________________
: ૩૦ : દ્વાર ચોથું પધાર્મ કેના જેવું છે? वंतुचारसुसंगोमांससममिमंति तेण तज्जुत्तं । .. पत्तं पि कयतिकप्पं कप्पइ पुव्वं करिसघर्ट ॥ १९ ॥
. (પિ. વિ. ૧૬) આધાકર્મી આહાર વસેલું ભોજન, વિષ્ટા, મદિરા અને ગાયના માંસ સમાન છે. (માટે આધાકમ આહાર વાપરવો ન જોઈએ, એટલું જ નહિ પણ) આધાકમી આહાર જે પાત્રમાં લાવેલા હોય કે મૂકેલ હોય તે પાત્રને છાણ આદિથી ઘસીને પછી ત્રણ વાર પાણીથી ધોઈને કેરું કર્યા પછી, તેમાં બીજો શુદ્ધ આહાર લે કલ્પ. આ સંબંધી નીચે મુજબ દષ્ટાંત સમજાવે છે.
દષ્ટાંત વક્રપુર નામના નગરમાં ઉગ્રતેજ નામને એક સૈનિક રહેતું હતું. તેને રુકિમણી નામની બીજીવારની પત્નિ હતી. એકવાર નજીકના ગામેથી ઉતેજના મેટાભાઈદાસ આવ્યા.
ઉગ્રતેજે બજારમાંથી માંસ લાવીને, રાંધવા માટે રૂકિમણુને આપ્યું અને પિતે પોતાના કામ ઉપર ગયે.
આ બાજુ રૂમિણ કામમાં હતી ત્યાં એક બિલાડે આવ્યું, તે કેટલુંક માંસ ખાઈ ગયે. રુકિમણી માંસ લેવા ગઈ તે થોડુંક જ માંસ રહેલું જોયું અને આ બાજુ પિતાના