SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૦૯ : બાદર ઉત્સર્ષણ-સાધુ મેડા આવવાની ખબર પડે એટલે વિચારે કે “વિવાહ થઈ ગયા પછી મને કાંઈ લાભ મળશે નહિ માટે વિવાહ મેડા કરું, જેથી મને ભિક્ષા આદિન લાભ મળે.” આમ સમજી લગ્ન મેડા રાખે. તેમાં જે રસેઈ બનાવવામાં આવે તે સાધુને કલ્પ નહિ. સૂક્ષ્મ અવસર્ષણ કેઈક સ્ત્રી કાંતતી હોય, ખાંડતી હોય કે કઈ કામ કરતી હોય, ત્યારે બાળક તું તું ખાવા માગે ત્યારે તે સ્ત્રી બાળકને કહે કે હમણાં હું આ કામ કરું છું, તે પુરું થયા પછી તેને ખાવા આપીશ, માટે રડ નહિ.” આ ટાઈમે ગોચરી માટે આવી પહોંચેલા સાધુ સાંભળે, તે તે ઘેર ગોચરી જાય નહિ. કેમકે જે તે જાય તે તે સ્ત્રી ગોચરી આપવા ઉઠે અને સાધુ તે ગોચરી લે તે સૂક્ષમ અવસર્ષણ પ્રાકૃતિકા નામનો દેષ લાગે. આમાં છોકરાને મોડું આપવાનું હતું તે સાધુને માટે આહાર આપવા સ્ત્રી ઉઠે, સાધુને વહેરાવીને તે બાળકને પણ ખાવા આપે એટલે વહેલું થયું. પછી હાથ વગેરે ધોઈને કામ કરવા બેસે, આથી હાથ ધોવા વગેરેને આરંભ સાધુ નિમિત્તે થાય અથવા સાધુએ સાંભળ્યું ન હોય અને એમને એમ ગયા ત્યાં બાળક બોલે કે “કેમ! તું પછી કહેતી હતી ને વહેલી ઉઠી?” ત્યાં સૂક્ષમ અવસર્પણ સમજી સાધુએ લેવું નહિ. તેવા ઘેર સાધુ ભિક્ષા માટે જાય નહિ. " સૂક્ષ્મ ઉત્સપણ ભેજન માગતાં બાળકને કોઈ સ્ત્રી કહે કે “હમણાં ચૂપ રહે, સાધુ ફરતા ફરતા અહીં ભિક્ષાએ
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy