________________
: ૧૦૦ : સૂક્ષ્મપૂતિ–આધાકમી સંબંધી ઇધન-લાકડાં અંગારા વગેરે કે તેની વરાળ, ધૂમાડે, ગંધ વગેરે શુદ્ધ આહારદિને લાગે તે સૂકમપૂતિ.
સૂમપૂતિવાળુ અકપ્ય બનતું નથી, કેમકે વરાળ, ધૂમાડે, ગંધ સકલ લેકમાં પણ ફેલાઈ જાય, તેથી તે સૂમપૂતિ ટાળવી અશકય હેવાથી તેને ત્યાગ કરવાનું આગમમાં કહ્યું નથી.
શંકા–શિષ્ય કહે છે કે “સૂમપૂતિ અશક્ય પરિહાર કેમ? તમે જે જે પાત્રમાં આધાકમ આહાર ગ્રહણ કર્યો હેય, તે આધાકમ આહાર પાત્રમાંથી કાઢી નાંખવામાં આવે તથા આંગળી કે હાથ ઉપર ચૂંટેલું પણ કાઢી નાખવામાં આવે, તે પછી તે પાત્ર ત્રણ વાર પાણીથી ધોયા વિના તેમાં શુદ્ધ આહાર ગ્રહણ કરવામાં આવે તે સૂમપૂતિ માને, તે આ સૂકમપૂતિ દેષ તે પાત્રને ત્રણવાર ધેવાથી દૂર કરી શકાશે. એટલે સૂમપૂતિ શકય પરિહાર બની જશે.”
સમાધાન-આચાર્ય શિષ્યને ખૂલાસો કરે છે કે “તું જે સૂઢમતિ માનવાનું કહે છે, તે સૂમપૂતિ નથી પણ બાદરપૂતિ જ દેષ રહે છે. કેમકે ધોયા વિનાના પાત્રમાં તે આધાકમીના સ્થૂલ અવયે રહ્યા હોય છે, વળી પાત્ર ત્રણ વાર છેવા માત્રથી પાત્ર સંપૂર્ણ નિરવયવ બનતું નથી, તે પાત્રમાં ગંધની વાસ આવે છે. ગંધ એ ગુણ છે અને ગુણ દ્રવ્ય વિના રહી શકતા નથી. માટે તારા કહેવા મુજબ તે એ પણ સૂક્ષમ પૂતિ થશે નહિ. મતલબ કે આથી સૂક્ષમપૂતિ સમજવારૂપ છે પણ એને ત્યાગ અશકય છે.