________________
*
મક
L: ૧૧ર: કલ્પ નંહિ. પરંતુ જે ગૃહસ્થ પિતાના માટે પ્રકટ કરી હેય કે પ્રકાશ કર્યો હોય તે સાધુને તે ભિક્ષા કલ્પી શકે. તેમાં જે દીવા કે લાઈટને પ્રકાશ શરીર ઉપર પડતું હોય તેની ઉજેહી લાગતી હોય તે આહાર લેવે કપે નહિ. કેમકે તેજસ્કાયને સ્પર્શ થવાથી તેની વિરાધના થાય.
પ્રાદુષ્કરણદેલવાળી ગોચરી કદાચ અજાણ્ય આવી ગઈ હોય અને પછી ખબર પડે તે વખતે વાપરી ન હોય કે અડધી વાપરી હોય તે પણ તે આહાર પરઠવીને પછી તે પાત્ર ત્રણવાર પાણીથી ઘેઈ, કેરૂં કર્યા બાદ તેમાં બીજો આહાર લાવ કલ્પે. કદાચ જોવું રહી જાય અને એમાં બીજો શુદ્ધ આહાર લાવે તે આ વિશુદ્ધકેટિ હેવાથી બાધ નથી.
વિશેષ અર્થ–ચૂલો ત્રણ પ્રકારને હેય. ૧. છુટે ચૂલે. જ્યાં ફેરવે હેય ત્યાં ફેરવી શકાય તે, સાધુને માટે બનાવેલ હોય. ૨. સાધુ માટે ઘરની બહાર પ્રકાશવાળા ભાગમાં બનાવેલે ચૂલે હેય. ૩. ચૂલે પિતાના માટે બનાવેલ હોય પરંતુ સાધુને લાભ મળે એ હેતુથી અંધારામાંથી તે ચૂલો બહાર અજવાળામા લાવેલે હેય. .
જે ગૃહસ્થ આ ત્રણ પ્રકારના ચૂલામાંથી ગમે તે ચૂલા ઉપર ભજન પકાવ્યું હોય તે બે દેષ લાગે. એક પ્રાદુષ્કરણ અને બીજો પતિદોષ. ચૂલો પિતાના માટે બનાવેલ હોય અને તે સૂલે બહાર લાવીને રાંધ્યું છે તે એક જ પ્રાદુષ્કરણદેષ લાગે.
ચૂલે બહાર રાખીને રસોઈ તયાર કરી હોય ત્યાં સાધુ ભિક્ષા માટે જાય અને પૂછે કે “બહાર રઈ કેમ કરી છે?”