________________
૬ પ્રાભૂતિકાદેષ पाहुडियावि हु दुविहा बायर सुहुमा य होइ नायना । ओसकणमुस्सकण कब्बहिए 'समोसरणे ॥३४॥
" (પિ. નિ. ૨૮૫) સાધુને વહોરાવવાની ભાવનાથી આહારાદિ વહેલા કે મેડા બનાવવા તે પ્રાભૂતિકા કહેવાય.
આ પ્રાકૃતિકા બે પ્રકારની છે. ૧ બાદર અને ૨ સૂક્ષમ. તે બન્નેના બબ્બે ભેદ છે. ૧ અવસર્ષણ એટલે વહેલું કરવું અને ૨ ઉત્સર્ષણ એટલે મેંડું કરવું. તે સાધુ સમુદાય આવેલ હોય કે આવવાના હોય તે કારણથી પિતાને ત્યાં લીધેલ લગ્નાદિ પ્રસંગ મેડો આવતે હેય તે વહેલો કરો અને વહેલે આવતે હેય તે મેડ કરે. જેમકે –
બાદર અવસર્ષણ–સાધુસમુદાય વિહાર કરતા પિતાના ગામ આવ્યા. શ્રાવક વિચાર કરે કે “સાધુ મહારાજ છેડા દિવસમાં વિહાર કરીને પાછા જતા રહેશે, તે મને લાભ મળશે નહિ. માટે મારા પુત્ર-પુત્રીના વિવાહ વહેલાં કરું. જેથી વહોરાવવાને લાભ મળે. આમ વિચાર કરી વિવાહ વહેલે કરે. તેમાં જે રઈ વગેરે બનાવવામાં આવે તે સાધુને કલ્પ નહિ.