SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૮૧ : કર ભગવંતે અને શ્રી ગણધર ભગવતેએ એ ઉપદેશ આપે નથી. શિષ્ય–આપ કહે છે કે “છેવટું સંઘયણ હેવાથી તે તપ નિરંતર કરી ન શકે.” તે પછી મહારાષ્ટ્ર, કેશલ આદિ નીચેના (દક્ષિણના) દેશમાં જન્મેલા માણસે હંમેશા સૌવીર-ખાટું પાણી, કૂર-ભાત આદિ વાપરે છે અને જીદંગી સુધી કામ વગેરે કરી શકે છે, તે પછી જેમનું મન એક જ મોક્ષપ્રત્યે લાગેલું છે એવા સાધુઓ નિર્વાહ કેમ ન કરી શકે?” સાધુ તે સારી રીતે આયંબીલ વગેરેથી ચલાવી શકે. આચા–સાધુઓને ઉપધિ, શમ્યા અને આહાર એ ત્રણે શીત-ઠંડા હોવાથી નિરંતર આયંબીલ કરવાથી આહારનું પાચન થાય નહિ, એટલે અજીર્ણ આદિ દેશે પ્રગટ થાય, જ્યારે ગૃહાથને તે સૌવીર, કૂર ખાવા છતાં તેમના ઉપધિશસ્મા શતકાળમાં પણ ઉષ્ણ-ગરમ હોવાથી તેમને ખેરાક પચી જાય છે, એટલે અજીર્ણ આદિ દે થવાને સંભવ નથી. સાધુને તે આહાર, ઉપાધિ અને શય્યા ઉષ્ણકાલમાં પણ શીત હોય છે. ઉપધિને વર્ષમાં એકવાર કાપ કાઢવામાં આવે, શધ્યાને અગ્નિને તાપ નહિ લાગવાથી અને આહાર પણ શીત, હેવાથી હાજરી બરાબર પાચન ન કરી શકે, તેથી અજીર્ણ, ગ્લાનતાદિ થાય. આ માટે સાધુઓને છાસ આદિ લેવાનું કહેલું છે. છતાં પણ કહ્યું છે કે “પ્રાઃ ચતનાં વિનિમોगपरित्यागेन सदैवात्मशरीरं यापनीयं, कदाचिदेव च शरीरस्यापाटवे હિંગનો વૃદ્ધિનિમિત્ત વસ્ત્રાધાનાથ વિતરિમોરા” પ્રાયઃ સાધુઓએ વિગઈએ ઘી, દૂધ, દહીં આદિ વાપર્યા સિવાય જ
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy