેાય તે શુદ્ધ છે કે અશુદ્ધ ? તેને વિચાર કરે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી શુદ્ધ લાગે તે ગ્રહણ કરે, ઉપયેગપૂર્વક ગ્રહણ કર વામાં અશુદ્ધ આહાર હેાય તે પણ તે શુદ્ધ ગણાય છે. અર્થાત્ તે આહાર વાપરતા દાષિત આહારનેા કર્મ બંધ થતા નથી. પરંતુ કેાઈ જાતની તપાસ કે વિચાર કર્યા સિવાય શુદ્ધ આહારમાં ઢોષની શંકા કરી ગ્રહણ કરે, તે તે આહાર શુદ્ધ હાવા છતાં દોષિત આહારના કર્મ બંધ થાય છે. અહીં શ્રુતજ્ઞાનપ્રમાણ માનવામાં આવે છે. આથી જ શુદ્ધ ગવેષણાપૂર્ણાંક Page #282 -------------------------------------------------------------------------- ________________ [: ૨૩૯ : આહાર લાવેલ હોય અને તે આહાર દોષવાળે હોવા છતાં કેવલજ્ઞાની પણ વાપરે છે. ચાર ભાંગામાં બીજો અને ચોથો ભાગ શુદ્ધ છે. શંકિત દેષમાં સેળ ઉગમન દેશે અને પ્રક્ષિતાદિ નવ ગ્રહણ એષણાના દોષ એમ પચીસ દોષમાંથી જે દોષની શંકા પડે તે દોષ લાગે છે. જે જે દોષની શંકાપૂર્વક ગ્રહણ કરે અને વાપરે તે તે તે દોષના પાપકર્મથી આત્મા બંધાય છે. માટે લેતી વખતે પણ શંકા ન હોય તે આહાર ગ્રહણ કરે અને વાપરતી વખતે પણ શંકા ન હોય તે આહાર વાપરે. એ શુદ્ધ ભાંગે છે. છદ્મસ્થ સાધુ (અતિશય જ્ઞાન વિનાને સાધુ) પિતાની બુદ્ધિ પ્રમાણે ઉપગ રાખવા છતાં અશુદ્ધ-દેષવાળે આહાર લેવાઈ જાય છે તેમાં સાધુને કોઈ દેષ લાગતો નથી. કેમકે શ્રુતજ્ઞાન પ્રમાણથી તે શુદ્ધ બને છે. શ્રુતજ્ઞાનના પ્રમાણ માટે ओहो सुमोवउत्तो सुयनाणी जइवि गिण्हइ असुद्धं । तं केवली वि भुंजइ अपमाण सुयं भवे इरा ॥७३॥ | ( પિં. નિ. પ૨૪) સામાન્ય રીતે પિડનિયુક્તિ આદિ શાસ્ત્રમાં કહેલ વિધિને કથ્ય અકથ્યને વિચાર કરવાપૂર્વક શ્રુતજ્ઞાની છદ્મસ્થ સાધુ શુદ્ધ જાણીને કદાચ અશુદ્ધ-દેષવાળે આહાર પણ ગ્રહણ કરે અને તે આહાર કેવળજ્ઞાનીને આપે, તે કેવળજ્ઞાની પણ તે આહાર Page #283 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૦ : દોષવાળા જાણવા છતાં વાપરે છે. કેમકે જો ન વાપરે તે શ્રુતજ્ઞાન અપ્રમાણુ થઈ જાય. શ્રુતજ્ઞાનથી જેટલી તપાસ થઇ શકે તેટલી તપાસ કરીને શુદ્ધ જાણીને છદ્મસ્થ સાધુ ગ્રહણ કરે, શ્રુતજ્ઞાનથી તપાસ કરેલા આહારને અશુદ્ધ જાણીને જજે કેવળજ્ઞાની ન વાપરે તે શ્રુતજ્ઞાનમાં અવિશ્વાસ થાય, પછી શ્રુતજ્ઞાનને કાઇ પ્રામાણિક ન ગણે. सुत्तस्स अप्पमाणे चरणाभावो तभो य मोक्खस्म । मोक्खस्सऽवि य अभावे दिवखपवित्ती निरत्था उ ॥७४॥ ( પિ. નિ. પર૫) શ્રુતજ્ઞાન અપ્રમાણુ થાય, એટલે સઘળી ક્રિયા નિષ્ફળ થાય. છદ્મસ્થ જીવને શ્રુતજ્ઞાન વિના યથાયાગ્ય સાવદ્ય નિરવદ્ય, પાપકારી પાપ વિનાની, વિધિ-નિષેધ આદિ ક્રિયાકાંડનું જ્ઞાન થઈ શકતું નથી. શ્રુતજ્ઞાન અપ્રમાણુ થાય તે ચારિત્રના અભાવ થાય. ચારિત્રના અભાવ થાય તા મેાક્ષને અભાવ થાય. મેક્ષના અભાવ હોય તેા પછી દીક્ષાની બધી પ્રવૃત્તિ નિરર્થંક–નકામી થાય. કેમકે દીક્ષાનું મેક્ષ સિવાય બીજું કાઈ પ્રત્યેાજન નથી. ઇતિ પ્રથમ શકિતદેાષ નિરૂપણ Page #284 -------------------------------------------------------------------------- ________________ ર પ્રક્ષિતદાષ दुविहं च मक्खियं खलु सच्चित्तं चैव होइ अचित्तं । सच्चित्तं पुण तिविहं अच्चित्तं होइ दुविहं तु ॥ ७५ ॥ ( પિ. નિ. ૫૩૧ ) પ્રક્ષિત—( લાગેલું-ચાંટેલું) એ પ્રકારે. સચિત્ત અને અચિત્ત. સચિત્ત પ્રક્ષિત ત્રણ પ્રકારે—૧ પૃથ્વીકાય અક્ષિત, ૨ અકાય પ્રક્ષિત, ૩ વનસ્પતિકાય પ્રક્ષિત. અચિત્ત પ્રક્ષિત બે પ્રકારે—૧ લેાકેામાં નિ'નીય, -માંસ, ચરબી, રૂધિર આદિથી અક્ષિત. ૨ લેાકામાં અનિદનીય “ધી આદિથી ગ્રક્ષિત. સચિત્ત પૃથ્વીકાય પ્રક્ષિત—બે પ્રકારે. ૧ શુષ્ક, ૨ આ. સચિત્ત અકાય સક્ષિત-ચાર પ્રકારે. ૧પુરઃક સ્નિગ્ધ, ૨ પુરકમ આર્દ્ર, ૩ પશ્ચાત્કમ સ્નિગ્ધ, ૪ પશ્ચાત્કમ આ. પુર:કમ—સાધુને વહેારાવવા માટે હાથ આદિ પાણીથી વે તે. પશ્ચાત્કમ —સાધુને વહેારાવ્યા પછી હાથ આદિ પાણીથી વે તે. સ્નિગ્ધ—કઈક સામાન્ય પાણી લાગેલું હોય તે. Page #285 -------------------------------------------------------------------------- ________________ : ૨૪ર : આ—વિશેષ પાણી લાગેલું હોય તે. સચિત્ત વનસ્પતિકાય પ્રક્ષિત–બે પ્રકારે. ૧. પ્રત્યેક વનસ્પતિકાય પ્રચુર રસવાળા-કેરી વગેરેના સુરતમાં કરેલા કકડા વગેરેથી લાગેલ. એવી જ રીતે ૨. અનંતકાય વસ્તુના કકડા વગેરેથી લાગેલ. પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, દરેકમાં સચિત્ત, મિશ્ર અને અચિત્ત ત્રણ પ્રકારે હોય છે. પરંતુ અહીં માત્ર સચિતને જ અધિકાર લીધેલ છે. તેઉકાય, વાયુકાય અને ત્રસકાય પ્રક્ષિત હોઈ શકતા નથી, કેમકે લેકમાં તે વ્યવહાર નથી. અચિત્તમાં ભસ્મ, રાખ વગેરેનું પ્રક્ષિતપણું હોય છે. પણ તે હાથ કે વાસણ વગેરેને લાગેલ હોય તે તેને પ્રક્ષિતદેષ થતું નથી. સચિત્ત પ્રક્ષિતનાં ચાર ભાંગા ૧. હાથ પ્રક્ષિત અને વાસણ પ્રક્ષિત. ૨. » પણ છે કે નહિ. ૩. વાસણ , હાથ છે છે ૪. , નહિ અને પણ એ છે પહેલા ત્રણ ભાંગાનું કલ્પ નહિ, ચેથા ભાંગાનું કપે. ગહિત પ્રક્ષિતમાં ચારે ભાંગાનું કલ્યું નહિ. પ્રક્ષિત વસ્તુ ગ્રહણ કરવામાં કીડી, માખી, આદિ જીવની વિરાધના થવા સંભવ રહેલો છે. માટે તે આહાર લેવાને નિષેધ કરવામાં આવ્યું છે. ઇતિ દ્વિતીય પ્રક્ષિતદેષ નિરૂપણ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૩. નિક્ષિપ્તદોષ सचित्त मीसएमु दुविहं कारसु होइ निक्खित्तं । एकेकं तं दुविहं अणंतरं परंपरं चेव ॥६॥ (પિ. નિ. ૫૪૦ ) પૃથ્વીકાયાદિને વિષે મુકેલું બે પ્રકારે. ૧ સચિત્ત. ૨ મિશ્ર. સચિત્તમાં બે પ્રકારે. ૧ અનંતર-આંતરા વિનાનું, ૨ પરંપર-આંતરાવાળું. મિશ્રમાં બે પ્રકારે ૧ અનંતર, ૨ પરંપરા આ પ્રમાણે હેઈ શકે. સામાન્ય રીતે નિક્ષિતના ત્રણ પ્રકારે છે. ૧. સચિત્ત, ૨. અચિત્ત, ૩. મિશ્ર. ત્રણેમાં ચાર ચાર ભાંગા થાય છે. એટલે ત્રણ ચતુર્ભાગી થાય છે તે આ પ્રમાણે પહેલી ચતુર્ભગી ૧ સચિત્ત ઉપર સચિત્ત મૂકેલું. ૨ મિશ્ર = = = ૩ સચિત્ત , મિશ્ર , ૪ મિશ્ર ઇ » » Page #287 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૪ : બીજી ચતુર્ભગી ૧ સચિત્ત ઉપર સચિત્ત મૂકેલું ૨ અચિત છે , છે ૩ સચિત્ત , અચિત્ત , ૪ અચિત્ત , અચિત્ત , - ત્રીજી ચતુભગી ૧ મિશ્ર ઉપર મિશ્ર મૂકેલું ૨ અચિત્ત જ છે ' ૩ મિશ્ર , અચિત્ત , ૪ અચિત્ત , » સચિત્ત પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય, દરેક ઉપર સચિત્ત મૂકેલું હોય તેના છ ભેદ થાય, તે પ્રમાણે અપૂકાય ઉપર મૂકેલાના છ ભેદે, તેઉકાયના છ ભેદે વાઉકાયના છ ભેદે, વનસ્પતિકાયના છ ભેદે અને ત્રાસ કાયના છ ભેદે એમ કુલ ૩૬ ભેદે થાય તે આ પ્રમાણે– ૧ સચિત્ત પૃથ્વીકાય ઉપર સચિત્ત પૃથ્વીકાય મૂકેલું. ૨ , અપકાય ઇ » ઇ છે ૩ , તેઉકાય છે ઇ છે ) ૪ વાયુકાય જ છે ઇ » વનસ્પતિકાય, છે. ત્રસકાય છે. ૭ » પૃથ્વીકાય , અમુકાય છે ૦ ૦ * ૦ 25. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૮ સચિત્ત અકાય ૯ તેકાય ,, ૧૦ 99 ૧૧ ૧૨ ૧૩ ૧૯ ૨૦ ૨૧ *** ૨૫ ૨૬ A ૧૪ ૧૫ ૧૬ "" ૧૭ ૧૮ ૨૭ ૨૮ ૨૯ Jo ૩૧ 99 "" 29 95 "" 99 "7 99 "" "" "" 99 "" 99 .99 99 ' "" "9 99 વાયુકાય વનસ્પતિકાય ત્રસકાય પૃથ્વીકાય અકાય તેઉકાય ત્રસકાય પૃથ્વીકાય અકાય તકાય : ૨૫: ઉપર સચિત્ત કાય પૃથ્વીકાય અકાય તેઉકાય. 99 વાયુકાય વનસ્પતિકાય સાય પૃથ્વીકાય 99 99 99 વાયુકાય વનસ્પતિકાય,, ,, 27 "" 99 99 "" વાયુકાય વનસ્પતિકાય,, સકાય ܝ "9 , " "" "" ,, 99 "" ,, "9 • 99 ,, ,, "" 99 "" "" ,, 99 79 99 "" 97 "" 2.9 "" 99 "" "" 99 22 99 "" ,, 39 99 તેઉકાય "" "" 99 "" ,, વાયુકાય "" 99 ,, * 66 વનસ્પતિકાય 99 "" 39 39 j 35 શકાય મૂકેલું. "" 99 *** R* "9 99 "" 46 99 "" "" 99 97 "" "" "9 121 2. "" ક ઃઃઃ Page #289 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૬ : ૩૨ સચિત્ત અપકાય ઉપર સચિત્ત ત્રાસકાય મૂકેલું. ૩૩ છે તેઉકાય છે * * ૩૪ » વાયુકાય છે . છે ૩૫ , વનસ્પતિકાય, » ૩૬ , ત્રસકાય , , , ” મિશ્ર પૃથ્વીકાય આદિ ઉપર સચિત્ત પૃથ્વીકાય આદિના ૩૬ ભાંગા સચિત્ત , , મિશ્ર , , ૩૬ છે. મિશ્ર w w w w w w ૩૬ » કુલ ૧૪૪ ભાંગા. આ પ્રમાણે બીજી અને ત્રીજી ચતુર્ભગીના ૧૪૪–૧૪૪ ભાંગા જાણવા. કુલ ૪૩ર ભેદ થાય. પુનઃ આ દરેકમાં અનંતર અને પરંપર એમ ભેદે થાય છે. ત્રણ ચતુર્ભગીમાં બીજી અને ત્રીજી ચતુભગીને થો ભાગે (અચિત્ત ઉપર અચિત્ત) સાધુને કલ્પી શકે. અર્થાત તે ભાંગા ઉપર રહેલે આહાર આદિ લે કલ્પી શકે. તે સિવાયના ભાંગા ઉપર રહેલું કલ્પ નહિ. બીજા મતે ચતુર્ભગી નીચે પ્રમાણે થાય છે. ૧ સચિત્ત ઉપર સચિત્તમિત્ર મૂકેલું. ૨ અચિત્ત ઉપર ૩ સચિત્તમિશ્ર ઉપર અચિત્ત મૂકેલું. ૪ અચિત્ત ઉપર છે કે આમાં પણ પૃથ્વીકાયાદિ ઉપર પૃથ્વીકાયાદિના ૩૬-૩૬ ભાંગા થાય છે. કુલ ૧૪૪ ભાંગા. Page #290 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૭ ; પહેલા ત્રણ ભાંગા ઉપર રહેલી વસ્તુ સાધુને કલ્પ નહિ, ચોથા ભાંગા ઉપર રહેલી વસ્તુ કપે. આમાં માટી વગેરે ઉપર સીધાં જ પકવાન્ન, ખંડકાદિ રહેલા હોય તે અનંતર અને વાસણમાં રહેલ પકવાન્નાદિ પરંપર પૃથ્વીકાય નિશ્ચિત કહેવાય. પાણી ઉપર વૃતાદિ અનંતર અને તે જ વાસણ વગેરેમાં રહેલ પરંપર અપકાય નિશ્ચિત બને છે. અગ્નિકાય ઉપર પૃથ્વીકાય આદિ સાત પ્રકારે નિશ્ચિત હેય છે. ૧ વિધ્યાત, ૨ મુમ્મર, ૩ અંગાર, ૪ અમાસ, ૫ પ્રાપ્ત, ૬ સમજવાલ અને ૭ વ્યુત્ક્રાંત. ૧ વિધ્યાત–સ્પષ્ટ રીતે પહેલા અગ્નિ દેખાય નહિ, પાછળથી ઈંધણ નાખતા સળગતે દેખાય. ૨ મુસ્કુર–ફીક્કા પડી ગયેલા, અર્ધબુઝાયેલા અગ્નિના કણિયા. ૩ અંગાર–જવાળા વિનાના સળગતા કેલસા. ૪ અમાસ–ચૂલા ઉપર વાસણ મૂકેલું હોય તેને અગ્નિની જવાળા સ્પર્શ કરતી ન હોય. ૫ પ્રાસ–અગ્નિની જવાળાઓ વાસણને સ્પર્શ કરતી હોય. ૬ સમજવાળા–જવાળાએ વધીને વાસણના કાંઠા સુધી પહોંચેલી હોય. '૭ વ્યુત્ક્રાંત-જ્વાળાઓ એટલી વધેલી હોય કે વાસ. ની ઉપર જતી હોય. Page #291 -------------------------------------------------------------------------- ________________ : ર૪૮: આ સાતમાં અનંતર અને પરંપર એમ બંને રીતે હોય વિધ્યાતાદિ અગ્નિ ઉપર સીધા જ મંડકાદિ હેય તે અનર નિતિ કલ્પે નહિ અને વાસણ વગેરેમાં હેય તે પરંપર અગ્નિકાય નિશ્ચિત કહેવાય. તેમાં અગ્નિને સ્પર્શ ન થતું. હોય તે લેવું કપે. પહેલા ચારમાં કલ્પ અને ૫-૬-૭ માં કપે નહિ. કેટલીકવાર મોટા ભદ્દા ઉપર વસ્તુ હોય તે તે કયારે કપે તે બતાવે છે. ભદ્રા ઉપર જે વાસણ મુકેલું હોય તેની ચારે બાજુ માટી લગાવેલી હોય, તે વિશાલ-મેટું હોય, તેમાં ઈશ્નરસ આદિ રહેલ હોય તે રસ આદિ ગૃહસ્થને આપવાની ઈચ્છા હોય તે જે તે રસ આદિ બહુ ગરમ ન હોય અને આપતાં છાંટા પડે તે તે માટીના લેપમાં શેષાઈ જાય અર્થાત્ ભટ્ટામાં બિંદુઓ પડે તેમ ન હોય, વળી. અગ્નિની જવાળા વાસણને લાગતી ન હોય તે તે રસ આદિ લેવું કલ્પે. તે સિવાય કપે નહિ. આ પ્રમાણે બધે સમજી લેવું. સચિત્ત વસ્તુને સ્પર્શ હોય તે તે લેવું કલ્પ નહિ. ૧. વાસણ બધી બાજુ લીંપેલું, ૨. રસ બહુ ગરમ નહિ, ૩. આપતાં છાંટા પડે નહિ. ૪. છાંટા પડે તે લેપમાં સુકાઈ જાય. આ ચાર પદને આશ્રીને સેળ ભાંગા નીચે મુજબ થાય. Page #292 -------------------------------------------------------------------------- ________________ : ૨૯: ૧ લીંપેલું, બહુ ગરમ નહિ, છાંટા પડે નહિ, કાઢતાં ડાયા કે કાંઠાને લાગે નહિ. ૨ લીંપેલું, બહુ ગરમ નહિ, છાંટા પડે નહિ, કાઢતાં ડાયા કે કાંઠાને લાગે. ૩ લપેલું, બહુ ગરમ નહિ, છાંટા પડે, કાઢતાં ડેયા કે કાંઠાને લાગે નહિ. ૪ પેલું, બહુ ગરમ નહિ, છાંટા પડે, કાઢતાં ડાયા કે કાંઠાને લાગે. ૧ લીંપેલું, બહુ ગરમ છાંટા પડે નહિ, કાઢતાં ડાયા કે કાંઠાને લાગે નહિ. ર લીંપવું, બહુ ગરમ છાંટા પડે નહિ, કાઢતાં ડયા કે કાંઠાને લાગે. ( ૭ લીધેલું, બહુ ગરમ છાંટા પડે, કાઢતાં ડેયા કે કાંઠાને લાગે નહિ. ૮ લીંપેલું, બહુ ગરમ છુટા પડે, કાઢતાં ડોયા કે કાંઠાને લાગે. ૯ લીંપેલું નહિ, બહુ ગરમ નહિ, છાંટા પડે નહિ, કાઢતાં ડાયા કે કાંઠાને લાગે નહિ. ૧૦ લીંપેલું નહિ, બહુ ગરમ નહિ, છાંટા પડે નહિ, કાતાં ડયા કે કાંઠાને લાગે. ( ૧૧ લીંપેલું નહિ, બહુ ગરમ નહિ, છાંટા પડે, કાતાં ડોમા કે કાંકને લાગે નહિ. Page #293 -------------------------------------------------------------------------- ________________ : ૫૭ : ૧ર લીંપેલું નહિ, બહુ ગરમ નહિ, છાંટા પડે, કાઢતાં ડેયા કે કાંઠાને લાગે. '૧૩ લીધેલું નહિ, બહુ ગરમ, છાંટા પડે નહિ, કાઢતાં ડયા કે કાંઠાને લાગે નહિ. ૧૪ લીંપેલું નહિ, બહુ ગરમ, છાંટા પડે નહિ, કાઢતાં ડેયા કે કાંઠાને લાગે. ૧૫ લીધેલું નહિ, બહુ ગરમ, છાંટા પડે, કાઢતાં ડેયા કે કાંઠાને લાગે નહિ. ' ૧૬ લીંપેલું નહિ, બહુ ગરમ, છાંટા પડે, કાઢતાં ડાયા કે કાંઠાને લાગે. આ સેળ ભાંગામાં પહેલા ભાગનું કલ્પી શકે. બાકીના પંદર ભાંગાનું ક૯પે નહિ. , બહુ ગરમ શેરડીનો રસ આદિ લેવામાં આત્મ વિરાધના અને પર વિરાધના થાય. અતિ ગરમ હેવાથી, સાધુ લેતાં દાઝે તેથી આત્મવિરાધના, ગૃહસ્થ દાઝે તે પર વિરાધના. મેટા વાસણ વડે આપતાં આપનારને કષ્ટ પડે ને આપતાં ઢળાય, અતિ ગરમ હેવાથી દઝાતાં વાસણ એકદમ નીચે મુકવા જતાં વાસણ તૂટી જાય તે છકાયની વિરાધના થાય. તેથી સંયમ વિરાધના લાગે. માટે સાધુએ આવા પ્રકારનું લેવું કલ્પ નહિ. પવને ઉપાડેલી ચેખાની પાપડી વગેરે અનંતર નિક્ષિપ્ત કહેવાય અને પવનથી ભરેલી બસ્તી આદિ ઉપર રોટલા, રોટલી વગેરે રાખેલું હોય તે પરંપર વાયુકાય નિક્ષિપ્ત કહેવાય. Page #294 -------------------------------------------------------------------------- ________________ ': રેપી : લીલા ઘાસ વગેરે ઉપર રોટલા, રોટલી આદિ રહેલી હેય તે અનંતર નિક્ષિપ્ત અને તેના ઉપર વાસણ આદિમાં રહેલી પરંપર વનસ્પતિકાય નિક્ષિપ્ત કહેવાય. ત્રસકાયમાં બળદ, ઘેડા આદિની પીઠ ઉપર સીધી જ વસ્તુ રહેલી હોય તે અનંતર નિક્ષિપ્ત અને ગુણપાટ કે અન્ય વાસણ આદિમાં વસ્તુ રહેલી હોય તે પરંપર ત્રસકાય નિક્ષિપ્ત કહેવાય. આ બધામાં અનંતર નિક્ષિપ્ત કપે નહિ, પરંપર નિક્ષિપ્તમાં સચિત્ત સંઘટ્ટનાદિ ન થાય તે રીતે એગ્ય યતનાપૂર્વક લઈ શકાય. આ રીતે ૪૩૨ ભેદ હોઈ શકે. અતિ તૃતીય નિક્ષિપદેષ નિરૂપણ. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૪ પિહિતષ सञ्चित्ते अश्चित्ते मीसग पिहियंमि होइ चउ भंगो। आइतिगे पहिसेहो चरिमे भंगमि भयणा उ ॥ ७८ ॥ (પિં. નિ. ૫૫૮) સાધુને આપવા માટેનું અશનાદિ સચિત્ત, મિશ્ર કે અચિત્ત હેય અને તે સચિત્ત, અચિત્ત કે મિશથી ઢાંકેલું હોય એટલે આવા સચિત્ત, અચિત્ત અને મિશથી ઢાંકેલાની ત્રણ ચતુર્ભાગી થાય છે. દરેકના પહેલા ત્રણ ભાગમાં લેવું કલ્પ નહિ. છેલ્લા ભાંગામાં ભજના એટલે કેઈમાં કજો કેઈમાં ન કપે. | પહેલી ચતુર્ભગી ૧ સચિત્ત વડે સચિત્ત ઢાંકેલું. ૨ મિઠ , , , ૩ સચિત્ત , મિશ્ર , ૪ મિ. ઇ » ઇ. બીજી ચતુર્ભગી ૧ સચિત્ત વડે સચિન ઢાંકેલું. ૨ અચિત્ત , , , ૩ સચિત્ત , અચિત્ત છે. ૪ અચિત્ત છ ઝ , Page #296 -------------------------------------------------------------------------- ________________ : 243: ત્રીજી ચર્તુભગી ૧ મિશ્ર વડે મિશ્ર ઢાંકેલું અચિત્ત મિશ્ર અચિત્ત ૨ "" ૩ અચિત્ત ૪ "" ,, ,, "" 99 99 "" નિક્ષિપ્તની જેમ સચિત્ત પૃથ્વીકાયાદિ વડે સચિત્ત પૃથ્વી કાયાદિ ઢાંકેલાના ૩૬ ભાંગા. મિશ્ર પૃથ્વીકાયાદિ વડે સચિત્ત પૃથ્વીકાયાદિ ઢાંકેલાના ૩૬ ભાંગા. સચિત્ત પૃથ્વીકાયાદિ વડે મિશ્ર પૃથ્વીકાયાદિ ઢાંકેલાના ૩૬ ભાંગા. મિશ્ર પૃથ્વીકાયાદિ વડે મિશ્ર પૃથ્વીકાયાદિ ઢાંકેલાના ૩૯ ભાંગા. કુલ ૧૪૪ ભાંગા. “ત્રણ ચતુગીના થઈને ૪૩૨ ભાંગા ઢાંકેલાના થાય. પુનઃ આ દરેકમાં અનંતર અને પરપર એમ ખખ્ખ પ્રકાર પડે. સચિત્ત પૃથ્વીકાયની વડે સચિત્ત મંડક આફ્રિ ઢાંકેલા તે અનતર ઢાંકેલા. સચિત્ત પૃથ્વીકાય વડે કલાડી આદિ હાય અને તેમાં સચિત્ત વસ્તુ હોય તે પરંપર ઢાંકેલા કહેવાય. એ જ રીતે સચિત્ત પાણી વડે લાડવા અદિ ઢાંકેલા હાય તે સચિત્ત Page #297 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૪ : અપકાય અનંતર ઢાંકેલા અને લાડવા કેઈ વાસણ આદિમાં રાખેલા હોય અને તે વાસણ આદિ પાણી વડે ઢાંકેલ હોય તે પરંપર ઢાંકેલું કહેવાય. આ પ્રમાણે બધા ભાંગામાં સમજી લેવું. ઢાંકેલામાં ૧ ભારે વજનદાર અને ૨ હલકુ. એમ બે પ્રકાર હોય. અચિત્ત પૃથ્વીકાયાદિ ભારે ભારે વડે ઢાંકેલું. છે , હલકા હલકા ભારે છે , છે હલકા , , આ દરેકમાં પહેલા અને ત્રીજા ભાગનું કપે નહિ, બીજા અને ચેથા ભાગનું કપે. સચિત્ત અને મિશ્રમાં ચારે ભાંગાનું કલ્પ નહિ. ભારે વસ્તુ ઉપાડતાં કે મૂકતાં વાગવા આદિને અને જીવ વિરાધનાદિને એ સંભવ રહેલું છે, માટે તેવું ઢાંકેલું હોય તે ઉપાડીને આપવા માંડે છે તે સાધુને લેવું કલ્પ નહિ. ઈતિ ચતુર્થ પિહિતષ નિરૂપણ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૫ સતકાષ સાધુને આપવા માટે અયેાગ્ય સચિત્ત અગર અચિત્ત વસ્તુ જે ભાજનમાં રહેલ હોય તે ભાજનમાંથી તે અાગ્ય વસ્તુ બીજી સચિત્તાદિ વસ્તુમાં અગર ખીજા ભાજનમાં નાખીને તે ખાલી કરેલા ભાજન વડે સાધુને બીજી જે ચેાગ્ય અશનાદિ આપવામાં આવે તે અશનાદિ સભૃતદેખવાળું ગણાય. આમાં પણ નિક્ષિપ્તની માફક ચતુલગી અને ભાંગાએ મને છે. सच्चित्ते अचित्ते मीसग साहरणे य चउभंगो । आइतिए पढिसेहो चरिमे भंगंमि भयणा उ ॥ ७८ ॥ (પિ. નિ. ૫૬૩) સચિત્ત અચિત્ત અને મિશ્ર વસ્તુ ખીજામાં બદલીને આપવામાં આવે, તે સદ્ભુત દોષવાળુ કહેવાય. અહીં નાખવાને સહરણ કહેવામાં આવે છે. આમાં સચિત્ત, મિશ્ર અને અચિત્તની, સચિત્ત તથા મિશ્ર અને અચિત્ત એ પદાની ત્રણ ચતુભ'ગીઓ થાય. તેમાં દરેકના પહેલા ત્રણ ભાંગામાં કલ્પે નહિ, ચેાથામાં કાઇમાં કલ્પે અને કેાઈમાં ન ક૨ે. નિક્ષિપ્તની માફક આમાં પણ ૪૩ર ભાંગા થાય છે, તે પાછા અન"તર અને પરપર ભેદ્દે જાણવા. Page #299 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૬ : વસ્તુ બદલવામાં જેમાં નાખવાની છે, તે અને જે વસ્તુ નાખવાની હોય તે એમ બન્નેના ચાર ભાંગા આ રીતે થાય છે. ૧ સુકી વસ્તુ સુકી વસ્તુમાં નાખવી. ૨ છે આ છે , ૩ આદ્ર , સુકી છે ) ૪ છે , આ , , આ દરેકમાં ચાર ચાર ભાંગા થાય છે. કુલ સેળ ભાંગા થાય. ૧ થેડી સુકી વરતુ થોડા સુકામાં બદલવી ૨ છ છ છ બહું જ છે. ૩ બહુ છ છ થાડા ) " ૪ » » છ બહુ છે છે ૫ થોડી છે કે થોડા આદ્રમાં છે છે ૭ બહુ છે. છ થડા છે , ૮ » બહુ , ૯ ડી આર્જ , શેડા સુકામા ૧૦ , , , બહુ , ૧૧ બહુ આદ્ધ વસ્તુ થેડી સુકામાં નાખવી ૧૨ » » બહુ છે , ૧૩ થેડી , , થેડા આદ્રમાં , ૧૪ = = = બ » બે ૧૫ બહું જ છે ચેડા ૧૬) છ છ બહું જ છે , Page #300 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૭ હલકા ભાજતમાં જ્યાં ઘેાડામાં ઘેાડું, તેમાં પણ સુકામાં સુકું અથવા સુકામાં આ, આમાં સુકુ કે આમાં આ બદલવામાં આવે તે આચી વસ્તુ સાધુને લેવી ક૨ે, તે સિવાયની અનાચી વસ્તુ કલ્પે નહિ. સચિત્ત અને મિશ્ર ભાંગાની એક પણ વસ્તુ કલ્પે નહિ. તેમજ ભારે ભાજનથી બદલે તે પણ તે કલ્પે નહિ. કેમકે ભારે વાસણ હાવાથી આપનારને ઉપાડવા-મૂકવામાં શ્રમ પડે, પીડા થવા સંભવ છે. તથા ગરમ વાસણ હોય અને કદાચ પડી જાય કે તૂટી જાય તે પૃથ્વીકાયાદિ જીવાની વિરાધના થવા સંભવ છે. ઇતિ પંચમ સંસ્કૃતÈાષ નિરૂપણ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૬ દાયકઢાષ 3 १ बाले बुड्ढे मत्ते उम्मत्ते वेविरे य जरिए य । ८ ૯ अंधिलए य पगरिए आरूढे पाउवाहिं च ॥ ७९ ॥ १३ हत्थिदु नियळबद्धे विवज्जिए चेत्र हत्थपाएहिं । ૧૩ ૧૪ ૧૫ ૧૬ १७ तेरासी गुव्विणी बाळवच्छा भुजंति घुमुलिंति ॥ ८० ॥ १ २० २१ भज्जंती य दलंती कडती चैव तह य पोसती । पीती हेवंती कर्त्तेति पमद्दमाणी य ॥ ८१ ॥ २१ २७ छक्कायवग्गहत्था समणट्टा निक्खिवित्तु ते चैव । २८ वोगाती ૧૯ ३० संघट्टतारभंती ते 3 ३२ संसत्तेण य दव्वेण वित्तहत्था य हित्तमत्ता य । य ।। ८२ ।। ३३ ૩૪ ૩૫ उव्वत्तंती साहारणं वदिती य चोरिययं ॥ ८३ ॥ ३९ 8७ ૩૮ पाहुडियं च ढवंती सपच्चवाया परं च उद्दिस्स । . ३८ ४० आभोगमणाभोगेण दलंती वज्जणिज्जाए ॥ ८४ ॥ (पि. नि. ५७२-५७३-५७४ - ५७५-५७६-५७७. ) Page #302 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૯ : નીચે જણાવેલ ચાલીસ પ્રકારના દાતા પાસેથી ઉત્સ માગે સાધુએ ભિક્ષા લેવી કલ્પે નહિ. ૧ બાળકે—આઠ વર્ષની અંદરની ઉંમરના હાય તેની પાસે ભિક્ષા લેવી ન કલ્પે, ડિલ હાજર ન હાય તા ભિક્ષા આદિ લેવામાં અનેક પ્રકારના દોષો રહેલા છે. દૃષ્ટાંત એક સ્ત્રી નવી નવી જ શ્રાવિકા થયેલી હતી. એક દિવસે ખેતરમાં જતાં તે સ્ત્રીએ પેાતાની નાની ઉંમરની પુત્રીને કહ્યું કે ‘સાધુ ભિક્ષા માટે આવે તે આપજે. એક સાધુ સંઘાટક ફરતાં ફરતાં તેને ઘેર આવ્યા, ખાલિકા વહેરાવા લાગી. નાની છેાકરીને મુગ્ધ જોઇ મુખ્ય સાધુએ લ'પટતાથી ખાલિકા પાસેથી માગી માગીને બધી વસ્તુ વહારી લીધી. માએ કહ્યું હતું એટલે માલિકાએ બધું વહેારાવી દીધું. ખેતરમાંથી મા વી અને ખાવા માટે ભાત માગ્યા. ખાલિકાએ કહ્યું કે ‘સાધુને આપી દીધા.’ માએ કહ્યું કે ‘સારૂં કર્યું, મગ આપ.' મગ પણુ સાધુને આપી દીધા. રેટલા આપ. તે પણ આપી દીધા. એમ જે જે માગ્યું તે બધું આપી દીધાનું કહ્યું એટલે તે સ્ત્રીને ગુસ્સા આવ્યા અને ખેલી કે કેમ બધુંએ આપી દ્વીધું ? ’ Page #303 -------------------------------------------------------------------------- ________________ : ર૬૦ : બાલિકાએ કહ્યું કે “માગી માગીને બધુંએ લઈ લીધું.” સ્ત્રી રેષાયમાન થઈ ગઈ અને ઉપાશ્રયે આવીને ઘાંટા પાડીને બેલવા લાગી કે “તમારો સાધુ કે કે બાલિકા પાસેથી બધુંએ લઈ લીધું?' - સ્ત્રીને માટે અવાજ સાંભળી લોકો ભેગા થઈ ગયા અને સાધુની નિંદા કરવા લાગ્યા. “આ લોક માત્ર વેષધારી છે, લુંટારા છે, સાધુપણું નથી.” વગેરે જેમતેમ બોલવા લાગ્યા. આચાર્ય ભગવંત શાસનને અવર્ણવાદ થતે જોઈ “બધા લેકેની સમક્ષ તે સાધુને એ-કપડાં વગેરે લઈને ઉપાશ્રયની બહાર કાઢી મૂક્યા. સાધુને કાઢી મૂક્યું એટલે તે સ્ત્રીને ગુસ્સો શાંત થઈ ગયે. સાધુને કાઢી મૂકેલે જે તે સ્ત્રીને દયા આવી અને આચાર્ય મહારાજ પાસે આવી વંદન કરીને બેલી કે “હે ભગવન! મારા નિમિત્તે આ સાધુને કાઢી ન મૂકે. મારા એક અપરાધની ક્ષમા કરે.” આચાર્ય ભગવંતે તે સાધુને બોલાવીને “ફરીથી આવું ન કરીશ” એમ કહીને વેશ પાછો આપે અને દંડ આપી ગચ્છમાં લીધે. શાસનને ઉડ્ડાહ આદિ દે રહેલા છે, માટે આ રીતે વડિલની ગેરહાજરી વગેરેમાં નાના બાલક પાસેથી ભિક્ષા લેવી કલ્પ નહિ. અપવાદ–વડિલની હાજરી હોય અને તે અપાવરાવે તે નાના બાલક પાસેથી પણ ભિક્ષા લેવી કપે. Page #304 -------------------------------------------------------------------------- ________________ ': ૨૬ : ૨ વૃદ્ધ-૬૦ વર્ષ મતાંતરે ૭૦ વર્ષની ઉંમરવાળા વૃદ્ધ પાસેથી ભિક્ષા લેવી કલ્પ નહિ. કેમકે અતિવૃદ્ધની પાસેથી ભિક્ષા લેવામાં અનેક પ્રકારના દે રહેલા છે. અતિવૃદ્ધપણને લીધે તેના મેંમાંથી લાળ પડતી હોય તેથી આપતાં આપતાં આપવાની વસ્તુમાં પણ લાળ પડે, તે જોઈને જુગુપ્સા થાય કે “કેવી ગંદી ભિક્ષા લેનારા છે?’ હાથ કંપતા હોય તેથી વસ્તુ હેળાઈ જાય કે નીચે વેરાય તેમાં છકાય જીવની વિરાધના થાય. વૃદ્ધ હોવાથી આપવા જતાં પિતે જ પડી જાય, તે જમીન ઉપર રહેલા જીવની વિરાધના થાય, કે વૃદ્ધના હાથ પગ આદિ ભાગે કે ઉતરી જાય. , વૃદ્ધ જે ઘરને નાયક ન હોય તે ઘરના માણસને તેના ઉપર દ્વેષ થાય કે આ ડેકર બધુ આપી દે છે. કાંતે સાધુ ઉપર દ્વેષ કરે કે બન્ને ઉપર દ્વેષ કરે. અપવાદ–વૃદ્ધ હોવા છતાં મેંમાંથી લાળ પડતી ન હોય, શરીર કંપતું ન હોય, શક્તિશાળી હોય, ઘરને માલિક હોય, તે તેનું આપેલું લેવું કલ્પી શકે. ૩ મત્ત–દારૂ વગેરે પીધેલ હેય, તે તેની પાસેથી ભિક્ષા લેવી ન કલ્પે. દારૂ આદિ પીધેલ હેવાથી ભાન ન હય, એટલે કદાચ સાધુને વળગી પડે, અથવા તે બકવાટ કરે કે “અરે! મુંડીઓ! કેમ અહીં આવ્યું છે?” એમ બેલને મારવા પણ આવે, Page #305 -------------------------------------------------------------------------- ________________ L: ર૬ર : કે પાત્ર આદિ ફેડી નાખે, કે પાત્રમાં શું છે કે આપતાં આપતાં દારૂનું વમન કરે, તેથી કપડાં, શરીર કે પાત્ર ઉલટીથી ખરડાય. આ જોઈ લેકે સાધુની નિંદા કરે કે આ લેકેને ધિક્કાર છે, કેવા અપવિત્ર છે કે આવા દારૂ પીધેલા પાસેથી પણ આવી ભિક્ષા ગ્રહણ કરે છે.’ અપવાદ–જે તે શ્રાવક હોય, પરવશ ન હોય અર્થાત ભાનમાં હોય અને આજુબાજુમાં લાકે ન હોય તે તે આપે તે લેવું કપે. ૪ ઉન્મત્ત–મહાસંગ્રામ આદિમાં જય મેળવવાથી અભિમાનમાં આવી ગયેલે અથવા તે ભૂત આદિને વળગાડ થયેલ હોય તેથી ઉન્મત્ત થયેલું હોય, તેની પાસેથી પણ ભિક્ષા લેવી કપે નહિ. ઉન્મત્તમાં ઉપર મત્તમાં કહ્યા મુજબના વમનદેષ સિવાયના દે લાગે. અપવાદ–તે પવિત્ર હય, ભદ્રક હોય અને શાંત હેય તે લેવું કલ્પ. ૫ વેપમાન–શરીર કંપતુ હેય તેની પાસેથી શિક્ષા લેવી કપે નહિ. શરીર કંપતુ હોવાથી તેના હાથે ભિક્ષા આપતાં વસ્તુ ઢળાઈ જાય, કે પાત્રમાં નાખતા બહાર પડે, અથવા ભાજન આદિ હાથમાંથી નીચે પડી જાય તે, ભાજન તૂટી જાય, છકાય. જીવની વિરાધના આદિ થાય માટે ભિક્ષા લેવી કલ્પે નહિ. Page #306 -------------------------------------------------------------------------- ________________ : ૨૬૩ : અપવાદ—શરીર ક'પતુ હાય, પણ તેના હાથ જો સ્થિર હાય ક"પતા ન હોય તે લેવું કહ્યું. ૬ વરિત——તાવ આવતા હાય તેની પાસેથી લેવું કલ્પે નહિ ' ઉપર મુજબના દોષા લાગે, ઉપરાંત તેના તાવ કદાચ સાધુમાં સંક્રમે, લેાકેામાં ઉડ્ડાહં થાય કે ‘આ કેવા આહાર લ પટ છે કે તાવવાળા પાસેથી ચે ભિક્ષા લે છે.' માટે તાવવાળા પાસેથી ભિક્ષા લેવી કલ્પે નહિ. અપવાદ—તાવ ઉતરી ગયા હાય-ભિક્ષા આપતી વખતે તાવ ન હેાય તા લેવી કલ્પે. ૭ અધ—આંધળા પાસેથી ભિક્ષા લેવી ન ક૨ે. શાસનના ઉડ્ડાહુ થાય કે ‘આ આંધળા આપી શકે એમ નથી છતાં આ પેટભરા સાધુએ તેની પાસેથી ભિક્ષા ગ્રહણ કરે છે.' આંધળા દેખતા નહિ હાવાથી જમીન ઉપર રહેલા છ જીવનિકાયની વિરાધના કરે, પત્થર આદિ વચમાં આવી જાય તે નીચે પડી જાય, તે તેને વાગે, ભાજન ઉપાડયુ` હોય અને પડી જાય તે જીવાની વિરાધના થાય. આપતાં મહાર પડી જાય વગેરે દાષા હેાવાથી આંધળા પાસેથી ભિક્ષા લેવી કલ્પે નહિ. અપવાદ—શ્રાવક કે શ્રદ્ધાળુ આંધળા પાસે તેના પુત્રાદિ હાથ પકડીને અપાવે તા ભિક્ષા લેવી ક૨ે. ૮ પ્રગલિત ગલતા કેાઢ વગેરે ચામડીનેા રંગ જેને થયેલા હાય તેની પાસેથી ભિક્ષા લેવી કલ્પે નહિ. Page #307 -------------------------------------------------------------------------- ________________ [: ૨૬૪ : કેઢમાંથી પાણી ઝરતું હોય કે ગુમડા આદિમાંથી રૂધિર ઝરતું હોય તે તે રેગ સાધુમાં સંક્રમ થવાનો સંભવ છે. માટે રેગવાળા પાસેથી ભિક્ષા લેવી કલ્પ નહિ. અપવાદ–નખ લગાવવાથી પણ ઝરે નહિ, કે ખબર પડે નહિ, ગળાકાર સુકાઈ ગયેલ હેય. આવા કેઢ વગેરેમાં આજુબાજુમાં બીજા કે ન હોય તે તેની પાસેથી લેવું કલ્પ. ૯ આરૂઢ–પગમાં પાદુકા જેડા આદિ પહેરેલ હોય તે તેની પાસેથી ભિક્ષા લેવી કપે નહિ, પાદુકા આદિ પહેરેલ હોય અને ભિક્ષા આપવા માટે ચાલવા જતાં કદાચ પડી જાય, તે તેથી વિરાધના આદિ થાય માટે તેની પાસેથી ભિક્ષા લેવી કપે નહિ. અપવાદ–પગમાં પાદુકા આદિ પહેરેલ હેય પણ નિશ્ચલ આસને બેઠેલ હોય તે કારણે ભિક્ષા લેવી કલ્પ. ૧૦ હસ્તા––બને હાથ લાકડાની હેડમાં નાખેલા હેય, તેની પાસેથી ભિક્ષા લેવી કલ્પ નહિ. હાથ હેડમાં હોવાથી ભિક્ષા આપતાં તેને કષ્ટ પડે, માટે તેની પાસે ભિક્ષા લેવી કલ્પ નહિ. અપવાદ–સુખપૂર્વક હાથ ફેરવી શકતો હોય, આપતાં કષ્ટ પડે એમ ન હોય અને આજુબાજુમાં બીજા લકે ન હેય તે લેવી કપે. ૧૧ નિગડ–પગમાં લોઢાની બેડીઓ નાખેલી હોય, તેની પાસેથી ભિક્ષા લેવી ન કપે. Page #308 -------------------------------------------------------------------------- ________________ [: ૨૬૫ : ૧ર છિન્નહસ્તપાદ–હાથ કે પગ કપાયેલા હોય, લંગડે કે ડું ઠે હોય તે તેની પાસે ભિક્ષા લેવી કપે નહિ, ભિક્ષા આપતાં તેને કષ્ટ પડે, પડી જાય, ઝાડ-પેશાબ બરાબર સાફ કરી શકે નહિ તેથી અપવિત્ર રહે. તેની પાસેથી ભિક્ષા લેવામાં લોકોમાં જુગુપ્સા થાય, છ જવનિકાયની વિરાધના વગેરે દે થાય, માટે તેની પાસેથી ભિક્ષા લેવી કપે નહિ. અપવાદ–ઉપર કહેલ દેને જે પ્રસંગમાં સંભવ ન હાય અને આજુબાજુમાં બીજા લકે ન હોય તે ભિક્ષા લેવી કલ્પ. ૧૩ ત્રિરાશિક–નપુસક પાસેથી ભિક્ષા લેવી ન કપે. નપુસક પાસેથી ભિક્ષા લેવામાં સ્વ-પર અને ઉભયને દે રહેલા છે. નપુંસક પાસેથી વારંવાર ભિક્ષા લેવાથી અતિ પરિચય થાય તેથી સાધુને જોઈને તેને વેદેદય થાય અને કુચેષ્ટા કરે એટલે બનેને મૈથુનકર્મને દેષ લાગે. વારંવાર ન જાય પણ કેઈક વખતે જાય તે મૈથુન દેષનો પ્રસંગ ન આવે પરંતુ લેકમાં જુગુપ્સા થાય કે “આ સાધુ નપુસક પાસેથી પણ ભિક્ષા ગ્રહણ કરે છે, તેથી સાધુ પણ નપુસક હશે.” ઈત્યાદિ દોષ લાગે. અપવાદ–નપુસક અનસેવી હોય, કૃત્રિમ રીતે નપુંસક થયે હોય, મંત્ર કે તંત્રથી નપુંસક થયે હેય, દેવ કે ઋષિના પ્રાપથી નપુસક થયે હેય તે તેની પાસેથી ભિક્ષા લેવી કલ્પ. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ગુવણું–નજીકમાં પ્રસવકાળ-ગર્ભ રહે નવ મહિના થયા હોય તેવી ગર્ભવાળી સ્ત્રી પાસેથી ભિક્ષા લેવી કપે નહિ. ગર્ભવાળી સ્ત્રી પાસેથી ભિક્ષા લેવામાં સ્ત્રીને ઉઠતા-બેસતા અંદર રહેલા ગર્ભના જીવને પીડા થાય, માટે તેની પાસેથી ભિક્ષા લેવી કપે નહિ. અપવાદ–ગર્ભ રહે નવ મહિના થયા ન હય, ભિક્ષા આપતાં કષ્ટ પડે એમ ન હય, બેઠેલી હોય તે બેઠા બેઠા અને ઉભેલી હોય તો ઉભા ઉભા ભિક્ષા આપે તે લેવી કલ્પી શકે. જિનકલ્પી સાધુ માટે તે જે દિવસે ગર્ભ રહે તે જ દિવસથી માંડી જ્યાં સુધી બાળક નાનો-ધાવતે હોય ત્યાં સુધી તે સ્ત્રી પાસેથી ભિક્ષા લેવી તેમને કલ્પી શકતી નથી. ૧૫ બાલવાત્સા-ધાવતું બાળક મેળામાં હોય તેવી સ્ત્રી બાળકને બાજુમાં મૂકીને ભિક્ષા આપે તે તેની પાસેથી લેવી કપે નહિ. બાળકને જમીન ઉપર કે માંચીમાં મૂકીને ભિક્ષા આપવા ઉઠે તે કદાચ તે બાળકને બિલાડી કે કૂતરું આદિ માંસને ટુકડો કે સસલાનું બરચું વગેરે ધારીને મેંમાં પકડીને લઈ જાય, તે બાળકને નાશ થાય. વળી ભિક્ષા આપતાં તે સ્ત્રીના હાથ ખરડાયા હેય તે કર્કશ હાથે બાળકને પાછી હાથમાં લેતાં બાળકને પીડા થાય. ઈત્યાદિ દે રહેલા હેવાથી તેવી સ્ત્રી પાસેથી ભિક્ષા લેવી કલ્પ નહિ. અપવાદ–બાળક મેટે થયે હય, સ્તનપાન કરતે ન Page #310 -------------------------------------------------------------------------- ________________ : ૨૬૭ : હોય તે તેવી સ્ત્રી પાસેથી ભિક્ષા લેવી કલ્પે. કેમકે બાળક માટે હેવાથી બિલાડી આદિ ઉપાડી જવાને સંભવ નથી. ૧૬ ભજન કરતાં હોય–તે તેમની પાસેથી ભિક્ષા લેવી કપે નહિ. ભજન કરતાં હોય અને ભિક્ષા આપવા ઉઠે તે હાથ ધુવે તે અપૂકાયાદિની વિરાધના થાય. હાથ ધોયા સિવાય આપે તે લોકમાં જુગુપ્સા થાય કે “એંઠી ભિક્ષા લે છે. માટે ભજન કરતા હોય તેમની પાસેથી ભિક્ષા લેવી કપે નહિ. અપવાદ–હાથ એંઠા થયા ન હોય કે ભજન કરવાની શરૂઆત કરી ન હોય તે તેની પાસેથી ભિક્ષા લેવી કલ્પ. ૧૭ મનંતી–દહીંનું વલેણું કરતી હોય તે તેની પાસેથી ભિક્ષા લેવી કપે નહિ. દહીં આદિ વલોવતી હોય તે તે સંસક્ત (જીવવાળું) હોય તે સંસક્ત દહીં આદિથી ખરડાએલા હાથે ભિક્ષા આપતા તે રસ જીવેને વિનાશ થાય માટે તેના હાથે ભિક્ષા લેવી કપે નહિ. અપવાદ–વલેણું પુરું થઈ ગયું હોય અને હાથ કેરા હેય, તે લેવું કપે અથવા તે વલેણામાં હાથ બગડેલા ન હોય તે લેવું કલ્પ. ૧૮ ભજતી–ચૂલા ઉપર તાવડી આદિમાં ચણા આદિ સેકતી હોય તે ભિક્ષા લેવી કપે નહિ. Page #311 -------------------------------------------------------------------------- ________________ : ૨૬૮ : અપવાદ—ચૂલા ઉપરથી તાવડી ઉતારી લીધી હેાય અથવા સંઘટ્ટો ન હેાય અને આપે તે કલ્પે. ૧૯ દલતી—ઘ’ટી આદિમાં અનાજ દળતી હોય તે ભિક્ષા લેવી કલ્પે નહિ. અપવાદ—દળતાં દળતાં તે ઉભી થઇ હોય અને સાધુ આવી જાય અને આપે તે લેવું ક૨ે, અથવા અચિત્ત વસ્તુ દળતી હાય તે લેવું ક૨ે. • ૨૦ કંડતી—ખાણીયા આદિમાં ખાંડતી હૈાય તે ભિક્ષા લેવી. કલ્પે નહિ. અપવાદ—સાંબેલુ ઉંચુ કરેલુ હોય અને સાધુ આવી જાય તે ઉપાડેલા સાંબેલામાં કણ ચાંટેલા ન હોય તે, સાંબેલું નિર્જીવ જગ્યામાં મૂકીને આપે તે લેવું કહ્યું. ૨૧ પીસતી—પત્થર, ખાણીયા આદિમાં લસેાટતી હોય તા ભિક્ષા લેવી કલ્પે નહિ. અપવાદ—વાટી રહ્યા હાય, સચિત્તને સંઘટ્ટો ન હાય તેવા વખતે સાધુ આવે અને આપે તે લેવું ક૨ે. ૨૨ પીંજતી—રૂ છુટું છુટું કરતી હાય તેા લેવું કલ્પે નહિ. ૨૩ રૂચ’તી—કપાસમાંથી રૂર્ જીદુ કાઢતી હોય તેા લેવું કલ્પે નહિ. ૨૪ કત્તતી—રૂમાંથી સુતર કાંતતી હોય તે લેવું કલ્પે નહિ. Page #312 -------------------------------------------------------------------------- ________________ ': ૨૬૯ : ર૫ મદમાણી–રૂની પુણીઓ બનાવતી હોય તે લેવું કપે નહિ. ૨૨ થી ૨૫ માં ભિક્ષા આપતાં હાથ આદિ ખરડાય તે ધોઈને પાછી કામ કરવા બેસે તેમાં હાથ ધરવામાં અપૂકાય આદિની વિરાધના થાય. માટે લેવું કલ્પ નહિ. અપવાદ–પિજવા આદિનું કામ પૂરું થઈ ગયું હોય અથવા અચિત્તરૂને પીંજતી હોય તે ભિક્ષા લેવી કપે. અથવા તે ભિક્ષા આપ્યા પછી હાથ ન ધુવે એમ હોય તે લેવું કપે. અર્થાત્ પશ્ચાત્ કર્મષ ન લાગે એમ હોય તે લેવું કપે. ૨૬ સચિત્ત પૃથ્વીકાય આદિ વસ્તુ (સચિત્ત મીઠું, પાણી, અગ્નિ, પવન ભરેલી બસ્તી, ફળ, મત્સ્ય આદિ) હાથમાં હોય તે ભિક્ષા લેવી ન કપે. ર૭ સાધુને ભિક્ષા આપવા માટે સચિત્ત વસ્તુ નીચે મૂકીને આપે તે લેવું ન કહપે. ૨૮ સચિત્ત વસ્તુ ઉપર ચાલતી હોય અને આપે તે લેવું ન કહપે. ૨૯ સચિત્ત વસ્તુને સંઘટ્ટો કરતા આપે, માથામાં સચિત્ત કુલની વેણી કુલ આદિ હોય અને આપે તે ભિક્ષા લેવી કલ્પ નહિ, ૩૦ પૃથ્વીકાય આદિને આરંભ કરતી હોય તે તેની પાસેથી લેવું ન કલ્પે. કેદાળી આદિથી જમીન ખોદતી હોય ત્યારે પૃથ્વીકાયને આરંભ થાય, સચિત્ત પાણીથી સ્નાન કરતી હેય કપડાં ધેતી હોય કે વૃક્ષ ઉપર પાણી સીંચતી હોય તે Page #313 -------------------------------------------------------------------------- ________________ : ૨૭૦ : અપકાયને આરંભ થાય, ચૂલો સળગાવતી હોય તે તેઉકાયને આરંભ થાય, પંખ નાખતી હોય કે બસ્તીમાં પવન ભરતી હોય તે વાયુકાયને આરંભ થાય, શાક સમારતી હોય તે વનસ્પતિકાયને આરંભ થાય, મસ્યાદિ છેદન કરતી હોય તે ત્રસકાયને આરંભ થાય. આ રીતે આરંભ કરનાર ભિક્ષા આપતા હોય તે તેમની પાસેથી ભિક્ષા લેવી કલ્પ નહિ. ૩૧ લિસહસ્ત–દહીં આદિથી ખરડાએલ હાથ હોય તે તેની પાસેથી ભિક્ષા લેવી કપે નહિ. હાથ ખરડાએલ હોય તે હાથ ઉપર જીવજંતુ લાગેલા હોય તે તેની વિરાધના થાય માટે કપે નહિ. ૩ર લિપ્ત માત્ર–દહીં આદિથી જે વાસણ ખરડાએલું હેય તે વાસણથી આપે તે લેવું કલ્પ નહિ ૩૩ ઉવર્તતી–મેટું, ભારે કે ગરમ વાસણ આદિ ઉપાડીને ભિક્ષા આપે તે લેવી કપે નહિ. - મોટું વાસણ વારંવાર ફેરવવામાં ન આવે એટલે તે વાસણની નીચે મંકડા, કીડી વગેરે આવીને રહ્યા હોય તે તે ઉપાડીને આપે તે પાછુ મૂકતા તેની નીચેના તે કીડા, મકડા હેય તે ચગદાઈ જાય. વાસણ ઉપાડતાં કીડી, મંકડા આદિ હાથ નીચે દબાઈ જાય, ઉપાડતાં કષ્ટ પડે, દાઝે કરે ઈત્યાદિ દે રહેલા છે. માટે મોટા વાસણ આદિ ઉપાડીને આપે તે તે ભિક્ષા લેવી કલ્પ નહિ. ૩૪ સાધારણ–ઘણાની માલિકીવાળી વસ્તુ બધાની રજા સિવાય આપતા હોય તે તે ભિક્ષા લેવી કપે નહિ, Page #314 -------------------------------------------------------------------------- ________________ : ૨૭ : છેષ આદિ દેશે થાય, માટે ન કપે. ૩૫ ચેરેલું–ચેરીછુપીથી અથવા ચોરેલું આપતા હેય તે તેવી ભિક્ષા લેવીન કલ્પે. | નેકર પુત્રવધુ આદિએ ચોરી છૂપીથી આપેલું સાધુ લે અને પાછળથી તેના માલિક કે સાસુ આદિને ખબર પડે તો તેને મારે, બાંધે, ઠપકે આપે વગેરે દે થાય માટે તે આહાર સાધુને કલ્પ નહિ. ૩૬ પ્રાતિકા–લહાણી કરવા માટે એટલે બીજાને આપવા માટે મૂલ વાસણમાંથી બીજા વાસણમાં કાઢેલું હોય તે આપે તે સાધુને લેવું ક૯પે નહિ. ૩૭ સપ્રત્યપાય–આહાર આપતાં આપનારને કે લેનારના શરીરે કેઈ અપાય-નુકશાન થાય એમ હોય તે લેવું કપે નહિ. આ અપાય-છપર, નીચે અને તીર્જી એમ ત્રણ પ્રકારે. જેમકે ઉભા થવામાં માથા ઉપર ખીંટી, બારણુ વાગે એમ હેય, નીચે જમીન ઉપર કાંટા, કાચ આદિ પડેલ હેય તે વાગવાને સંભવ હોય, આજુ બાજુમાં ગાય, ભેંસ વગેરે હેય અને તે ઈંગડુ મારે એ સંભવ હોય, અથવા ઉચે છાપરામાં સર્ષ આદિ લટકતા હોય તે ઉભા થતાં કરડે એમ હેય તે સાધુએ ભિક્ષા લેવી કપે નહિ. ૩૮ અન્ય ઉદેશ–કાઉંટિકાદિ ભિક્ષાચરે વગેરેને આપવા માટે અથવા બલિ આદિને માટે રાખેલો આહાર સાધુને લેવે કપે નહિ. Page #315 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૨ : આવા આહાર ગ્રહણ કરવામાં અદ્યત્તાદાનના દોષ લાગે. કેમકે તે આહાર તે કાટિકાદિને માટે કપેલે છે. વળી ગ્લાન આદિ સાધુને ઉદ્દેશીને આહાર આપ્યા હોય તે. ગ્લાન આદિ સિવાય બીજાને વાપરવા ક૨ે નહિ, પરંતુ જો એમ કહ્યું હોય કે ‘તે ગ્લાન આદિ ન વાપરે તે ખીજા ગમે તે વાપરો.’ તે તે આહાર બીજાને વાપરવા કહ્યું. તે સિવાય કલ્પે નહિ. ૩૯ આભાગ—સાધુને ન ક૨ે તેવી વસ્તુ જાણી જોઇને આપે તે તે લેવી કલ્પે નહિ, કાઇને એમ વિચાર આવે કે ‘ મહાનુભાવ સાધુએ હંમેશાં લુજી, સુકુ પાકુ ભિક્ષામાં જે મળે તે વાપરે છે, તા ઘેબર આદિ મનાવીને આપું કે જેથી તેમના શરીરને ટેકા મળે, શક્તિ વગેરે આવે.’ આવા વિચાર કરીને ઘેબર આદિ અના વીને સાધુને આપે, અથવા કાઇ દુશ્મન, સાધુના નિયમ ભંગ કરાવવાના ઇરાદાથી અનેષણીય બનાવીને આપે. જાણી જોઇને આધાક આહાર આદિ આપે તે સાધુને તેવા આહાર લેવા કલ્પે નહિ. ૪૦ અનાભાગ—અજાણતાં સાધુને કલ્પે નહિ તેવી વસ્તુ આપે તેા તે લેવી કલ્પે નહિ. ૨૬ થી ૪૦ ઢાષામાં અપવાદ નથી. અર્થાત્ ૨૬ થી ૪૦ સુધીના દોષવાળી ભિક્ષા સાધુને કલ્પે નહિ. કૃતિ ષષ્ટ દાયકાષ નિરૂપણ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૬ ઉમિશ્રદોષ सञ्चित्ते अचित्ते मीसग उम्मीसगंमि चउभंगो । आइतिए पटिसेहो चरिमे भगंमि भयणा उ ॥ ८५ ॥ (પિં. નિ. ૬૦૫) સચિત અચિત્ત અને મિશ્ર એક બીજામાં ભેળસેળ કરીને આપવામાં ત્રણ ચતુર્ભગી થાય. તેના દરેકના પહેલા ત્રણ ભાંગામાં કલ્પ નહિ. ચોથા ભાંગામાં કેઈમા કપે અને કેઈમા ન કપે. આમાં પણ નિક્ષિણની માફક કુલ ૪૩૨ ભાંગા સમજી લેવા. વસ્તુ ભેળસેળ કરવામાં જે ભેળસેળ કરવાની અને આપવાની વસ્તુ તે બન્નેના મળીને ચાર ચાર ભાંગા થાય છે અને સચિત્ત મિશ્ર, સચિત્ત અચિત્ત, તથા મિશ્ર અચિત્ત પદેથી એની ત્રણ ચતુર્ભગીએ થાય છે. પહેલી ચતુર્ભગી સચિત વસ્તુમાં સચિત્ત વસ્તુ ભેળવેલી મિશ્ર ઇ » ઇ છે સચિત્ત મિશ્ર છે ” મિશ્ર છ જ ઝ છે I Page #317 -------------------------------------------------------------------------- ________________ : ૨૭૪ : બીજી ચતુર્ભગી સચિત્ત વસ્તુમાં સચિત્ત વસ્તુ ભેળવેલી અચિત્ત છે , ” ” સચિત્ત , અચિત્ત , , અચિત્ત , ઇ છે કે ત્રીજી ચતુર્ભગી મિશ્ર વસ્તુમાં મિશ્ર વરતુ ભેળવેલી અચિત્ત , ” મિશ્ર , અચિત્ત છે કે અચિત્ત , , , , નિક્ષિતની જેમ સચિત્ત પૃથ્વીકાયાદિમાં સચિત્ત પૃથ્વીકાયાદિના ૩૬ ભાંગા. મિશ્ર પૃથ્વીકાયાદિમાં સચિત્ત પૃથ્વીકાયાદિના ૩૬ ભાંગા. સચિત્ત પૃથ્વીકાયાદિમાં મિશ્ર પૃથ્વીકાયાદિના ૩૬ ભાંગ. મિશ્ર પૃથ્વીકાયાદિમાં મિશ્ર પૃથ્વીકાયાદિન ૩૬ ભાંગા. કુલ ૧૪૪ ત્રણ ચતુર્ભગીના કુલ ૪૩ર ભાંગા થાય છે. ભેળવવામાં સુકું અને આદ્ર હેય. તે બનેની મળીને ચતુગી થાય, પાછા તેમાં થેડી અને બહુ તેને સોળ ભાંગા થાય.. સુકી વસ્તુમાં સુકી વસ્તુ ભેળવવી છે છે આ છે ' આ , સુકી , કે સુકી ઇ છે , Page #318 -------------------------------------------------------------------------- ________________ : ૨૭૫ : સાળ ભાંગા આ પ્રમાણે ૧ થાડી સુકી વસ્તુમાં ઘેાડી સુકી વસ્તુ ભેળવવી. ૨ મહુ થોડી "" ૩ બહુ ૪ 99 ૫ થાડી w 36 "" "" "" 99 "" 66 99 99 "" "" ,, ,, "" ,, , "" ૭ મહે ” ૮ મહુ ૬ થાડી આર્દ્ર વસ્તુમાં થાંડી સુકી વસ્તુ મહુ 79 99 99 99 ૧૦ 99 ૧૧ બહુ ૧૨ "" ૧૩ થાડી ૧૪ 99 ૧૫ બહે ૧૬ 29 99 "" ,, 99 "" 99 ,, "" મહુ થેાડી 99 મહે થાડી ', મહુ 99 99 થેાડી આ વસ્તુ મહુ થાડી મહુ "" "" "" "" "" "" ,, "" "" 34 મહુ 99 "9 ઘેાડી આ વસ્તુ 27 "" "? 99 "" "" "9 99 "" 99 "" 99 ,, 99 . 99 99 99 "" 2 99 "9 અહીં પણ હલકા ભાજનમાં અચિત્ત-થાડા સુકામાં થેાડુ સુકું, અથવા થાડા સુકામાં થેાડુ આ, કે ઘેાડા આમાં થાડું સુકું, કે થાડા આમાં થોડુ આ ભેળવવામાં આવે, તે તે વસ્તુ સાધુને લેવી કલ્પે. તે સિવાયની લેવી કલ્પે નહિ, સચિત્ત અને મિશ્ર ભાંગાની તા એક પણ કલ્પે નહિ. તેમજ ભારે ભાજનમાં ભેળવે તે પણ કલ્પે નહિ. Page #319 -------------------------------------------------------------------------- ________________ : ૨૭૬ : શંકા—સ’હત (બદલવું) અને ઉન્મિશ્ર (ભેળસેળ કરવું) આ એમાં શા ક્રૂર છે.? સમાધાન—સાધુને આપવા ચેાગ્ય વસ્તુમાં બીજી નહિ આપવા યોગ્ય સચિત્ત, મિશ્ર કે અચિત્ત આદિ ભેળવીને આપે, એટલે કે આપવા ચાગ્ય ભાત વગેરેમાં નહિ આપવા ચૈાગ્ય દહીં વગેરે મેળવીને આપે અથવા સચિત્ત કે મિશ્ર વસ્તુ મેળવીને આપે તે ઉન્મિશ્ર કહેવાય. જ્યારે સહતમાં તા ભાજનમાં રહેલી નહિ આપવા યાગ્ય (સચિત્ત આદિ) વસ્તુ બીજે નાખીને આપે. સહષ્કૃત અને ઉન્મિશ્રમાં આટલા ફરક છે. ઇતિ સક્ષમ ઉન્નિમાષ નિરૂપણ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૮ અપરિણતદોષ अपरिणयंमि य दुविहं दव्वे भावे य दुविहमेक्वकं । दवमि होइ छकं भावंमि य होइ सझिलगा ॥८६॥ " (પિં. નિ. ૬૦૯) અપરિણત (અચિત્ત નહિ થયેલ) ના બે પ્રકાર. ૧ દ્રવ્ય અપેરિણત અને ભાવ અપરિણત. તે આપનાર અને લેનારના સંબંધથી બનેના બે બે પ્રકાર બને છે. ૧ આપનારથી દ્રવ્ય અપરિણુત–અશનાદિ અચિત્ત બનેલું ન હોય તે પૃથ્વીકાયાદિ છ પ્રકારે. ર લેનારથી દ્રવ્ય અપરિણુત–અચિત્ત બનેલું ન હોય તે પૃથ્વીકાયાદિ છ પ્રકારે. અપરિણુતનું દૃષ્ટાંત-દૂધમાં મેલવણ નાખ્યું હોય, ત્યાર બાદ જ્યાં સુધી દહીં ન બને ત્યાં સુધી તે અપરિણુત કહેવાય. નહિ દૂધમાં નહિ દહીંમાં. આ પ્રમાણે પૃથ્વીકાયાદિકમાં અચિત્ત બન્યું ન હોય ત્યાં સુધી અપરિણત કહેવાય. અર્થાત્ દૂધ દૂધપણાથી ભ્રષ્ટ થઈ દહીંપણાને પામે ત્યારે પરિણત કહેવાય છે અને દૂધપણું અવસ્થિત-પાણી જેવું હોય તે તે અપરિણુતા Page #321 -------------------------------------------------------------------------- ________________ : ૨૭૮: કહેવાય છે. અશનાદિ દ્રવ્ય દાતારની સત્તામાં હેય ત્યારે આપનારનું ગણાય અને લીધા પછી લેનારની સત્તાનું ગણાય. ૩ આપનારથી ભાવ અપરિણુત–જે અશનાદિના બે અથવા વધારેના સંબંધીનું હોય અને તેમાંથી એક આપતે હોય અને બીજાની ઈચ્છા ન હોય તે. ૪ લેનારથી ભાવ અપરિણુત–જે અનાદિ લેતી વખતે સંઘાટ્ટક સાધુમાંથી એક સાધુને અચિત્ત કે શુદ્ધ લાગતું હેય અને બીજા સાધુને સચિત્ત કે અશુદ્ધ લાગતું હોય તે. શંકા–સાધારણ અનિરુણ અને આપનારથી ભાવ અપરિણતમાં શું ફરક છે? સમાધાન–અનિરુદ્ધમાં બધા માલિક ત્યાં હાજર ન હેય ત્યારે તે સાધારણ અનિરુણ કહેવાય અને આપનાર ભાવ અપરિણતમાં માલિકે ત્યાં હાજર હેય. આટલો તફાવત છે. ભાવથી અપરિણત ભિક્ષા લેવી કપે નહિ. કેમકે તેમાં કલહ આદિ દેને સંભવ છે. દાતાના વિષયવાળું ભાવ અપરિણત તે ભાઈઓ અને સ્વામી સંબંધી છે, જ્યારે ગ્રહણ કરનાર વિષયવાળું ભાવ અપરિણત સાધુ સંબંધી છે. ઈતિ અષ્ટમ અપરિણતદોષ નિરૂપણ Page #322 -------------------------------------------------------------------------- ________________ ૯ લિસદષ दहिमाइलेवजुत्तं लित्तं तमगेज्झमोहओ इहयं । संसहमत्तकरसावसेसदव्वेहि अडभंगा ॥ ८७॥ | ( પિં. વિ. ૯૧) લિપ્ત એટલે જે અશનાદિથી હાથ, પાત્ર આદિ ખરડાય, જેવાં કે દહીં, દૂધ, દાળ આદિ વગેરે દ્રવ્ય લિપ્ત કહેવાય છે. શ્રી જિનેશ્વર ભગવંતના શાસનમાં દહીં, દૂધ, ઘી વગેરે લેપવાળા દ્રવ્ય સાધુને લેવા કપે નહિ. કેમકે ખરડાયેલા હાથ, વાસણ વગેરે ધાંધામાં પશ્ચાતકર્મ વગેરે દોષ લાગે છે, તથા રસની વૃદ્ધિ-આસક્તિપણું થવાનો સંભવ છે. ખરડાયેલા હાથ, ખરડાયેલું ભાજન, સાવશેષ (બાકી રહેલું) દ્રવ્યના આઠ ભાંગા થાય છે, અલેપવાળું લેવામાં દોષ ન લાગે. અપવદે લેપવાળું લેવું કલ્પી શકે. શિષ્ય શંકા કરતો કહે છે–“લેપવાળું દહીં આદિ ગ્રહણ કરવામાં પશ્ચાતકર્મ આદિ દેશે થાય, માટે સાધુએ તેવું લેપવાળું દ્રવ્ય ગ્રહણ ન કરવું. એમ આપે કહ્યું તે પછી સાધુએ ભેજન કરવું જ નહિ, અર્થાત જ ઉપવાસ કરવા Page #323 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૦ : જેથી પશ્ચાતકર્મ દેષ ન લાગે. ભિક્ષા લેવા માટે જવાઆવવાનું કષ્ટ ન થાય, રસની આસક્તિ વગેરે કઈ દે લાગે નહિ. રેજ તપ કરે. આહાર કરવાનું શું પ્રયોજન? આચાર્ય મહારાજ જવાબ આપતાં કહે છે—હે મહાનુભાવ! જીદગી સુધીને ઉપવાસ કરવાથી ચિરકાલ સુધી થનારા તપ, સંયમ, નિયમ વૈયાવચ્ચ આદિની હાનિ થાય, માટે જીદગી સુધી તપ કરે એગ્ય નથી-તપ ન કરી શકાય. શિષ્ય–જંદગી સુધીને તપ ન કરે તે ઉત્કૃષ્ટ છ મહિને નાના ઉપવાસ તે કહ્યા છે ને? તે છ મહિનાના ઉપવાસ કરે, પારણે લેપ વિનાનું વાપરે, પાછા છ મહિનાના ઉપવાસ કરે. આચાર્ય–જે છ છ મહિનાના ઉપવાસ કરવાની શક્તિ હેય તે ખુશીથી કરે. એમાં કેઈ નિષેધ નથી. શિષ્ય જે છ મહિનાને તપ ન કરી શકે તે એક એક દિવસ એક કરતાં યાવત ઉપવાસના પારણે આયંબીલ ક્ય કરે. આમ કરવાથી અપકૃત ગ્રહણ થઈ શકે અને નિર્વાહ પણ થઈ શકે. ઉપવાસ પણ ન કરી શકે તે રેજ આયંબીલ કરે. આચાર્ય—જે તેવી શક્તિ પહોંચતી હોય અને તેથી તે કાળમાં અને ભાવિકાળમાં આવશ્યક એવા પડિલેહણવૈયાવચ્ચ આદિ સંયમોમાં હાનિ થાય એમન હોય તે ભલે તેવે તપ કરે. ઉપવાસની શક્તિ ન હોય અને રોજ આય. બીલ કરવાની શક્તિ હોય તે જ આયંબીલ કરે. પરંતુ વર્તમાન કાળમાં શરીરનું છેવટું સંઘયણ છે, તેથી એવી શારીરિક શક્તિ નથી કે તે તપ કરી શકે. માટે શ્રી તીર્થ Page #324 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૧ : કર ભગવંતે અને શ્રી ગણધર ભગવતેએ એ ઉપદેશ આપે નથી. શિષ્ય–આપ કહે છે કે “છેવટું સંઘયણ હેવાથી તે તપ નિરંતર કરી ન શકે.” તે પછી મહારાષ્ટ્ર, કેશલ આદિ નીચેના (દક્ષિણના) દેશમાં જન્મેલા માણસે હંમેશા સૌવીર-ખાટું પાણી, કૂર-ભાત આદિ વાપરે છે અને જીદંગી સુધી કામ વગેરે કરી શકે છે, તે પછી જેમનું મન એક જ મોક્ષપ્રત્યે લાગેલું છે એવા સાધુઓ નિર્વાહ કેમ ન કરી શકે?” સાધુ તે સારી રીતે આયંબીલ વગેરેથી ચલાવી શકે. આચા–સાધુઓને ઉપધિ, શમ્યા અને આહાર એ ત્રણે શીત-ઠંડા હોવાથી નિરંતર આયંબીલ કરવાથી આહારનું પાચન થાય નહિ, એટલે અજીર્ણ આદિ દેશે પ્રગટ થાય, જ્યારે ગૃહાથને તે સૌવીર, કૂર ખાવા છતાં તેમના ઉપધિશસ્મા શતકાળમાં પણ ઉષ્ણ-ગરમ હોવાથી તેમને ખેરાક પચી જાય છે, એટલે અજીર્ણ આદિ દે થવાને સંભવ નથી. સાધુને તે આહાર, ઉપાધિ અને શય્યા ઉષ્ણકાલમાં પણ શીત હોય છે. ઉપધિને વર્ષમાં એકવાર કાપ કાઢવામાં આવે, શધ્યાને અગ્નિને તાપ નહિ લાગવાથી અને આહાર પણ શીત, હેવાથી હાજરી બરાબર પાચન ન કરી શકે, તેથી અજીર્ણ, ગ્લાનતાદિ થાય. આ માટે સાધુઓને છાસ આદિ લેવાનું કહેલું છે. છતાં પણ કહ્યું છે કે “પ્રાઃ ચતનાં વિનિમોगपरित्यागेन सदैवात्मशरीरं यापनीयं, कदाचिदेव च शरीरस्यापाटवे હિંગનો વૃદ્ધિનિમિત્ત વસ્ત્રાધાનાથ વિતરિમોરા” પ્રાયઃ સાધુઓએ વિગઈએ ઘી, દૂધ, દહીં આદિ વાપર્યા સિવાય જ Page #325 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૨ : હંમેશા પિતાના શરીરને નિર્વાહ કરે, કદાચ જ્યારે શરીર સારું ન હોય તે સંયમયેગની વૃદ્ધિ માટે અને શરીરની શક્તિ ટકાવવા માટે વિગઈ વાપરે. વિગઈ વાપરવામાં છાસ આદિ જ ઉપયોગી છે, તેથી તેનું ગ્રહણ કરવું તે સિવાયની વિગઈ તે ગલાનાદિ કારણે ગ્રહણ કરવી જોઈએ. કેમકે વિગઈ બહુ લેપવાળું દ્રવ્ય છે અને તે વાપરવાથી ગૃદ્ધિ થાય. લેપ વિનાના દ્રવ્યો–સુક્કા રાંધેલા ભાત આદિ, રોટલી, રોટલા, ખાખરા, ભાખરી, જવને સાથે અડદ, ચેળા, વાલ, વટાણું, ચણ્યા વગેરે સર્વે સુકા હોય છે. જે વાસણમાં ચૂંટે નહિ તે બધાં દ્રવ્ય. આમાં વાસણ નહિ ખરડાવાથી પાછળથી ધોવું પડે નહિ. અલપલેપવાળાં દ્રવ્ય-શાક-ભાજી, રાબડી, કેદ્રવ, છાસ સાથેના ભાત, રાંધેલા મગ, દાળ, ઓસામણ વગેરે દ્રવ્ય. આમાં પશ્ચાત્યમ કદાચ થાય અને કદાચ ન થાય. બહુલેપવાળાં દ્રવ્ય–ખીર, દૂધ, દહીં, દૂધપાક, તેલ, ઘી, ગેળનું પાણી, રસાવાળી ખજુર વગેરે. જે દ્રવ્યોથી વાસણ ખરડાયેલું હોઈ આપ્યા પછી તે વાસણ અવશ્ય છેવું પડે તેવાં દ્રવ્ય. પાપના ભયવાળા સાધુઓ બહુ લેપવાળાં દ્રવ્ય ગ્રહણ કરતા નથી. અપવાદ–પશ્ચાત્કર્મ થાય એમ ન હોય તે દ્રવ્ય લેવું કપે. Page #326 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૩ : ખરડાએલા હાથ, ખરડાએલું ભાજન અને સાવશેષ દ્રવ્ય તથા નિરવશેષ દ્રવ્યના યેાગે આઠ ભાંગા થાય છે. ૧ ખરડાએલા હાથ, ખરડાયેલું ભાજન, સાવશેષ દ્રવ્ય (બાકી રહેવું) નિરવશેષ દ્રવ્ય (માકી ન રહેવું) ૨ સાવશેષ દ્રવ્ય નિરવશેષ દ્રવ્ય સાવશેષ દ્રવ્ય નિરવશેષ દ્રશ્ય સાવશેષ દ્રવ્ય નિરવશેષ દ્રવ્ય 3 ૪ ७ "9 ૫ નહિ, 99 ,, "9 99 .. "9 99 ,, નહિ 99 નહિ "" "" ખરડાયેલું ,, "" "" "" ,, 99 ,, 27 "" 99 "" 99 99 આ આઠ ભાંગામાં ૧-૩-૫-૭માં ભાંગાનું લેવું ક૨ે. ૨-૪-૬-૮ માં ભાંગાનું લેવું કલ્પે નહિ. હાથ, પાત્ર, કે હાથ અને પાત્ર બન્ને, ગૃહસ્થે સાધુને આવતાં પહેલાં તેના પેાતાના માટે ખરડાએલા હાય પણ સાધુ માટે ન ખરચ્યા હોય, તેમાં પશ્ચાત્કમ હાતું નથી અને જેમાં દ્રવ્ય બાકી રહેતું હાય, તેમાં સાધું માટે હાથ કે પાત્ર ખરડયું હાય તા પણ સાધુ નિમિત્તે ધાવાનું થતું નથી, માટે સાધુને લેવું કલ્પી શકે. ઇતિ નવમ લિસઢાષ નિરૂપણ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૧૦ છતિઢાષ सच्चित्ते अच्चिते मीसग तह छडणे य चउभगो । चउमंगे पडिसेहो गहणे आणाइनो दोसा ॥ ८८ ॥ (પિ. નિ. ૬૨૭) ગૃહસ્થ આહારાદિ વહેારાવતાં જમીન ઉપર છાંટા પાડે તે છતિદોષવાળા આહાર કહેવાય. તેમાં સચિત્ત, અચિત્ત અને મીશ્રની ત્રણ ચતુર્ભ ́ગી થાય છે. તે પૃથ્વીકાયાદિ છની સાથે ભાંગા કરતાં કુલ ૪૩૨ ભાંગા થાય છે. તે આ પ્રમાણે પહેલી ચતુભ ગી સચિત્ત વસ્તુ સચિત્તમાં વેરાય મિશ્ર સચિત્ત મિશ્ર 99 સચિત્ત અચિત્ત "" 99 29 99 "" મિશ્રમાં "" 99 ખીજી ચતુર્ભગી સચિત્ત વસ્તુ સચિત્તમાં વેરાય ચિત્ત 19 અચિત્તમાં 19 99 ,, ,, ,, , ,, Page #328 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૫ : ત્રીજી ચતુર્ભગી મિશ્ર વસ્તુ મિશ્રમાં વેરાય અચિત્ત ye » મિશ્ર , અચિત્તમાં અચિત્ત , ઇ » સચિત્ત પૃથ્વીકાયાદિમાં સચિત્ત પૃથ્વીકાયાદિના ૩૬ ભાંગા મિશ્ર ૩૬ ભાંગા સચિત્ત , મિશ્ર , ૩૬ ભાંગા મિશ્ર ) ૩૬ ભાંગા 32 કુલ ૧૪૪ ત્રણ ચતુર્ભ"ગીના ૪૩૨ ભાંગા થાય. કઈ પણ ભાંગામાં સાધુને ભિક્ષા લેવી કપે નહિ. જે છદિત દેલવાળી ભિક્ષા ગ્રહણ કરે તે–૧ આજ્ઞાભંગ, ૨ અનવસ્થા, ૩ મિથ્યાત્વ, ૪ સંયમ વિરાધના, ૫ આત્મ વિરાધના, ૬ પ્રવચન વિરાધના આદિ દે લાગે. એ જ રીતે ઉદ્દેશિકાદિ દેષવાળી ભિક્ષા લેવામાં પણ મિથ્યાવાદિ દે લાગે તે સમજી લેવું. • ૧ આજ્ઞાભંગ–શ્રી તીર્થકર ભગવતેએ છદિત દેષવાળી ભિક્ષા ગ્રહણ કરવાને નિષેધ કરેલ છે. જે ગ્રહણ કરે તે તેમની આજ્ઞાને ભંગ થાય એટલે આજ્ઞાભંગ. ૨ અનવસ્થા–એક સાધુ દેલવાળી ભિક્ષા લેતે હોય તે જોઈને બીજે વિચાર કરે કે “આ ભિક્ષા ગ્રહણ કરે છે તે પછી હું લઉં તે શું વાંધે?' એટલે બીજો લે, તે જોઈને ત્રીજે લે. એમ અનવસ્થા થાય. Page #329 -------------------------------------------------------------------------- ________________ -3 : : ૨૮૬: ૩ મિથ્યાત્વ—દોષિત ભિક્ષા લેવાને નિષેધ કરેલ છે, છતાં આ તે લે છે. એટલે બીજા સાધુ આદિને અશ્રદ્ધા થાય. અશ્રદ્ધા થઈ એટલે મિથ્યાત્વ પામે. ૪ સંયમ વિરાધના–ઉષ્ણ કે શીત ભિક્ષા આપતાં નિચે ભૂમિ ઉપર વેરાય ત્યાં પૃથ્વીકાયાદિ હોય તેની વિરાધના થાય. તેથી સંયમ વિરાધના. ૫ આત્મ વિરાધના–ભિક્ષા ગરમાગરમ હોય અને ઢળાય તે કાં તે આપનાર દાઝે કે સાધુ દાઝે તેથી આત્મવિરાધના. ૬ પ્રવચન વિરાધના–આપનાર કે લેનાર દાઝે તે લેકે જેમ તેમ બેલે તેથી પ્રવચન વિરાધના. નીચે છાંટે પડે તે પરંપરાએ કેવા દેષ સર્જાય તે ઉપર દૃષ્ટાંત - વારાપુર નામના નગરમાં અભયસેન નામના રાજા રાજ્ય કરે છે. તેમને વારત્તક નામને પ્રધાન છે. એક વખત તે નગરમાં ધર્મષ નામના એક મુનિએ ભિક્ષાએ ફરતાં ફરતાં મંત્રીના ઘરમાં પ્રવેશ કર્યો ઘરમાં રહેલી સંગીની સ્ત્રી ઘી, સાકરયુક્ત ખીર ભરેલી થાળી લઈને વહેરાવવા જાય છે, ત્યાં અચાનક ખીરને છાંટે જમીન ઉપર પડ્યો. આ જોઈ ભિક્ષા લીધા સિવાય મુનિ તે ઘરમાંથી નીકળી ગયા. તે ૩૧ Page #330 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૭ : આ દશ્ય વારત્તક મંત્રીએ જોયું અને વિચારમાં પડ્યા કે “સાધુ મારા ઘેરથી ભિક્ષા લીધા સિવાય કેમ જતા રહ્યા ?” આમ વિચાર કરે છે ત્યાં તેમની દષ્ટિ જમીન ઉપર પડેલા ખીરના છાંટા ઉપર ગઈ તે છાંટા ઉપર એક માખી બેઠી હતી, તેને પકડવા એક ગીરેલી આવી, ગીરેલીને પકડવા સરટ (કાકીડે) દેડ્યો, કાકીડાને પકડવા એક બિલાડી આવી, તેને પકડવા પાડેશીને કૂતરે આબે, ત્યાં બીજે કૂતરે આવ્ય, બને કૂતરા લડવા લાગ્યા. તે જોઈને કૂતરાના માલિકેને પરસ્પર કલહ થયો અને મેટું રમખાણ મચી ગયું. આ જોઈ મંત્રી વિચારવા લાગ્યા કે “એક બિંદુ નીચે પડયું, તેમાં આ અનર્થ થયા. આ અનર્થના ભયથી મુનિએ ભિક્ષા લીધી નહિ. અહે! કે દીર્ઘ દૃષ્ટિવાળે ભગવંતને ધર્મ છે. આ ધર્મ સર્વજ્ઞ સિવાય કેણ કહી શકે? જેમ આંધળે રૂપને જોઈ શકે નહિ તેમ જે સર્વજ્ઞ ન હોય તે દેષ વિનાને ધર્મ કહી શકે નહિ. જિનેશ્વર ભગવાન જ સર્વજ્ઞ છે, એજ મારા દેવ છે. તેમણે કહેલું અનુષ્ઠાન જ મારે કરવું.” " આ પ્રમાણે વિચાર કરી વૈરાગ્ય પામેલા વારત્તક મંત્રી, જિનમંદિરમાં ગયા. ભગવંતનાં ભાવથી દર્શન કર્યા, પછી મંદિરમાંથી બહાર નીકળીને શ્રી ધર્મશેષ મુનિની પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી. શરીરની પણ મમતા રાખ્યા સિવાય વિધિપૂર્વક આહાર ગ્રહણ કરતાં અને સંયમનું સુંદર રીતે પાલન કરતાં ઘાતકર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા અને મેક્ષમાં ગયા. Page #331 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૮ : “પિંડનિર્યુક્તિ” ગ્રંથમાં પ્રધાનને વિચાર કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું પ્રતિબોધ પામ્યા. સ્વયંબુદ્ધ થયા, દેવે વેશ આપે. સાધુ બન્યા, મહાદુક્કર અનુષ્ઠાનને કરતાં કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા.” આ પ્રમાણે જણાવેલ છે. | ગષણાના અને રહેણુએષણના દેશે જણાવ્યા. હવે ગ્રાસ એષણના દોષે જણાવાય છે. ઈતિ દશમ છદિતદોષ નિરૂપણ ઇતિ ગ્રહણએષણા Page #332 -------------------------------------------------------------------------- ________________ ગ્રાસએષણા णामं ठवणा दविए भावे घासेसणा मुणेयव्वा । दव्ये मच्छाहरणं भावंमि य होइ पंचविहा ॥ ८९ ॥ (પિ'. નિ. ૬૨૯) ગ્રાસએષણાના ચાર નિશ્ચેષા છે—૧ નામ ગ્રાસએષણા, ૨ સ્થાપના ગ્રાસએષણા, ૩ દ્રવ્ય ગ્રાસએષણા, ૪ ભાવ ગ્રાસ એષણા. દ્રવ્ય ગ્રાસ એષણામાં મત્સ્યનું ઉદાહરણુ, ભાવ ચાસએષણા પાંચ પ્રકારે છે— ૧ નામ ગ્રાસએષણા—ગ્રાસએષણા એવું કેાઈનું નામ હાય તે. ૨ સ્થાપના ગ્રાસએષણા—ગ્રાસએષણાની કાઇ આકૃતિ કરી હાય તે. ૩ દ્રવ્ય ગ્રાસએષણા—ત્રણ પ્રકારે. સચિત્ત, અચિત્ત કે મિશ્ર વસ્તુ વાપરવી. ૪ ભાવ ગ્રાસએષણા—એ પ્રકારે. ૧ આગમભાવગ્રાસએષણા. ૨ નાઆગમભાવ વ્યાસએષણા. આગમભાવ ગ્રાસએષણા ગ્રાસ એષણાને જાણનાર અને તેમાં ઉપયેાગવાળે. ૧૯ en Page #333 -------------------------------------------------------------------------- ________________ : ૨૯૦ : નાઆગમભાવ ગ્રાસએષણા—એ પ્રકારે. પ્રશસ્ત અને પ્રશસ્ત—સરાજનાદિ પાંચ દોષથી રહિત આહાર અપ્રશસ્ત—સચેાજના, પ્રમાણુ, અંગાર, ધૂમ્ર અને કારણદોષવાળા આહાર વાપરવા. અપ્રશસ્ત. વાપરવા. કહેલ વસ્તુના અને સમજાવવા માટે ચરિત–બનેલા અને કલ્પિત એમ બે પ્રકારના દૃષ્ટાંત હાય છે તેમાં અહીં દ્રવ્ય ગ્રાસએષણા ઉપર મસ્ત્યનું કલ્પિત દૃષ્ટાંત કહેવામાં આવે છે. મત્સ્યનું દૃષ્ટાંત કાઇ એક માછીમાર માછલાં પકડવા માટે સાવર ઉપર ગયા. ત્યાં જઈને કાંટામાં ગલમાંસના ટુકડા ભરાવીને સરાવરમાં નાખ્યા. તે સરાવરમાં બુદ્ધિશાળી અને હાંશીઆર એક વૃદ્ધ માછલું રહેતું હતું. તે માછલું માંસની ગંધથી ત્યાં આવ્યું અને સાચ વીને કાંટાની આજુબાજુ માંસ ખાઇ ગયું અને પછી પૂછડાથી કાંટા હલાવીને આધું જતું રહ્યું. માછીમાર સમજ્યેા કે ‘ માછલું પકડાયું છે એટલે કાંટા બહાર કાઢ્યો અને જોયું તે માછલું ન હતું અને માંસ પણ હતું નહિ. આ પ્રમાણે ત્રણવાર થયું. ત્રણે વાર તે માછલું માંસ ખાઈ ગયું. માછીમાર વિચારમાં પડ્યો કે આમ કેમ થાય છે? " ત્યાં તે માછલા બેલી ઉઠ્યો કે • હે માછીમાર ! તું શું વિચાર કરે છે? મારૂં પરાક્રમ સાંભળ. એકવાર .હું પ્રમાદમાં * Page #334 -------------------------------------------------------------------------- ________________ : ૨૯ : હતું, ત્યાં એક બગલાએ મને પકડ્યો. બગલે ભક્ષ ઉછાળીને પછી ગળી જાય છે. તેથી તે બગલાએ મને અદ્ધર ઉછાળ્યો, મેં વિચાર કર્યો કે “જે હું સીધે તેના મુખમાં પડીશ તે મને ગળી જશે, માટે તીર્થો પડું કે જેથી મને ગળી શકે નહિ.” આમ વિચાર કરીને હું વાંકે પડ્યો, બીજી વાર ઉછાળ્યો, બીજી વાર વાંકે પડ્યો, ત્રીજી વાર ઉછાળ્યો, ત્રીજી વાર હું પાણીમાં પડ્યો અને દૂર ભાગી ગયો. એકવાર હું સમુદ્રમાં હતું ત્યાં માછીમારોએ વલયામુખની સાદડી માછલાં પકડવા માટે રાખેલી હતી. ભરતી આવે એટલે તેમાં માછલાં ભરાઈ જાય. એકવાર હું તેમાં સપડાઈ ગયે, ત્યારે સાદડીના આધારે બહાર નીકળી ગયે હતે. એકવીસ વાર જાળમાં સપડાએલે તેમાં દરેક વખત હું જમીન ઉપર લપાઈ જઈને છૂટી ગયું હતું. એકવાર માછીમારે કહનું પાણુ બીજી તરફ કાઢયું, તેમાં હું પણ આવી ગયું હતું, ત્યાં હું માછીમારની જાળમાં સપડાઈ ગયો. માછીમાર બધાં માછલાને પકડીને લાંબા સોયામાં પાવતે હતે, મેં હોંશીઆરીથી સેયાને ભાગ મેંથી પકડી લીધો. પછી માછીમાર માછલાં ઉપર લાગેલા કાદવને સાફ કરવા સરોવરમાં ગયે અને જોવા લાગ્યો, ત્યાં મેં સે મૂકી દીધું અને પાણીમાં જ રહ્યો.” આવું મારું પરાક્રમ છે તે પણ તું મને પકડવા ઈચ્છે છે? અહો કેવું સારું નિર્લજજાણું? આ દષ્ટાંતને ઉપનયસાર આ પ્રમાણે છે. માછલાના Page #335 -------------------------------------------------------------------------- ________________ : ૨૯૨: સ્થાને સાધુ, માંસના સ્થાને આહારપાણી, માછીમારના સ્થાને રાગાદિ દેષને સમુહ જેમ માછલું કઈ રીતે સપડાયું નહિ તેમ સાધુએ પણ દેષ ન લાગે તે રીતે આહા રગ્રહણ કરે, કેઈ દોષમાં સપડાવું નહિ. સેળ ઉદ્દગમના, સેળ ઉત્પાદનના અને દશ એષણાના એમ કર દેથી રહિત આહાર મેળવ્યા પછી સાધુએ આત્માને શિખામણ આપવી કે “હે જીવ! તું કઈ દેષમાં સપડાયે નહિ અને બેતાલીસ દેથી રહિત આહાર લાવ્યું છે, તે હવે વાપરતા મૂચ્છવશ થઈ રાગદ્વેષમાં ન સપડાય તેનું ધ્યાન રાખજે. અર્થાત્ આહાર વાપરતાં રાગદ્વેષ કરીશ નહિ. અપ્રશસ્ત ભાવગ્રાસએષણા संयोजना पमाणे इंगाले धूम कारणे पढमा । वसहिबहिरन्तरे वा रसहेउं दव्वसंजोगा ॥१०॥ | ( પિં. વિ. ૯૪) ૧ સજના–વાપરવાનાં બે દ્રવ્ય સ્વાદ માટે ભેગાં કરવાં. ૨ પ્રમાણુ-જરૂર કરતાં વધારે આહાર વાપરે. ૩ અંગારવાપરતાં આહારના વખાણ કરવાં. ૪ ધૂમ્ર–વાપરતાં આહારની નિંદા કરવી. ૫ કારણ–આહાર વાપરવાના છ કારણ સિવાય આહાર વાપરો. Page #336 -------------------------------------------------------------------------- ________________ : ૨૩ : ૧ સંચાજનાઢાષ સચેાજના એટલે દ્રવ્ય ભેગાં કરવા. તે એ પ્રકારે ૧. દ્રવ્યથી ભેગું કરવું અને ૨ ભાવથી ભેગું કરવું. દ્રવ્યથી ભેગુ કરવું—બે પ્રકારે ૧. બ્રાહ્ય સંચાજના, ૨. અભ્યંતર સચાજના, બ્રાહ્ય સયાજના—સ્વાદની ખાતર એ દ્રવ્યા દૂધ, દહીં આદિમાં સાકર આદિ મેળવવી. તે ઉપાશ્રયની બહાર ગેાચરી ગયા હોય ત્યાં એ દ્રવ્યે ભેગાં કરવાં તે બ્રાહ્ય સચેાજના. અભ્યતર સાજના—ઉપાશ્રયમાં આવીને વાપરતી વખતે સ્વાદની ખાતર એ દ્રવ્ય ભેગાં કરવાં. તે ત્રણ પ્રકારે. ૧. પાત્રમાં, ૨. હાથમાં અને ૩. માંઢામાં, આ અભ્યંતર સાજના. ગેચરીએ ફરતાં વાર લાગે એમ હાય એટલે વિચાર કરે * કે જો અહીં એ કન્યા ભેગાં કરીશ તે સ્વાદ બગડી જશે, એટલે વાપરતી વખતે ભેગાં કરીશ.' આમ વિચારીને બન્ને ન્યા અલગ અલગ લૈ. પછી ઉપાશ્રયે આવીને વાપરતી વખતે એ દ્રવ્યેા ભેગાં કરે. પાત્ર સચાજના—શીખડ, પુરી આદિ પાત્રામાં જ ભેગા કરીને વાપરે. હસ્ત સયાજના—કાળીએ હાથમાં લે પછી તેના ઉપર બીજી વસ્તુ નાખીને વાપરે. Page #337 -------------------------------------------------------------------------- ________________ : ૨૯૪ : મુખ સંજના-મેઢામાં કેળીઓ નાખે પછી ઉપરથી પ્રવાહી કે બીજી વસ્તુ લઈને એટલે ઠંડક આદિ મેંઢામાં લે, પછી ગાળ આદિ માં લે એમ બે વસ્તુ મેળવીને વાપરે. સંજના કરવાથી થતાં દે. ૧ સંજના રસની આસક્તિ કરનાર છે. ૨ સાજનાથી આત્મા જ્ઞાનાવરણીયાદિ કર્મને બંધ કરે છે. ૩ સજનાથી સંસાર વધે છે. જ સજનાથી ભવાંતરમાં જીવને અશાતા થાય છે. ૫ સંજનાથી અનંતકાળ સુધી દવા ગ્ય અશુભ કર્મ બંધાય છે. આથી સાધુએ બ્રાહ્ય કે અત્યંતર સજના કરવી નહિ. અપવાદ–દરેક સંઘાટ્ટકને ગોચરી વધારે આવી ગઈ હેય, વાપરવા છતાં આહાર વચ્ચે હોય તે, તે પરડવ ન પડે તે માટે બે દ્રવ્ય ભેગા કરીને વાપરે તે દોષ નથી. ગ્લાનને માટે દ્રવ્ય સાજના કરી શકાય. રાજપુત્રાદિ હોય અને એક આહાર ગળે ઉતરતે ન હોય તે સોજના કરે. નવદીક્ષિત હય પરિણત ન થયા હોય તે સંજના કરે. અથવા રેગાદિ કારણે સંજના કરવામાં દેષ નથી. ઇતિ સમાજનાદેાષ નિરૂપણ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨ પ્રમાણુદોષ बत्तीसं किर कवला आहारो कुच्छिपूरओ भणिओ । पुरिसस्स महिलाए अट्ठावीसं भवे कवला ॥९१ ॥ (પિં. નિ. ૬૪૨) જે આહાર કરવાથી જ્ઞાનાભ્યાસ, વૈયાવચ્ચ આદિ કરવામાં અને સંયમના વ્યાપારમાં તે દિવસે અને બીજા દિવસે આહાર વાપરવાને ટાઈમ ન થાય ત્યાં સુધી શારીરિક બળમાં હાનિ ન પહોંચે તેટલે આહાર પ્રમાણસર કહેવાય. પ્રમાણ કરતાં વધારે આહાર વાપરવાથી પ્રમાણતિરિક્ત દેષ થાય અને તેથી સંયમ અને શરીરને નુકશાન થાય. સામાન્ય રીતે પુરુષ (સાધુ)ને માટે બત્રીસ કેળીઆ જેટલો આહાર અને સ્ત્રી (સાધ્વી) માટે અવાસ કેળીઆ જેટલે આહાર પ્રમાણસર કહેવાય. કુટી-કુકડીના ઇંડા જેટલા પ્રમાણને એક કળીઓ ગણાય. કટી–બે પ્રકારની ૧ દ્રવ્ય કુફ્ફટી અને ૨ ભાવકુફ્ફટી. દ્રવ્ય કુકટી–બે પ્રકારે ૧ ઉદરકુટી, ૨ ગલકુટી. Page #339 -------------------------------------------------------------------------- ________________ : ૨૯૬ : ઉદરકુકટી–જેટલો આહાર વાપરવાથી પેટ ભરાય તેટલે આહાર. ગલકુફ્ટી–પેટ પૂરતા આહારને બત્રીસ ભાગ. અથવા જેટલે કેળીઓ મુખમાં મૂક્તાં મેં વિકૃત ન થાય, તે પ્રમાણને કેળીઓ અથવા સહેલાઈથી મુખમાં મૂકી શકાય તેટલા આહારને કેળીએ. ભાવકુકટી–જેટલો આહાર વાપરવાથી (એછે નહિ તેમ વધારે નહિ) શરીરમાં સ્ફર્તિ રહે, જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિ થાય તેટલા પ્રમાણને આહાર, તેને બત્રીસમે ભાગ એક કેળીઓ કહેવાય. બત્રીસ કેળીઆમાં એક, બે, ત્રણ કેળીઆ ઓછાં કરતાં થાવત્ સોળ કેળીઆ પ્રમાણે આહાર કરે યાવતું તેમાંથી પણ ઓછા કતાં આઠ કેળીઆ પ્રમાણ આહાર કરે તે યાત્રામાત્ર (નિર્વાહ પૂરત) આહાર કહેવાય. અર્થાત એાછા આહારથી કામ લે-આરાધના કરે. સાધુઓએ કે આહાર વાપરવું જોઈએ? તે માટે हियाहारा मियाहारा अप्पाहारा य जे नरा । न ते विजा तिगिच्छंति अप्पाणं ते तिगिच्छगा ॥९२।। | (પિં. નિ. ૬૪૮): જેઓ હિતકારી-દ્રવ્યથી અવિરૂદ્ધ, પ્રકૃતિને માફક અને એષણીય-દેષ વગરનો આહાર કરનારા, મિતાહારી પ્રમાણસર Page #340 -------------------------------------------------------------------------- ________________ L: ર૯૭ : બત્રીસ કાળીઆ પ્રમાણ આહાર કરનારા, આપાહાર-ભૂખ કરતાં ઓછે આહાર કરનારા હોય છે, તેમની લેશે ચિકિત્સા કરતા નથી. અર્થાત્ તેવાઓને રોગ થતાં નથી કેમકે તેઓ પિતે જ પિતાના વૈદ્ય છે. હિતકારી અને અહિતકારી આહારનું સ્વરૂપદહીંની સાથે તેલ ને, દુધની સાથે દહીં કે કાંજી એ અહિતકારી છે, અર્થાત શરીરને નુકશાન કરે છે. કહ્યું છે કે ફિતાશાણપત્, સર્વોદ્ધવો ચરા તરમાહિર આર્થિ, ચાડ્યું નિવેવળમ્ ” અહિતકારી આહાર વાપરવાથી સઘળા રેગ ઉત્પન્ન થાય છે. દૂધ અને તેલ કે દહીં અને તેલ સાથે વાપરવાથી કેઢ રેગ થાય છે, સરખા ભાગે વાપરવાથી ઝેરરૂપ બને છે. માટે અહિતકારી આહારને ત્યાગ કરવો અને હિતકારી આહાર વાપરવું જોઈએ. મિતઆહારનું સ્વરૂપ–પિતાના ઉદરમાં છ ભાગની કલ્પના કરવી. તેમાં શિયાળો, ઉનાળે અને સાધારણ કાલની અપેક્ષાએ આહાર વાપર, તે આ પ્રમાણે વાયુ એક ભાગ " કાલ | પાણી | ભેજન અતિ ઠંડીમાં | એક ભાગ 1 ચાર ભુખ મધ્યમ , | બે ભાગ | ત્રણ ભાગ , ગરમીમાં ત્રણ ભાગ એ ભાગ Page #341 -------------------------------------------------------------------------- ________________ : ૨૯૮ : કાયમ ઉદરને એક ભાગ વાયુના પ્રચાર માટે ખાલી રાખવું જોઈએ. એક ભાગ ખાલી ન રહે તે શરીરમાં પીડા કરે. पगामं च निगामं च पनीयं भत्तपाणमाहरे । अइबहुयं अइबहुसो पमाणदोस मुणेयव्वो ॥९॥ (પિં. નિ. ૬૪૪) જે સાધુ પ્રકામ, નિષ્કામ, પ્રણત, અતિબહેક અને અતિ બહુશઃ ભાપાનને આહાર કરે તે પ્રમાણદેષ જાણ. ૧ પ્રકામ–ધી આદિ નહિ નીતરતા આહારના તેત્રીસ કેળીઆ પ્રમાણથી વધુ વાપરે તે ૨ નિકામ–ધી આદિ નહિ નીતરતા આહારના બત્રીસથી વધારે કેળી આ પ્રમાણ એકથી વધારે દિવસ વાપરવા તે. ૩ પ્રણીત—કેળીઓ ઉપાડતાં તેમાંથી ઘી આદિ નીતરતે હોય તે આહાર વાપ તે. ૪ અતિબહુક–અકરાંતીયા થઈને વાપરવું તે. ૫ અતિબહેશ:–અતિલપતાથી અતૃપ્તપણે દિવસમાં ત્રણ વખતથી વધારે વખત આહાર વાપરે તે. સાધુએ ભુખ કરતાં પણ ઓછો આહાર વાપરે જોઈએ. જે વધુ આહાર વાપરે તે આત્મ વિરાધના, સંયમ વિરાધના, પ્રવચન વિરાધના આદિ દેષ થાય. આમ વિરાધના–બે વખત, ત્રણ વખત અને તેથી પણ વધુ વખત વાપરેલ આહાર પાચન નહિ થવાના યોગે Page #342 -------------------------------------------------------------------------- ________________ : ર૯ : ઝાડા થાય કે ઉલટી થાય, બિમારી આવે કે શરીરને નુકશાન થાય યાવત મૃત્યુ થાય. સંયમ વિરાધના-વધારે આહાર વાપરવાના વેગે શરીરમાં રોગ થવાથી શેક કરે, તેમાં તેઉકાય આદિની વિરાધના, ઔષધ વગેરેમાં છકાયજીવની વિરાધના થાય. પ્રવચન વિરાધના–અધિક આહાર વાપરવાથી સાધુ માં પડે, તે જોઈને લેકે નિંદા કરે કે “આ સાધુડા રસનામાં લંપટ છે, તેથી માંદા પડે તેમાં શી નવાઈ? વગેરે બેલે. અધિક આહારના યોગે બ્રહ્મચર્યની વિરાધના આદિ અનેક પ્રકારના દોષે થાય છે. માટે સંયમ અને શરીરને ગુણકારી પ્રમાણસર આહાર વાપરો જોઈએ. - ઇતિ પ્રમાણષ નિરૂપણ OR Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩ અંગારદોષ ૪ ધૂપ્રદેષ अंगारसधूमोवमचरणिधणकरणभावी जमिह । रत्तो दुट्ठो भुंजइ तं अंगारं च धूमं च ॥१४॥ | (પિં. વિ.૯૭) જેમ અગ્નિ લાકડાંને સર્વથા બાળીને અંગારા સમાન બનાવે છે અને અર્ધબાળવાથી ધૂમાડાવાળું કરે છે, તેમ સાધુ આહાર વાપરતાં આહારનાં કે આહાર બનાવનારનાં વખાણ કરે-પ્રશંસા કરે તો તેથી રાગરૂપી અગ્નિથી ચારિત્રરૂપી લાકડાંને અંગારા સમાન બનાવે છે. અને જે વાપરતી વખતે આહારની કે આહાર બનાવનારની નિંદા કરે તે તેથી શ્રેષરૂપી અગ્નિથી ચારિત્રરૂપી લાકડાંને ધૂમાડાવાળાં બનાવે છે. રાગથી આહારને વખાણ કરતે વાપરે તે અંગાદેષ લાગે છે. દ્વેષથી આહારની નિંદા કરતે વાપરે તે ધૂમ્રદેષ લાગે છે. માટે સાધુએ આહાર વાપરતાં વખાણ કે નિંદા કરવી ન જોઈએ. આહાર જે હોય તે સમભાવથી રાગ-દ્વેષ કર્યા સિવાય વાપરી લેવું જોઈએ, તે પણ કારણ હોય તે વાપર તે સિવાય ન વાપર. ઈતિ તૃતીય-ચતુર્થ અંગારાષ-ધૂમ્રદેષ નિરૂપણ Page #344 -------------------------------------------------------------------------- ________________ ૫ કારણુદોષ छुहवेयणवेयावच्च-संजममुज्झाणपाणरक्खणट्ठा । • इरियं च विसोहेउं भुंजइ न रूवरसहेऊ ॥१५॥ (પિ વિ. ૯૮) આહાર કરવાનાં છ કારણે છે. આ છે કારણે સિવાય આહાર વાપરે તે કારણોતિરિક્ત નામને દેષ લાગે. છ કારણે–૧ સુધાવેદનીય દૂર કરવા, ૨ વૈયાવચ સેવા ભક્તિ કરવા, ૩ સંયમનું પાલન કરવા, ૪ શુભધ્યાન કરવા, ૫ પ્રાણેને ટકાવી રાખવા, ૬ ઈર્યાસમિતિનું પાલન કરવા. આ જ કારણે સાધુ આહાર વાપરે, પરંતુ શરીરનું રૂપ કે જીભના રસને માટે ન વાપરે. ૧ સુધાનું નિવારણ કરવા–ભૂખ જેવી કેઈ પીડા નથી, માટે ભૂખને દૂર કરવા આહાર વાપરે. આ શરીરમાં એક તલના ફોતરા જેટલી જગ્યા એવી નથી કે જે બાધા ન આપે. આહાર વગરના-ભૂખ્યાને બધાં દુઃખો સાન્નિધ્ય કરે છે, અર્થાત્ ભૂખ લાગે ત્યારે બધાં દુઃખે આવી ચઢે છે, માટે ભૂખનું નિવારણ કરવા સાધુ આહાર વાપરે. Page #345 -------------------------------------------------------------------------- ________________ : ૩૦૨ : રવૈયાવચ્ચ કરવા–ભૂખે સાધુ વૈયાવચ્ચ બરાબર કરી ન શકે, એટલે આચાર્ય, ઉપાધ્યાય, વેલાન, બાલ, વૃદ્ધ આદિ સાધુની વૈયાવચ્ચ સારી રીતે કરી શકાય તે માટે સાધુ આહાર વાપરે. ૩ સંયમનું પાલન કરવા–ભૂખે સાધુ પ્રત્યુપ્રેક્ષણા પ્રમાર્જન આદિ સંયમનું પાલન કરી ન શકે, માટે સંયમનું પાલન કરવા સાધુ આહાર વાપરે. ૪ શુભધ્યાન કરવા–ભૂખે સાધુ સ્વાધ્યાય આદિ શુભધ્યાન-ધર્મધ્યાન કરી ન શકે, અભ્યાસ કરેલા સૂત્ર-અર્થનું પરાવર્તન કરવામાં અસમર્થ થાય, તેથી ધર્મધ્યાનની હાનિ થાય. માટે શુભ ધ્યાન કરવા સાધુ આહાર વાપરે. ૫ પ્રાણને ટકાવી રાખવા–ભૂખ્યા હોય તે શરીરની શક્તિઓ ક્ષીણ થાય. જેથી શરીરની શક્તિ ટકાવી રાખવા સાધુ આહાર વાપરે. ૬ ઈસમિતિનું પાલન કરવા–ભૂખ્યા હોય તે ઈર્યાસમિતિનું બરાબર પાલન થઈ ન શકે. ઈસમિતિનું પાલન સારી રીતે થઈ શકે તે માટે સાધુ આહાર વાપરે. આ છે કારણએ સાધુ આહાર વાપરે, પરંતુ શરીરને વિશિષ્ટ વર્ણ આકૃતિ થાય, મધુર સ્વર થાય, કંઠની મધુરતા થાય તેમજ સારા સારા માધુર્ય આદિ સ્વાદ કરવા આહાર ન વાપરે. શરીરના રૂપ, રસાદિ માટે આહાર વાપરતા ધર્મનું પ્રયોજન નહિ રહેવાથી કારણોતિરિક્ત નામને દેષ લાગે છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ : ૩૦૩: છ કારણે સાધુ આહાર વાપરે તે જણાવ્યું. હવે છ કારણે સાધુએ આહાર ન વાપરો. અર્થાત્ ઉપવાસ કરવો તે કહે છે. आयंके उवसग्गे तितिक्खया बंभचेरगुत्तीसु । पाणिदया तबहेउं सरीरवोच्छेयणट्ठाए ॥१६॥ | (પિં. નિ. દ૬૬) ૧ આતંક–તાવ આવ્યો હેય, કે અજીર્ણ આદિ થયું હોય ત્યારે આહાર ન વાપરે. કેમકે વાયુ, શ્રમ, ક્રોધ, શેક, કામ અને ક્ષતથી ઉત્પન્ન નહિ થયેલા તાવમાં લંઘન–ઉપવાસ કરવાથી શરીરની શુદ્ધિ થઈ જાય છે. ( ૨ ઉપસ–સગાસંબંધી, દીક્ષા છેડાવવા આવ્યા હેય, ત્યારે આહાર ન વાપરે. આહાર નહિ વાપરવાથી સગાસંબંધીઓને એમ થાય કે “આહાર નહિ વાપરે તે મરી જશે.” એટલે સગાસંબંધીઓ દીક્ષા છેડાવે નહિ. તથા રાજા કોપાયમાન થયું હોય તે ન વાપરે, તથા દેવ, મનુષ્ય કે તીય ચ સંબંધી ઉપસર્ગ થયો હોય તે ઉપસર્ગ સહન કરવા ન વાપરે. ૩ બ્રહ્મચર્ય–બ્રહ્રાચાર્યને બાધક એ મેહને ઉદય થયે હોય તે ન વાપરે. ભેજનને ત્યાગ કરવાથી મેહદય શમી જાય છે. ૪ પ્રાણીદયા–વરસાદ વરસતે હેય, છાંટા પડતા હોય, સચિત્ત રજ કે ધૂમસ આદિ પડતી હોય કે સમૂચ્છિમ દેડકીઓ આદિની ઉત્પત્તિ થઈ ગઈ હોય તે તે જીની રક્ષા Page #347 -------------------------------------------------------------------------- ________________ : ૩૦૪ : માટે–પિતાથી તે જીવેની વિરાધના ન થાય તે માટે ઉપાશ્રયની બહાર ન નીકળે. આહાર ન વાપરે એટલે ઉપવાસ કરે. જેથી ગોચરી પાણી માટે બહાર જવું ન પડે અને અપકાયાદિ જીની વિરાધનાથી બચાય. . ૫ તપ-તપશ્ચર્યા કરવા માટે. શ્રી મહાવીરસ્વામીજી ભગવંતના શાસનમાં ઉત્કૃષ્ટ છ મહિનાના ઉપવાસને તપ કહ્યો છે. ઉપવાસથી માંડી છ મહિનાના ઉપવાસ કરવા આહાર ન વાપરે. ૬ શરીરને ત્યાગ કરવા–લાંબા કાળ સુધી ચારિત્ર પાળ્યું, શિષ્યોને વાચા આપી, અનેકને દીક્ષા આપી, અને વૃદ્ધપણામાં “સર્વ અનુષ્ઠાનેમાં મરણ–અનશન આરાધના સાર છે, માટે તેમાં મહાપ્રયત્ન કરે જોઈએ.’ આમ સમજી આહારને ત્યાગ કરવા પૂર્વક શરીરને ત્યાગ કરે. શરીરને ત્યાગ કરવા આહાર ન વાપરે. Page #348 -------------------------------------------------------------------------- ________________ દેના વિભાગ सोलस उग्गमदोसा सोलस उप्पायणाए दोसा उ । दस एसणाए दोसा संजोयणमाइ पंचेव ॥१७॥ . (पि. नि. ६६८) સેળ ઉદગમના દે, સેળ ઉત્પાદનના દોષે, દશ એષણુના દોષ અને પાંચ સાજનાદિ દે. કુલ ૪૭ દે છે. આ ૪૭ દોષને દૂર કરવાથી પિંડની વિશુદ્ધિ થાય છે. પિંડની વિશુદ્ધિથી ચારિત્રની શુદ્ધિ થાય છે. ચારિત્રની શુદ્ધિથી આત્માને મોક્ષ થાય છે. એટલે કે મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ માટે કહ્યું છે કેएए विसोहयतो पिंडं सोहेइ संसओ नत्थि । एए अविसोहिते चरित्तभेयं वियाणाहि ॥९८॥ समणत्तणस्स सारो भिक्खापरिया जिणेहिं पन्नता। पत्य परितप्पमाणं तं जाणमु मंदसंवेगं ॥१९॥ माणचरणस्स मूलं भिक्खायरिया जिणेहि पनत्ता । एत्थ उ उज्जमाणं तं जाणसु तिव्वसंवेगं ॥१०॥ २०. Page #349 -------------------------------------------------------------------------- ________________ : ૩૦૬ : पिडं असोहयंतो अचरिती एत्थ संसभी नत्थि । चारितंमि असंते निरत्थिआ होइ दिक्खा उ || १०१ || चारितमि असंतंमि निव्वाणं न उ गच्छन् । निव्वाणं असंतंमि सव्वा दिक्खा निरत्यगा || १०२ || ( પિ. નિ. ગાથા. ૬૬૯ ની ટીકામાં ) જેએ આ દાષાથી રહિત આહારને વાપરે છે, તેમના ચારિત્રના નાશ થતા નથી. જેએ આ દેાષાની શુદ્ધિ કરતા નથી અર્થાત્ દોષવાળા આહાર વાપરે છે તેમના ચારિત્રને નાશ થાય છે. • ભિક્ષાની શુદ્ધિ કરવી અર્થાત્ દોષ વગરને આહાર મેળવવા પ્રયત્ન કરવા એ સાધુપણાને સાર છે. જેએ શુદ્ધ આહારની તપાસ કરવામાં ખેદ પામે છે, તેઓ મદ વૈરાગ્ય વાળા જાણવા.’ એમ શ્રી જિનેશ્વર ભગવતાએ કહ્યું છે. અને ચારિત્રનું મેળવવા માટે શ્રી જિનેશ્વર દેવાએ કહ્યું છે કે જ્ઞાન મૂલ ભિક્ષાની શુદ્ધિ છે, જેઓ શુદ્ધ ભિક્ષા ઉદ્યમ કરે છે તે તીવ્ર વૈરાગ્યવાળા જાણવા. જે પિડને શોધતા નથી તેઓ અચારિત્રી છે એમાં સ'સય નથી. ચારિત્ર નહિ હાવાથી તેઓની દીક્ષા નિરર્થક થાય છે. ઉપર પ્રમાણે જેએમાં ચારિત્ર નથી તેએ મેાક્ષમાં જતાં નથી. મેાક્ષના અભાવ થયે છતે તેની સવ દ્વીક્ષા નિરક છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર इइ तिविहेसणदोसा लेसेण जहागमं मएs भिहिया । पसु गुरुलहुविसेसं सेसं च मुणेज्ज सुत्ताउ ॥१०॥ (પિં. વિ. ૧૦૦) ઉપર બતાવ્યા પ્રમાણે ત્રણ પ્રકારની એષણ-ગવેષણ, ગ્રહણએષણ અને ગ્રાસએષણાના દોષ સંક્ષેપથી આગમને અનુસારે નવમા પૂર્વમાં રહેલ મૃતરૂપ શ્રી પિંડનિયુક્તિ આદિ શાસ્ત્રને અનુસારે જણાવ્યા છે. આ દોષમાં નાના મોટા દેને વિભાગ તથા દેષોના વિષયમાં દષ્ટાંત, પ્રત્યપાય, ઉત્સર્ગ, અપવાદ, શય્યાતર, રાજપિંડ, ઉપાશ્રય, વસ્ત્રપાત્ર વગેરેમાં રહેલા દેષ વગેરે જે અહીં ન કહ્યું હોય તે બીજા સૂત્રથી જાણી લેવું. અહીં નહિ કહેલું. બીજાં સૂત્રથી જાણી લેવાની સૂત્રકારે ભલામણ કરી છે. પરંતુ પિંડ વિશુદ્ધિ પ્રકરણની ટીકામાં શ્રી જિનવલ્લભગણિએ કહેલું છે તેમાંથી બેતાલીસ દેશે અંગે ટુંકમાં અહીં જણાવાય છે. - દોષમાં મોટાં અને નાના દે સૌથી મોટો દોષ મૂલકર્મ, પછી આધાકર્મ, પછી કર્મ શિકના છેલા ત્રણ ભેદ (સમુદેશ, આદેશ, સમાદેશ) મિશ્રના છેલ્લા બે ભેદ (પાખંડમિશ્ર અને સાધુ મિશ્ર) બાદર પ્રાકૃતિકા, સપ્રત્યપાય પરગામ અભ્યાહત, ભપિંડ, અનંતકાય Page #351 -------------------------------------------------------------------------- ________________ : ૩૦૮: વડે અવ્યવહિત નિક્ષિપ્ત પિહિત સંહત ઉન્મિશ્ર અપરિણત અને છદિતદોષ (આ છ દે) સંયેજના, અને વર્તમાનભવિષ્યકાળનું નિમિત્ત એ ઓછા દેલવાળા છે. તેના કરતાં કર્મ ઓશિકને પહેલે ભેદ (ઉદ્દેશ), મિશ્રને પહેલો ભેદ (યાવર્થિક), ધાત્રીષ, દ્વતીદેષ, ભૂતકાલનું નિમિત્ત, આજીવિક, વનીપક, બાદર ચિકિત્સા કેપિંડ, માનપિંડ, સંબંધીસંસ્તવ, વિદ્યાપિંડ, મંત્રપિંડ, ગપિંડ, ચૂર્ણપિંડ, પ્રકાશકરણ, બે પ્રકારનું કીત (દ્રવ્યકત અને આત્મભાવક્રત), લૌકિક પ્રામિત્ર, લૌકિકપરાવર્તિત, નિપ્રત્યપાય પરચામઅભ્યાહત, પિહિતઉદ્દ ભિન્ન, કપાટઉભિન્ન, ઉત્કૃષ્ટ માલાપહત, આછેદ્ય, અનિષ્ટ, પુરકર્મ, પશ્ચાત્કર્મ, ગહિતમૈક્ષિત, સંસક્તમૃક્ષિત, પ્રત્યેક વડે અવ્યહિત સહિત ઉન્મિશ્ર, અપરિણત અને છદિત (આ ચાર પ્રકારે), પ્રમાણ ઉલંઘન, ધૂમ્ર, અકારણ ભેજન, એાછા દેષવાળા છે. તેના કરતાં પણ અધ્યવપૂરકના છેલ્લા બે ભેદ (સ્વઘર પાખંડી, સ્વઘર સાધુ), કૃત ઔશિકના ચારે ભેદ, ભક્ત પાન પૂતિ, માયાપિંડ, અનંતકાય વડે વ્યવહિત નિશ્ચિમ પિહિત ઉમિશ્ર અને છદિત (એ ચાર પ્રકાર), ઓછા દેલવાળા છે. તેના કરતાં પણ ઘશિક, ઉદિષ્ટ દેશિકના ચાર ભેદ, ઉપકરણ પૂતિ, ચિરકાલ સ્થાપિત, પ્રકટકરણ, લકત્તર પર વર્તિત, પ્રામિય, પરભાવકીત, નિપ્રત્યપાય સપ્રત્યપાય સ્વગ્રામ અભ્યાહત, દર્દ રેભિન્ન (કપડું છોડીને), જઘન્ય માલા પહુત, પ્રથમ-(યાવદર્થિક) અધ્યવપૂરક, સૂક્ષમચિકિત્સા, ગુણસંસ્તવકરણ, મિશકર્દમ-મીઠું અને ખડી વડે મૈક્ષિત, લોટ વગેરેથી Page #352 -------------------------------------------------------------------------- ________________ • : ૩૦૯: પ્રક્ષિત, દાયકદે, પ્રત્યેક વડે પરંપર નિશ્ચિત પિહિત ઉમિશ્ર અપરિણત અને છર્દિત (આ પાંચ પ્રકારે), મિશ્રવડે અનંતર નિક્ષિપ્ત પિહિત ઉમિશ્ર અપરિણત અને છર્દિત (આ પાંચ પ્રકાર) એાછા દોષવાળા છે. - સાધુએ દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવને આશ્રીને ઉત્સગ અને અપવાદનું સેવન કરવું જોઈએ. સર્વથા શુદ્ધ આહાર ન મળે તે અશુદ્ધ આહાર પણ વિધિપૂર્વક લેવાની આજ્ઞા શ્રી તીર્થકર ભગવંતે એ આપી છે. આહારના અભાવે શરીર ઢીલું પડી જાય તેથી ચારિત્રાદિ ગુણોની હાની થાય, માટે અપવાદે અશુદ્ધ આહાર કેવી રીતે ગ્રહણ કરે તે માટે કહ્યું છે કે – सोहंतो य इमे तह जइज्ज सव्वत्थ पणगहाणीए। ' उस्सग्गववायविऊ जह चरणगुणा न हायति ॥१०॥ . (પિ. વિ. ૧૦૧) - જ્યારે સર્વથા દેષ વિનાને આહાર મળતો ન હોય ત્યારે ઉત્સર્ગ અને અપવાદના જાણકાર સાધુએ અશઠપણે સૌથી એાછા દેલવાળે આહાર મેળવવા પ્રયત્ન કરે જોઈએ. જેથી ચારિત્ર ગુણેની હાની ન થાય. સર્વથા શુદ્ધ આહાર ન મળે તે આહાર વિના ચલાવી શકે એમ હોય અર્થાત્ આહાર વિના પણ ચારિત્રનું સારી રીતે પાલન કરી શકે એમ હોય તે સાધુએ દેષ સેવવાની જરૂર નથી, પરંતુ જે સાધુ આહાર વગર પિતાની ચારિત્રની ક્રિયા Page #353 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૦ : ખરાખર કરી શકતે! ન હેાય તે સાધુ અપવાદે અશુદ્ધ આહાર વિધિપૂર્વક ગ્રહણ કરે. ઉત્સગ—એટલે શાસ્ત્રમાં કહ્યું હાય, તેમાં કાંઇ પણ છુટછાટ વિના તેનુ અણિશુદ્ધ પાલન કરવું તે. અપવાદ—એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને આશ્રીને શાસ્ત્રમાં કહેલી વિધિ મુજબ છુટછાટ લઇને આચરણ કરવું તે. કયારે ઉત્સનું પાલન કરવું? કયારે અપવાદનું પાલન કરવું? તે ગીતા સમજી શકે છે. ગીતા એટલે જેએએ સારી રીતે છેદ આદિ સૂત્રેા જાણ્યાં છે તે સાધુએ અર્થાત્ પિંડની એષણા, વસ્ત્રની એષણા, પાત્રની એષણા, શય્યાની એષણા જણાવનારા છેદ સૂત્રા જેમણે જાણેલા છે, તે ગીતાથ કહેવાય છે. ગીતા સાધુ વિધિપૂર્વક અપવાદનું આચરણ કરે તે વિરાધના પણ દોષવાળી થતી નથી. કેમકે તે શાસ્ત્રની વિધિ જાણે છે. નિશીથસૂત્રમાં યતનાનું લક્ષણ કહ્યું છે કે— रागदोस वित्तो जोगो असदस्स होइ जयणा उ । रागदोसाणुगओ जो जोगो स अजयणा उ ॥ १०५ ॥ રાગ-દ્વેષથી રહિત અસઠભાવે-કપટ વિના જે મેળવવું તે જયા કહેવાય, જ્યારે રાગ-દ્વેષપૂર્વક જે વ્યાપાર સેવે તે અજયણા કહેવાય છે. ગ્લાન આદિ માટે વસ્તુની જરૂર પડે ત્યારે ગીતાર્થ સાધુ પચક હાનીથી વસ્તુ મેળવે તે આ રીતે—. સૌ પ્રથમ શુદ્ધ વસ્તુની તપાસ કરે. શુદ્ધ ન મળે તે Page #354 -------------------------------------------------------------------------- ________________ : ૩૩૧ : લઘુગુરુ પચક પ્રાયશ્ચિત્તને ચેાગ્ય વસ્તુ મેળવે. તે ન મળે તે લઘુગુરુ દશક, તે ન મળે તે લઘુગુરુ પંચદશક, એમ પંચક પાંચકની વૃદ્ધિ કરે. એ રીતે સૌથી એછામાં ઓછી દોષવાળી વસ્તુ ગ્રહણ કરે. છેવટે આધાકમ દોષથી દુષિત વસ્તુ પણ ગ્રહણ કરે. આ રીતે આવી દોષવાળી વસ્તુ વાપરવા છતાં તે દોષ વિનાને અર્થાત્ શુદ્ધ જાણવા. " જ્ઞાન-દર્શન-ચારિત્રની હાની ન થાય એ રીતે સાધુ યત્ન કરે. આથી એ બતાવવામાં આવ્યું કે જૈન શાસનમાં મળ્યું આમ જ કરવું જોઇએ અને આમ ન જ કરવું જોઇએ એવું એકાંતે કહ્યું નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની વિચિત્રતાના ચેગે કાઈ વિધિના નિષેધ પણ થાય અને નિષેધની વિધિ પણ થાય—ચતે સાડવસ્થા, વૈશામાનું પ્રતિ । ચઢ્યામાય स्यात्कर्मकायै च वर्जयेत् ॥ ' . દેશકાલ આદિને આશ્રિને જેવા સમય હોય તે પ્રમાણે અકાય કાર્ય થાય અને કાને છેડી દેવું પણ પડે, અર્થાત્ દેશકાલને આશ્રીને જ્ઞાનાદિના લાભ થાય તે રીતે આચરણુ કરવું જોઇએ. જેમાં લાભ વધારે હોય અને નુકશાન ઓછુ હાય તેમ વર્તવું. नवि किंचि अणुन्नायं पडिसिद्धं वा वि जिनवरिंदेहिं । एसा जिणाण आणा कज्जे सज्जेण होयव्वं ॥ १०६ ॥ 6 શ્રી જિનેશ્વર ભગવંતાએ કાઈ વસ્તુના એકાંતે નિષેધ પણ કર્યાં નથી, તેમ એકાંતે વિધિ પણ કહ્યો નથી. જેવું કાય હોય તે પ્રમાણે વર્તવું.' એમ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞા Page #355 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૨ : છે. અર્થાત્ ગુણુ વધારે હાય અને નુકશાન ન હેાય કે અલ્પ હાય તેમ વવું. जा जयमाणस्स भवे विराहणा सुत्तविद्दिसमग्गस्स । सा होइ निज्जरफला अज्झत्थविसोहिजुत्तस्स ॥ १०७ ॥ (પિં. નિ. ૬૭૧, પિં. વિ. ૧૦૨) શાસ્ત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે રાગ-દ્વેષ વિનાયતનાપૂકવનાર આત્મકલ્યાણની શુદ્ધ ભાવનાવાળા સાધુને યતના કરતાં જે કાંઇ પૃથ્વીકાયાદિની સંઘટ્ટ, આદિ વિરાધના થાય તા તે વિરાધના પણ નિર્જરાને કરનારી થાય છે. પરંતુ અશુભ કર્મ બંધાવનારી થતી નથી. કેમકે જે કાંઈ વિરાધના થાય છે, તેમાં આત્માને શુભ અધ્યવસાય હાવાથી અશુભ કર્મના ધન માટે થતી નથી, પરંતુ કમની નિર્જરા કરાવે છે. દાષિત આહારાદિ લેતાં જે કાંઇ વિરાધનાજન્ય કર્મ બંધાય તે પહેલા સમયે બધાય, ખીજે સમયે ભાગવાય અને ત્રીજે સમયે તે કમઁના અભાવ ( આત્મા સાથેના વિયેાગ ) થઈ જાય છે. આ પ્રમાણે વિધિ સાચવીને જે ભવ્યાત્મા મુનિ ભગવતે પેાતાનું વર્તન રાખશે તે થાડા જ વખતમાં શાશ્વત સુખને પ્રાપ્ત કરનારા થશે. ઇતિ શ્રી પિ'ડૅનિયુક્તિ પરાગ, Page #356 -------------------------------------------------------------------------- ________________ શ્રી પિંડોનિયંકિત પરાગ મૂલ ગાથાઓ પિંડે ઉગ્નમઉપાયણેસણા સંજોયણું પમાણું ચ ઈંગાલ ધૂમ કારણ અવિહા પિંડનિ જુની. ૧ તિવિહ ઉ દવપિંડે સચિત્તો મીસ અચિંત્તો ય એક્રેસ ય એત્તો નવ નવ ભેઆ ઉ પત્તેય. ૨ પુઢવી આઉક્તઓ તેઊ વાઊ વણસઈ ચેવ; બેદિય તેદિય ઉરો ૫ચિંદિયા ચેવ, ૩ એગવિહાઈ સવિહો પસંસ્થઓ ચેવ અપસત્ય સંજમ વિજા ચરણે નાણાદિતિમં ચ તિવિહે ઉ. ૪ નાણું દંસણું ચેવ સંજય વય પવછચ્ચ જાણેના પિડેસણુ પાણેસણ ઉગ્નહ૫ડિમા ય પિંડોમ્મિ. ૫ પવયણમાયા નવ ખંભગુત્તિઓ તહય સમણધર્મો એસ પસલ્ય પિડા ભણિઓ કમ્મમહણહિ. અપસાથે ય અસંજમ અન્નાણું અવિરજીય મિચ્છત્ત; કહા યાસવકાયા કમ્મગુરી અહમ્મ ય. ૭ Page #357 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૪ : બઝઈ ય જેણ કર્મ સો સો હોઈ અપસ ઉ મુમ્બઈ ય જેણસ ઉણ પસાથે નવરિ વિ . ૮ નિવાણું ખલુ કજં નાણાતિગ ચ કારણે તસ્સો નિવાણકારણું ચ કારણે હાઇ આહાર. ૯ આહાક—દેસિય પૂઈકમે ય મીસજાએ ય; ઠવણ પાહુલિયાએ પાઓઅર કીય પામિર્ચો. ૧૦ પરિયહિએ અભિડે ઊભિને માલેહડે ઈએ; અચ્છિન્ને અણિસડે અક્ઝાયરએ ય સોલસમે. ૧૧ સંજમઠાણાણે કંડગાણું લેસાWિવિસાણું; ભાવ અહે કરેઈ તમહા તે ભાવતે કમ્મ. ૧૨ તં પુણજે જસ્સ જહા જારિસમસણે ય તસ્સ જે દેસા; દણે ય જહા પુચ્છા છલણા સુદ્ધી ય તહ વેચ્છ. ૧૩ અસઈ ચઉભેય આહાકસ્મૃમિહ બિક્તિ આહારે; પઢમં ચિય જઈજેગું કરંતં નિદ્રિયં ચ તહિં. ૧૪ સાહનિમિત્તે વિવિયાઈ તા કડા જાવ તંડુલા દુછડા; તિછડા ઉ નિક્રિયા પણગાઈ જહસંભવં નેજા. ૧૫ સાહમ્પિયમ્સ પવયેલિગેહિ કએ કર્યા હવઈ કર્મા; પત્તેયબુનિયતિથૈયરઠ્ઠાએ પુણ કપે. ૧૬ નામ ઠવણું દૃવિએ ખેરે કાલે પવયણે લિંગે દંસણ નાણ ચરિતે અભિગ્નહે ભાવણીઓ ય. ૧૭ Page #358 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૫ :: પડિસેવણાપડિસુણણ સંવાસણમયહિં તે હાઈ ઈહ - તેણરાયસુયપલિરાયદુહિં દિદં તા. ૧૮ વંતુચ્ચારસુરામાં સમમિતિ તેણ તજજુd; પત્ત પિ કયતિકર્ષ કપઈ પુવં કરિસાદું. ૧૯ કમ્મગ્ગહણે અઈમવઈમાં તહાયારાણાયારા; આણભંગsણવત્થા મિચ્છત્ત-વિરાહણા ય ભવે. ૨૦ સંથરણુમિ અસુદ્ધ દોહં વિ ગેરહંતદંતયાણહિયં; આઉરદિદૂતેણે તે ચેવ હિયં અસંથરણે. ૨૧ અણુચિય દેસ દવં. કુલમર્પ આયરે ય તે પુચ્છા; બહુએવિ નરસ્થિ પુચ્છા સંદેસદવિએ અભાવે વિ.રર ગૂઢાયારા ન કરેંતિ આયર પુડ્યિાવિ ન કોહતિ વંતિ વ નો પુÉ તં ચ અસુદ્ધ કર્યું તત્થ? કે આહાક—પરિણઓ ફાસુયભેઈવિ બંધ હોઈ સુદ્ધ ગસમાણે આહાકમે વિ સે સુદ્ધો. ૨૪ કામ સર્યા ન કુવઈ જાણતે પુર્ણ તહાવિ તગાહી; વઈ તપૂસંગ અગિહમાણે ઉ વારેઇ. ૨૫ આહાકસ્સે ભુજઈ ન પડિક્તએ ય તસ્સ ઠાણક્સ એમેવ અડઈ બેડ લુવિલુક્કો જ કોડે. ૨૬ ઓહણ વિભાણ ય હે ઠ૫ તુ બારસ વિભાગે ઉદિઠ કડે કમ્મ એક્કિ આઉઓ ભે. ર૭ Page #359 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૬ : સાઉ અવિસેસિય ચિય મિર્યામિ ભત્તમિદંડલે છ૯ઈ; પાસંગીણ ગિહીણ વિ જ એહિઈ તસ્સ ભિખા. ૨૮ સદ્દાઈએસ સાહુ મુછું ન કરેજ ગાયરગઓ ય; એસણજુ હજ્જા ગણવઓ ગવત્તિ વ. ૨૯ બાયરે સુહુર્મ ભાવે ઉપૂઇયં સુહુમમુવરિ વેચ્છામિ ઉવગરણ ભરપાણે દુવિહં પુણ બાયરે પૂ. ૩૦ પઢમે દિણશ્મિ કમ્મ તિક્તિ ઉ પુઈ કયકમ્મપાયધરે; પૂઈ તિલે પીઢ કપૂઈ પાયં યતિક૫. ૩૧ મીસર્જાયં જાવંતિયં ચ પાસંડિસાહમીસ ચ સહસંતરે ન કઈ કપે કએ તિગુણે. ૩૨ સટ્ટાણુપરટ્ટાણે પરંપરાર્ણતર” ચિરિત્તરિયં; સુવિહતિવિહા વિઠવણાસણાઈ જેઠવાઈ સાહુએ. ૩૩ પાહડિયાવિહદવિહા બાયર સુહમા ય હોઈનાયવા એસકણમુસક્કણ કમ્બદિએ સેમેસરણે. ૩૪ પાકરણું દુવિહં પાગડકરણે પગાસકરણું ; પાગડ સંકામણ કુડુદારપાએ ય છિને વ. ૩૫ રયણપઈવે જોઈ ન કમ્પઈ પગાસણ સુવિહિયારું અત્તઠિ અપરિભુd કમ્પઈ કષ્પ અકાઊણું. ૩૬ કિયગડપિ ય દુવિહં દવે ભાવે ય દુવિહમે છેષ્ઠ આયકીયં ચ પરકીયં પરદવં તિવિહં ચિત્તાઈ. ૩૭ Page #360 -------------------------------------------------------------------------- ________________ A : ૩૧૭ : પામિર્ચાપિ ય દુવિહં લેય લગુત્તરે સમાણુ લઈય સક્ઝિલગાઈ લેગુત્તર વત્યમાઈસુ. ૩૮ પરિટ્રિયં પિ દુવિહં લેઈ લેગુત્તર સમાસણ એક્કપિ આ દુવિહં તદર્થે અન્નદā ય. ૩૯ ગિહિણા સપરગ્સામાઈ આણિએ અભિહર્ડ જઈડા. તં બહુદેસ નેય પાયડછન્નાઇબહુભેય. ૪ આઈન્ન તુક્કોસ હથસયંતે ઘરેક તિક્તિ તહિં, એગસ્થ ભિખગાહી બીઓ દુસુ કુણઈઉવઓગ. ૪૧ પિહિર્ભિન્નકવાડે ફાસુય અફાસુએ ય બે અફાસુ પુઢવિમાઈ ફાસુય ગણાઈ દએ. ૪૨ માલેહડપિ દુવિહે જહન્નમુક્કોસગ ચ બોધવં; અગતલેહિ જહન્ન વિવરીયં તુ ઉોસ ૪૩ ઉમણે તિરિયંપિ એ અહવા માલેહડ ભવે તિવિહં; ઉદ્દે ય મહેયરણું ભણિય કુંભાઈસુ ઉભયં. ૪૪ અછિન્જપિ ય તિવિહં પણ્ ય સામી ય તેણએ ચેવ; અછિન્ને પડિકર્ડ સમાણ ન કપએ જોતું ૪૫ અણિસ પડિકુટઠ અણુનાયં કપએ સુવિહિયારું; લડ઼ગ ચોલગ જ તે સંખડી ખીરાવણઈસુ. ૪૬ અક્ઝાયર તિવિહે જાવંતિય સરમીસપાસ ડે; મૂલંમિ ય યુવકએ ઓયર તિણહ અઠએ. ૪૭ Page #361 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૮ : t અહાકમ્મુદ્દેસિય ચરમતિગ પૂર્ણ મીસજાએ ય; આયરપાડિયા વિ ચ અજ્ઝાયરએ ય ચરિમદુંગ’. ૪૮ ઉદ્દેસિયમ નવગ’વગરણે જ ચ પૂય. હાઇ; જાતિયમીસગય' ચ અજ્ઞેયરએ ય પઢમં ૪૯ પરિક્રિએ અભિડે અભ્ભિન્ને માલેાહડે ઇય; અચ્છિન્તે અણુિસિષ્ઠે પાયર કીય પામિક્સ્ચે, ૫૦ સુહુમા પાહુડિયા વિ ય વિયપિડા ય જો ભવે દુવિહા; સવ્વા વિ એસ રાસી વિસેાહિકાડી મુણ્યા. ૫૧ સથરે સવ્વમુઋતિ ચઉભગા અસથરેઃ અસઢા સજ્જઈ જેસું માયાવી જેસુ અઇ, પર સાલસ ઉગ્ગમદાસે ગિહિણા ઉ સમુટ્ઠિએ વિયાણાિ ઉપાયણાએ દાસે સાહૂ ઉ સમુદ્મએ જાણ, ૧૩ ધાઈ દૂઇ નિમિત્તે આજીવ વણીમગે તિગિચ્છા ય; કાહે માણે માયા લાભે ય હર્ષાંતે દસ એઐ. ૫૪ પુવિપચ્ચાસ થવ વિજ્જા મતે ચુન્ન જોગે ય; ઉપાયણાઇ દાસા સાલસમે મૂલકમ્મૂ ય. ૫૫ ખીરે ય મજ્જણે મ`ડણે ય' કીલાવણ'કધાઇ ય; એક્કેક્કા વિય દુવિહા કરણે કારાવણે ચેવ. ૫૬ ખીરાહારા રાવઇ મઝ કયાસાય દેહિ ણું પિન્જે; પૃચ્છા વ મઝ દાહી અલ' વ ભુર્જા વ એહામિ. ૫૭ ' Page #362 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૯ : સગામે પરગ્રામે દુવિહા દૂઈ ઉ હાઈ નાયવા; સા વા સો વા ભણઈ ભણઈ વ તું છત્ર વયણેણું. ૫૮ જે પિંડાઈ નિમિત્ત કહઈ નિમિત્તે તિકાલ વિસપિ; લાભાલાભ સુહાસુહ–જીવિઅમરણાઈ સૌ પાવે. પ૯ જાઈ કુલ ગણ કન્મે સિપે આજીવણ 9 પંચવિહા; સુયાએ અસુયાએ વ અખાણ કહેહિ એક્કેકે. ૬૦ સમણે માહણિ કિવણે અતિહી સાણે ય હાઈ પંચમએ; વણિ જાયણત્તિ વણિઓ પાયખાણું વણે ઈત્તિ. ૬૧ ભણઈય નાહે વેજો અહવાવિ કહેઈ અપૂણે કિરિયં; અહવા વિવિયાએતિવિહાતિગિચ્છા મુણેયવાર વિજ્જાતવપભાવ નિવાઈપૂયં બલ વ સે નાઉ, દણ વ કેહલ દિતિ ભયા કેહપિંડ સ. ૬૩ લદિપસંસ સમુઈએ પરેણુઉચ્છાહિઓ અવમ વા; ગિહિભિમાણકારી જ મગ્નઈમાણપિડ સે. ૬૪ માયાએ વિવિફર્વ આહારકારણે કુણઈ ગિણિહસ્સમિમં નિદાઈ તો બહુ અડઈ લોભેણ ૬૫ દુવિહે ઉ સંથો ખલુ સંબંધીવયણસંથો ચેવ; એક્કો વિ ય દુવિહે વિં પચ્છા ય નાયો. ૬૬ માયપિઈ પુવસંથવ સાસૂસુસાઈયાણ પછાજે; ગિહિ સંથવસંબંધં કરેઈ પુરવં ચ પચ્છા વા. ૬૭ Page #363 -------------------------------------------------------------------------- ________________ : ૩૨૦ : વિજ્તમ'તપવણ વિાએ ભિક્ષુવાસ હાઇ મત'મિસિસવેયણ તત્વ મુરુડેણ ટ્વિટ્સ તા. ૬૮ ચુન્ને અંતર્દ્રાણે ચાણક્કે પાયલેણે જોગે; મૂલ વિવાહે દા દડિણી ઉ આયાણ પરિસાડે. ૬૯ એવ’તુ વિટ્ટસ્સા ઉગમઉપાયાવિસુદ્રસ; ગહવિસેાહિવિમુદ્રસ્સ હાઇ ગહણ તુ પિંડમ્સ. ૭૦ સંકિય મિક્ક્ષય નિ હિય સાહરિય દાયગુમ્મીસે; અપરિણય લિત્ત ડ્ડિય એસદાસા દસ હ'તિ. ૭૧ સ’કાએ ચભગા દાસુ વિ ગણે ય ભુ જણે લગ્ગા; જ સક્રિયમાવન્ના પવીસા રિમએ સુો. ર આહા સુઆવઉત્તો સુયનાણી જકવિ ગિઇ અસુદું; ત’ કેવલીવિ ભુ’જઇ અષમાણુ સુય' ભવે ઇહરા, ૭૩ સુત્તસ્સ અપ્રમાણે ચરણાભાવા તએ ય માલ્ખસ્સ; મેક્ખસ્સવિય અભાવે દિક્પવિત્તી નિરત્થા ઉ, ૭૪ દુવિ' ચ મિક્ખય' ખલુ સચિત્ત' ચેવ હાઇ અચિત્ત'; સચ્ચિત્ત પુણ્ તિવિહુ' અચ્ચિત્ત' હાઈ દુવિહ`તુ. ૭૫ સચ્ચિત્ત મીસએસ દુવિહ કાએસ હાઈ નિખિત્ત’. એક્રે.ત. દુવિહ' અણુતર. પર પર ચૈવ. ૭૬ સચ્ચિત્ત અશ્ચિત્તે મીસગ પિહિય'મિ હાઇ ચઉભ’ગા; આતિગે ડિસેહા રિમે ભ''ગમ ભયણા ઉ. ૭૭ Page #364 -------------------------------------------------------------------------- ________________ : ૩૨૧ : સચ્ચિ અશ્ચિત્તે મીસગ સાહરણે ય ચઉભંગે; આઇતિએ પડિસે ચરિમે ભંગંમિ ભયણું ઉ. ૭૮ બાલે વૃઢ મને ઉન્મત્તે વિરે ય જરિએ ય; અંધિલએ ય પગરિએ આરૂઢ પાઉમાહિ ચ. ૭૯ હથિદુ નિયલબદ્દે વિવજિએ ચેવ હત્યપાએહિં; તેરાસી ગુડિવણી બાલવચ્છા મુંજતિ ઘુસુલિતિ. ૮૦ ભર્જતી ય દલંતી કડતી ચેવ તહ ય પીસંતી; પીંજતી સંચંતી કરંતી પદમાણુ ય. ૮૧ છક્કાયવગ્રહસ્થા સમણઠા નિખિવિતુ તે ચેવ; તે ચેવેગાતી સંઘરૅ તારભંતી ય. સંસણું ય દવેણ લિજ્ઞહત્યા ય લિપ્તમત્તાય; (ઉ.વનંતી સાહારણું વર્દિતી ચ ચેરિયય. ૮૩ પાહડિય ચ ઠવતી સપચ્ચવાયા પર ચ ઉક્રિસ્સ; આભેગમણાબેગણુ દલંતીવજણિજ્જાએ. ૮૪ સચ્ચિત્તે અચ્ચિત્ત મીસગ ઉમ્મીસગંમિ ઉભંગે આઇતિએ પડિસે ચરિમે ભગંમિ ભયણ ઉ. ૮૫ અપરિણર્યામિ ય દુવિહં દવે ભાવે ય દુવિહેમેન્ડેક્ક; દવંમિ હોઈ છક્ક ભાવંમિ ય હાઈ સક્ઝિલગા ૮૬ દહિમાઈલેવજીત્ત લિપ્ત તમનેઝૂમેહ ઈહિયં; સંસઠમત્તકરસાવસે સદહિં અડભંગા, Page #365 -------------------------------------------------------------------------- ________________ : ૩૨૨ : સચ્ચિત્ત અચિત્તે મીસગ તહુ છઠ્ઠો ય ચઉભગા; ચભંગે ડિસેહા ગણે આણાણા દાસા. ૮૮ નામ' વણા દિવએ ભાવે ધાસેસણા મુયવા; દવે મચ્છાહરણ' ભામિ ય હાઇ ૫વિહા. ૮૯ સયાજના પમાણે ઇંગાલે ધૂમ કારણે પઢમા; વસહિબહિરન્તરે વારસહેઉ′ દવસ જોગા. ૯૦ બત્તીસ' કિર કવલા આહારા સ્કિપૂરએ ભણિએ; પુરિસસ મહિલિયાએ અટ્ઠાવીસ ભવે કવલા. ૯૧ હિયાહારા મિયાહારા અપ્પાહારા ય જે નરા; નતેવિાતિગિચ્છતિ અપ્પાણ તે તિગિચ્છગ્ગા, ૯૨ પગામ' ચ નિગામ ચ પનીય'' ભત્તપાણમાહરે; અઇબહુય. અબહુસા પમાણુદાસ મુયવ્વા. ૯૩ અંગાર સધૂમાવમચરણધકરણ ભાવએ મિહ; રત્તી દુ। ભુજઇ તં અગાર ચ ધૂમ ચ. ૯૪ છુદ્ધેયણુ તૈયાવચ્ચ સજમસુઝાણપાણરક્ખણુા; ઇરિય ચ વિસાહેઉ ભુજઇ ન વરસહેઊ. ૯૫ આય કે ઉવસગ્ગે તિતિક્ખૈયા અ’ભચેરગુત્તીમુ; પાણિયા તવહે સરીરવાઅેયટ્ટાએ.. ૯૬ સેલસ ઉગમઢાસા સાલસ ઉષ્માયણાએ દાસા ઉ; દસ એસણાએ દાસા સોયણમાઇ પંચેવ, ૯૭ Page #366 -------------------------------------------------------------------------- ________________ : ૩ર૩ :. એએ વિસહયંત પિંડ સેહઈ સંસએ નથિ; એએ - અવિસેહિંતે ચરિત્તભેયં વિયાણહિ. ૯૮ સમણzણસ્સ સારે ભિખાયરિયા જિર્ણહિં પન્નત્તા; એથે પરિતપમાણે જાણસુ મંદસંગ. ૯૯ નાણચરણસ્સમૂલં ભિકખાયરિયા જિPહિં પન્નત્તા; એન્થ ઉ ઉજજમાણું તે જાણસુ તિવસંવેગ. ૧૦૦ પિંડ અસહય તે અચરિત્તી એથ સંસઓ નOિ; ચારિતૃમિ અસંતે નિરસ્થિઆ હાઈ દિખા ઉ. ૧૦૧ ચારિતૃમિ અસંતૃમિ નિવાણું ન ઉ ગચ્છાઈ; નિવાણુમિ અસંતમિ સવા દિકખા નિરWગા. ૧૦૨ ઈઈ તિવિહેસણોસા લેસેણ જહાગમ એડમિહિયા; એસુ ગુરુલહુવિકસેસ સેસં ચ મુણેજ સત્તાઉ. ૧૦૩ સેહતે ય ઈમે તહ જઈજ સવસ્થ પણગહાણુઓ; ઉસ્સગ્ગવવાયાવિક જ ચરણગુણ ન હાયંતિ. ૧૦૪ રાગદાસવિઉત્તો જેગે અસઢસ્ય હાઈ જયણું ઉ રાગદાસાણુગએ જે જે સ અજયણ ઉ. ૧૦૫ ન વિ કિંચિ અણુન્નાયં પડિસિદ્ધ વા વિ જિણવરિદેહિ, એસા જિણાણ આણ કજે સણ હયવં. ૧૦૬ જા જયમાણસ ભલે વિરોહણ સુત્તવિહિસમગ્ગસ્સ; સા હાઈ નિજજેરફલા અક્ઝWવિસેરિસ્સ. ૧૦૭ સ મા તું Page #367 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૧૦ **** ૐ ૐ ૐ ♦ દ્રઢ ७७ ૧૩૩ ૧૩૮ ૧૩૮ ૧૬૨ ૧૯૦ ૨૨૧ ૨૪ ૨૬૬ ૨૯૨ પક્તિ ૧૬ . ૧૧ ૧૫ ' ૧૧ ૩ ૧૨ ૨૦ ૨૧ ૧૨ ७ ૧૬ ૧૫ 3 ૫ ૧ ૧ ४ શુદ્ધિ પ ત્ર ક અન સસક્ત ખીજા પ્રહરની दसणं ત્રણકાય अच्झोure અન્યેા -વાળાના . પરસ્પસના અભિગ્રહવાળા અભિમનુંવા સૂર્યાદય અવી -લાકે आकासुर आकासु ब दडण दडिणी ત્રાસકાય ગુાવણી આહારગ્રહણ શુદ્ધ સસક્ત ત્રીજા પ્રહરની दंसणं ત્રસકાય अज्झोयरप આવ્યે -વાળા પરપરના અભિગહવાળાના અભિગ્રહવાળા સૂર્યોદય આવી લાક अप्फासुर अप्फासु बझ दहूण दंडिणी ત્રસકાય ગુવિણી આહાર ગ્રહણુ Page #368 -------------------------------------------------------------------------- ________________ जैनंजयति शासनम श्री 15 प्रिन्टी प्रेस :: गांधारे! -मभहावाह.