SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ : ૭ : પતિ અને જેઠને જમવા આવવાને વખત પણ થઈ જવા આવ્યું હતું. એટલે તે વિચારમાં પડી કે બજારમાંથી બીજું માંસ વેચાતું લાવીને રાંધવામાં ઘણે સમય થઈ જાય. હવે શું કરવું.? જે ભેજન ટાઈમસર તૈયાર નહિ હોય તે માર ખા પડશે.” - ઘરના ઓટલાના એક ખૂણામાં એક કાલ્પટિક આવેલ હતું. તેને ઝાડા થયેલા તેમાં માંસના ટુકડા પડેલા હતા, તે રુકિમણુના જોવામાં આવતા તે ટુકડા લઈ લીધા અને પાણીથી સાફ કરી વધેલા માંસ ભેગે તેને સંસ્કાર કરી માંસ તૈયાર કર્યું. પછી જ્યારે પિતાના પતિ અને જેઠ જમવા બેઠા, ત્યારે તેમની થાળીમાં તે માંસ પીરસ્યું. આ હકીકત તેની શેકને પુત્ર ગુણમિત્ર જોઈ ગયે હતું, તેથી પિતાના કાકા તથા પિતાને તે માંસનું ભજન કરતાં, કયા અને બધી વાત કરી. આ સાંભળી ઉગ્રતેજ એકદમ કે પાયમાન થઈ ગયે. રુકિમણ ભયથી ધ્રુજવા લાગી અને બધી સાચી વાત કહી દીધી. હવે તે બધું ભેજન કાઢી નાખ્યું અને બીજું ભજન કર્યું. ૧ કેઇ એમ કહે છે કે “કેઈ કૂતરાએ મરેલા કાપેટિકનું થોડું માંસ ખાધેલું તે એના ઘરના આંગણુમાં ઉલટી કરેલી તેમાં માંસના ટુકડા પડેલા તે લઈ લીધા.” - ૨ કઇ કહે છે કે ભાણામાં ખરાબ ગંધ આવતા અને માંસને વર્ણ જુદો જોઈને ઉતેજને વહેમ પડ્યો, એટલે ક્રોધથી તેણે રુકિમણુને ધમકાવી.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy