________________
: ૪૨ :
બીજા ઘરમાંથી કાઠ્ઠા મળે તા સાધુએ શાલિર આધાકર્મી જાણીને આચાય ને અહીં લાવે નહિ.' માટે સગાસ'ખ'ધીઓને ત્યાં શાલિકૂર માકલાવું અને કહેવરાવું કે ‘સાધુ ભિક્ષા માટે આવે ત્યારે તમારે શાલિકૂર આપવા.'
<
આ પ્રમાણે વિચાર કરીને સગાસબંધીઓને ત્યાં શાલિકૂર મેાકલાવીને કહેવરાવ્યું કે આ શાલિકર રાંધીને તમે પણ ખાજો અને સાધુને પણ આપજો.'
આથી ઘણાં ઘેર શાલિકૂર તૈયાર થયા. સાધુએ ભિક્ષાએ નીકળ્યાં, ત્યાં ખાળકા મેાલતા હતા, તેમાં એક બાળકે કહ્યું કે ‘આ સાધુઓને આપવા માટે શાલિકૂર રાંધ્યા છે. ખીજાએ કહ્યું કે ‘મારી માએ સાધુને શાલિકૂર આપ્યા હતા,' ત્રીજો ખેલ્યા કે ‘સાધુના નિમિત્તે અમને પણ આજે શાલિકૂર ખાવા મળશે.' આ પ્રમાણે સાંભળવામાં આવતા સાધુએ સમજી ગયા કે ‘શાલિકૂર તા આધાકી છે.' તેથી શાલિકૂર ગ્રહણ કર્યો નહિ. ખૂટતા આહાર માજીના ગામમાંથી લઇ આવ્યા.
આ રીતે સાધુ માટે શરૂઆતથી આધાકર્મી અને. તે પ્રમાણે પાણી માટે કૂવા વગેરે ખાદાવવાનું પણ અને, ખાદિમ અને સ્વાદિમમાં પણ અને.
અશનાદિ શરૂઆતથી માંડીને જ્યાં સુધી અચિત્ત ન અને ત્યાં સુધી તે ‘દ્ભુત ’ કહેવાય છે અને અર્ચિત્ત અન્યા પછી તે • નિષ્ઠિત’કહેવાય છે.
કૃત અને નિતિમાં ચતુલગી ગૃહસ્થ અને સાધુને ઉદ્દેશીને થાય.