________________
: ૬ :
તે નગરમાં સુંદર રૂપવાળા સુરૂપ નામના એક વણિક રહે છે. તે એક દિવસ રાણીના મહેલ પાસેથી જતા હતા, ત્યાં રાણીઆએ તેને જોચેા. કામદેવ સમાન તેનું રૂપ જોઇને રાણીએ તેના ઉપર માહ પામી અને તેના રૂપને એકીટશે જોવા લાગી. સુરૂપની નજર પણ રાણીઓ ઉપર પડી. પરસ્પર પ્રેમ ઉત્પન્ન થયા.
રાણીઓએ પેાતાની વિશ્વાસુ દાસી માકલીને અંતઃપુરમાં આવવાના ઉપાય જણાવ્યા. ચેાજના પ્રમાણે સુરૂપ અંતઃપુરમાં આવવા લાગ્યા અને રાણીઓ સાથે ઈચ્છા પ્રમાણે ભેગ ભાગવવા લાગ્યા. આમને આમ કેટલેાક સમય પસાર થઈ ગયા, રાજાને કશીએ ખબર પડી નહિ.
કેટલાક ટાઇમે રાજાને આ વાતની ખબર પડી. એટલે
એક દિવસે સુરૂપ જેવા અતઃપુરમાં આવ્યો કે તુરત રાજાએ તેને પકડી લીધેા. તેની ખૂબ વિટખના કરી નગરમાં ફેરવીને મારી નખાવ્યે.
સુરૂપને મારી નાખવા છતાં રાજાને ગુસ્સા આછે. થા નહિ, એટલે ચરપુરૂષોને જણાવ્યું કે ‘ નગરમાં જાવ અને કાણુ કાણુ સુરૂપની પ્રશંસા કરે છે અને કાણુ કાણુ સુરૂપની નિંદ્યા-તિરસ્કાર કરે છે તેની તપાસ કરીને મને જણાવે.’
6
ચરપુરુષા ગુપ્ત વેશમાં નગરમાં ફરવા લાગ્યા તા કેટ લાક લેાકા ખેલે છે કે ધન્ય છે સુરૂપને. જે રાણીઓને અમે જીંદગીમાં કઇ દિવસ નજરે જોઈ નથી, તે રાણીઓ સાથે ઇચ્છિત ભાગે લેાગવીને પછી માઁ. મનુષ્યને એકવાર