________________
: ૪૩ :
૧ સાધુને- માટે કૃત (શરૂઆત) અને સાધુ માટે નિષ્ઠિત (સમાપ્તિ)
૨ સાધુને માટે કૃત (શરૂઆત) અને ગૃહસ્થ માટે
૩ ગૃહસ્થ માટે કૃત
અને સાધુ માટે
૪ ગૃહસ્થ માટે કૃત
અને ગૃહસ્થ માટે
99
"9
99
""
99
આ ચાર ભાંગામાં ખીજા અને ચેાથા ભાંગામાં તૈયાર થયેલ આહારાદિ સાધુને કલ્પી શકે છે. પહેલે અને ત્રીજો ભાંગે સાધુ માટે અકલ્પ્ય છે.
साहुनिमित्तं ववियाइ ता कडा जाव तंडुळा दुछडा । तिछदा उ निडिया पाणगाह जहसंभवं नेज्जा ॥१५॥ ( પિ. વિ. ૧૧)
સાધુને ઉદ્દેશીને ડાંગર વાવવી, ક્યારામાં પાણી ભરવું, ઉગ્યા પછી લણવી, ધાન્ય જુદુ· પાડવુ અને ચાખા જુદા પાડવા માટે બે વખત છડે, ત્યાં સુધીનું બધું કૃત કહેવાય. જ્યારે ત્રીજી વાર છડીને ચાખા છુટા પાડવામાં આવે ત્યારે તે નિષ્ઠિન કહેવાય. આ જ પ્રમાણે પાણી, ખાદિમ અને સ્વાદિમ માટે સમજી લેવું.
ત્રીજી વાર પણ સાધુને નિમિત્તે છડીને તૈયાર કરવામાં આવેલા ચાખા ગૃહસ્થે પોતાના માટે રાંધ્યા હોય તે પણ સાધુને તે ચાખા-ભાત ક૨ે નહિ, એટલે તે આધાકર્મી જ ગણાય. પરંતુ ડાંગર બીજીવાર છડતા સુધી સાધુના ઉદ્દેશ હોય