SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. પ્રાદુષ્કરણદેષ पाओकरणं दुविहं पागडकरणं पगासकरणं च । . पागड संकामण कुड्डदारपाए य छिन्ने व ॥३५॥ रयणपईवे जोई न कप्पइ पगासणा मुविहियाणं । ગપરિયુત્ત રૂ i Ii Iઠ્ઠા | ( પિ. નિ. ર૯૮-૯૯) સાધુને વહરાવવા માટે પ્રકાશ કરીને વહોરાવવું તે પ્રાદુષ્કરણદેષ. પ્રાદુષ્કરણ બે પ્રકારે. ૧. પ્રકટ કરવું અને ૨. પ્રકાશ કરે. આ પ્રકટ કરવું એટલે, આહારાદિ અંધારામાંથી લઈને અજવાળામાં મૂકવા. પ્રકાશ કરો એટલે, રાંધવાનું કે જે સ્થાન હોય ત્યાં જાળી, બારણું આદિ મૂકીને અજવાળ આવે તેવું કરવું. અથવા લત તેડી નાખીને અજવાળું કરવું તથા રત્ન, દીવે, જ્યોતિ વડે કરીને અજવાળું કરવું કે અજવાળુ કરીને અંધારામાં રહેલી વસ્તુને બહાર લાવવી આ રીતે પ્રકાશ કરીને આપવામાં આવતી ગોચરી સાધુને
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy