________________
: ૧૦૭ : આપવા માટે રાખી મૂકે. યાવત્ તે સાધુ પૂવક્રેડ વર્ષ સુધી જીવે ત્યાં સુધી રાખી મૂકે તે આ પ્રમાણે ચિરકાલ સ્થાપના ઉત્કૃષ્ટથી દેશના પૂર્વકૅડ વર્ષની પણ થાય
અહીં ધ્યાન રાખવું કે (ગર્ભથી કે જન્મથી પણ) આઠ વર્ષ પૂરાં થયા ન હોય તેને ચારિત્ર હેતું નથી અને પૂર્વક્રેડ વર્ષથી અધિક આયુષ્યવાળાને પણ ચારિત્ર હેતું નથી. એ કારણથી ચિરકાલ સ્થાપના ઉત્કૃષ્ટ આઠ વર્ષ જૂના પૂર્વ કોડ વર્ષની શાસ્ત્રકારે કહી છે.
૬ ઈસ્વરકાલ સ્થાપના–હારબંધ રહેલા ઘર કે ઘરેમાંથી જ્યારે એક ઘેરથી સાધુ ભિક્ષા લેતા હોય ત્યારે તે સાધુની સાથે બીજો સંઘાટક સાધુ પાસેના જે બે ઘરમાં દેષને ઉપગ રાખી શકાય તેમ હોય તેવા બે ઘરમાંથી ગૃહસ્થ સાધુને વહેરાવવા માટે આહારદિ હાથમાં લઈને ઉભું રહે તે ઈવરકાલ સ્થાપના કહેવાય. આ સ્થાપનામાં ઉપગ રહેવાથી (જે આધાકર્માદિ બીજા દેષ ન હોય તે) સાધુને કલ્પે. એમાં સ્થાપના દેષ ગણાય નહિ, પરંતુ તે ઉપરાંતના ત્રીજા આદિ ઘરમાં આહાર લઈને ઉભા રહ્યા હોય તે તે સ્થાપનાદિષવાળે આહાર સાધુને કપે નહિ. - સાધુને આપવા માટે આહારાદિ રાખી મૂકેલ હોય અને સાધુ આવ્યા નહિ, આથી ગૃહસ્થને એમ થાય કે “સાધુ આવ્યા નહિ માટે આપણું ઉપયોગમાં લઈ લે.” આ રીતે જે તે આહારાદિમાં પિતાના ઉપગને સંકલ્પ કરી દે તે તે આહાર સાધુને કલ્પી શકે. - ઈતિ પંચમ સ્થાપનદોષ નિરૂપણ