SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૯૦ : નાઆગમભાવ ગ્રાસએષણા—એ પ્રકારે. પ્રશસ્ત અને પ્રશસ્ત—સરાજનાદિ પાંચ દોષથી રહિત આહાર અપ્રશસ્ત—સચેાજના, પ્રમાણુ, અંગાર, ધૂમ્ર અને કારણદોષવાળા આહાર વાપરવા. અપ્રશસ્ત. વાપરવા. કહેલ વસ્તુના અને સમજાવવા માટે ચરિત–બનેલા અને કલ્પિત એમ બે પ્રકારના દૃષ્ટાંત હાય છે તેમાં અહીં દ્રવ્ય ગ્રાસએષણા ઉપર મસ્ત્યનું કલ્પિત દૃષ્ટાંત કહેવામાં આવે છે. મત્સ્યનું દૃષ્ટાંત કાઇ એક માછીમાર માછલાં પકડવા માટે સાવર ઉપર ગયા. ત્યાં જઈને કાંટામાં ગલમાંસના ટુકડા ભરાવીને સરાવરમાં નાખ્યા. તે સરાવરમાં બુદ્ધિશાળી અને હાંશીઆર એક વૃદ્ધ માછલું રહેતું હતું. તે માછલું માંસની ગંધથી ત્યાં આવ્યું અને સાચ વીને કાંટાની આજુબાજુ માંસ ખાઇ ગયું અને પછી પૂછડાથી કાંટા હલાવીને આધું જતું રહ્યું. માછીમાર સમજ્યેા કે ‘ માછલું પકડાયું છે એટલે કાંટા બહાર કાઢ્યો અને જોયું તે માછલું ન હતું અને માંસ પણ હતું નહિ. આ પ્રમાણે ત્રણવાર થયું. ત્રણે વાર તે માછલું માંસ ખાઈ ગયું. માછીમાર વિચારમાં પડ્યો કે આમ કેમ થાય છે? " ત્યાં તે માછલા બેલી ઉઠ્યો કે • હે માછીમાર ! તું શું વિચાર કરે છે? મારૂં પરાક્રમ સાંભળ. એકવાર .હું પ્રમાદમાં *
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy