SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૦૩: છ કારણે સાધુ આહાર વાપરે તે જણાવ્યું. હવે છ કારણે સાધુએ આહાર ન વાપરો. અર્થાત્ ઉપવાસ કરવો તે કહે છે. आयंके उवसग्गे तितिक्खया बंभचेरगुत्तीसु । पाणिदया तबहेउं सरीरवोच्छेयणट्ठाए ॥१६॥ | (પિં. નિ. દ૬૬) ૧ આતંક–તાવ આવ્યો હેય, કે અજીર્ણ આદિ થયું હોય ત્યારે આહાર ન વાપરે. કેમકે વાયુ, શ્રમ, ક્રોધ, શેક, કામ અને ક્ષતથી ઉત્પન્ન નહિ થયેલા તાવમાં લંઘન–ઉપવાસ કરવાથી શરીરની શુદ્ધિ થઈ જાય છે. ( ૨ ઉપસ–સગાસંબંધી, દીક્ષા છેડાવવા આવ્યા હેય, ત્યારે આહાર ન વાપરે. આહાર નહિ વાપરવાથી સગાસંબંધીઓને એમ થાય કે “આહાર નહિ વાપરે તે મરી જશે.” એટલે સગાસંબંધીઓ દીક્ષા છેડાવે નહિ. તથા રાજા કોપાયમાન થયું હોય તે ન વાપરે, તથા દેવ, મનુષ્ય કે તીય ચ સંબંધી ઉપસર્ગ થયો હોય તે ઉપસર્ગ સહન કરવા ન વાપરે. ૩ બ્રહ્મચર્ય–બ્રહ્રાચાર્યને બાધક એ મેહને ઉદય થયે હોય તે ન વાપરે. ભેજનને ત્યાગ કરવાથી મેહદય શમી જાય છે. ૪ પ્રાણીદયા–વરસાદ વરસતે હેય, છાંટા પડતા હોય, સચિત્ત રજ કે ધૂમસ આદિ પડતી હોય કે સમૂચ્છિમ દેડકીઓ આદિની ઉત્પત્તિ થઈ ગઈ હોય તે તે જીની રક્ષા
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy