________________
: ૧૧૦ : આવશે ત્યારે ઉઠીશ એટલે તેને ખાવા આપીશ.” આ સાંભબળીને પણ ત્યાં સાધુ જાય નહિ. આમાં વહેલું આપવાનું હતું તે સાધુના નિમિત્તે મોડું થાય છે અને સાધુના નિમિત્તે આરંભ થાય છે. સાધુએ સાંભળ્યું ન હોય અને બાળક સાધુની આંગળી પકડી પિતાને ઘેર લઈ જવા માગે, સાધુ એને રસ્તામાં પૂછે. બાળક સરળપણે ઉપલી વાત કહે ત્યાં સુક્ષમ ઉત્સર્ષણ પ્રાભૂતિકા દેષ સમજ સાધુએ ભિક્ષા લેવી નહિ.
પ્રશ્ન-ગૃહસ્થ શા માટે વિવાહાદિ કાર્ય વહેલું કે મોડું કરે?.
ઉત્તર–સાધુને ગોચરી આદિ વહેરાવવાને લાભ લેવા માટે, અથવા તે લગ્નાદિ પ્રસંગે સાધુનાં પગલાં ઘેર થાય તે મંગલ થાય. માટે વિવાહાદિ વખતે લાભ લેવા માટે વહેલું કે મેડું કરે. - કેઈ સરળ હોય તે જાહેર કરી દે કે “સાધુને લાભ મળે, માટે અમે લગ્નાદિને દિવસ ફેરફાર કર્યો છે. જ્યારે કેઈ, બીજાને ખબર ન પડે તેમ લગ્ન આદિ વહેલા કે મેડા કરે. તે વાત કરતા માણસના મુખેથી સાંભળવાથી તેવી ભિક્ષાને ત્યાગ કરે. સારી રીતે તપાસ કરવા છતાં ખબર ન પડે તે પરિણામ શુદ્ધ હેવાથી તે આહાર ગ્રહણ થઈ જાય તેમાં દેષ લાગતું નથી.
ઈતિ પણ પ્રાકૃતિકાદેષ નિરૂપણ.