________________
: ૧૧૩: ' સરળ હોય તે કહી દે કે “અંધારામાં તમે ભિક્ષા લે નહિ, એટલે ચૂલે બહાર લાવીને રસેઈ બનાવી છે.” આવો આહાર સાધુને કલ્પ નહિ. જે ગૃહસ્થ પિતાના માટે અંદર ગરમી લાગતી હોય કે ઘણું માખીઓ હોય, તેથી ચૂલ બહાર લાવ્યા હોય અને રસેઈ કરી હોય તે સાધુને કલ્પી શકે.
પ્રકાશ કરવાના પ્રકાર ૧. ભીંતમાં બાકેરૂં પાડીને. ૨. બારણું નાનું હોય તે મટું કરીને. ૩. નવું બારણું કરીને.
૪. છાપરામાં બાકેરું પાડીને કે પ્રકાશ આવે એવું કરીને એટલે નળીયા ખર્સડીને.
૫. પ્રકાશવાળું રત્ન મૂકે, જેથી અજવાળું થાય. ૬. દી કે લાઈટ સળગાવીને રાખે.
આ પ્રમાણે ગૃહસ્થ પિતાની સગવડ માટે કર્યું હોય તે ત્યાંથી આહાર લેવે કપે. પણ જે સાધુને લાભ મળે તે માટે કર્યું હોય તે સાધુને આહાર લેવે કપે નહિ. કેમકે પ્રકાશ આદિ કરવામાં કે અંદરથી બહાર લાવવા વગેરેમાં પૃથ્વીકાયાદિ જીવની વિરાધના સાધુ નિમિત્તે થાય, માટે તે પ્રાદુષ્કરણ દષવાળે આહાર સાધુએ વહેરે ન જોઈએ.
ઈતિ સપ્તમ પ્રાદુષ્કરણદોષ નિરૂપણ