________________
: ૬૭ :
·
હુકમથી સૈનિકાએ તેા બધાને કેદ કર્યાં અને બધાને રાજા પાસે હાજર કર્યાં. વાણિયાઓએ ઘણું કહ્યું કે ‘અમે તે વાણિયા છીએ પણ ચાર નથી.’રાજાએ કહ્યું કે તમે ભલે ચાર નથી પણ તમે તે ચાર કરતાં પણ વધારે શિક્ષાને પાત્ર છે, કેમકે અમારા અપરાધી એવા ભીલ લેાકેાની સાથે રહ્યા છે.' આમ કહી મધાને શિક્ષા કરી.
વાણિયા ભીલ લેાકેાની સાથે રહ્યા તેથી તેમને શિક્ષા સહન કરવી પડી, તેમ સાધુ પણ આધાકર્મી આહાર વાપરનારની સાથે રહે તે તેને પણ દોષ લાગે છે. માટે આધાકર્મી આહાર વાપરતા હાય તેવા સાધુઓની સાથે રહેવું ન જોઈએ. પરંતુ જુદા રહેવું જોઇએ.
6
૪ અનુમાદના—આધાકર્મી આહાર વાપરનારની પ્રશ’સા કરવી. આ પુણ્યશાળી છે. સારૂં સારૂં મળે છે અને રાજ સારૂં સારૂં વાપરે છે.’ અથવા કાઈ સાધુ એમ બેલે કે અમને ક્યારેય ઇચ્છિત આહાર મળતા નથી, જ્યારે આમને તે હુમેશાં ઇચ્છિત આહાર મળે છે, તે પણ પુરેપુરા, આદરપૂર્વક, ટાઈમસર અને ઋતુઋતુને ચાગ્ય મળે છે, આથી આ સુખપૂર્વક જીવે છે, સુખી છે.' આ પ્રમાણે આધાકર્મી આહાર વાપરનારની પ્રશ ંસા કરવાથી અનુમેદનાના દોષ લાગે છે. તેના
ઉપર રાજદુષ્ટ માણુસનું દૃષ્ટાંત.
રાજદુષ્ટ માણસનું દૃષ્ટાંત
શ્રીનિલય નામના નગરમાં ગુચદ્ર નામના રાજા રાજ્ય કરે છે. તેમને ગુણવતી આદિ ઘણી રાણીઓ છે.