________________
: ૭૨ :
જેમ વસેલું ભેજન ખાવા લાયક નથી, તેમ આધાકમ આહાર પણ વાપરવા લાયક નથી. સાધુએ અસંયમને ત્યાગ કરે છે, જ્યારે આધાકર્મી આહાર અસંયમકારી છે, તેથી વમેલું ગમે તેવું સુંદર હોય છતાં ન ખવાય,
વેદાદિ લૌકિક શાસ્ત્રોમાં ઘેટીનું દૂધ, ઊંટડીનું દૂધ, લસન, ડુંગરી, મદિરા અને ગાયના માંસને નિષેધ કરેલો છે. તે માન્ય રાખીને મિથ્યાદષ્ટિ લકે પણ તેનું પાલન કરે છે. તે પછી શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાની શ્રદ્ધાવાળા સાધુઓએ આધાકમ આહાર સુતરાં વાપરે જોઈએ નહિ.
વળી તલને લેટ, નાળીએર (શ્રીફળ) આદિ ફળ વિષ્ટામાં કે અશુચિમાં પડી જાય કે તેમાં વિષ્ટ કે અશુચિ પડે તે તે વસ્તુ ખાવા લાયક રહેતી નથી, તેમ શુદ્ધ આહારમાં આધાક આહાર પડી જાય કે તેના ભેગા થાય તે તે શુદ્ધ આહાર પણ વાપરવા યેગ્ય રહેતું નથી અને તે પાત્રને પણ છાણ આદિ ઘસીને સાફ કરી ત્રણવાર જોયા પછી તે પાત્રમાં બીજો આહાર લાવવા કપે છે.
દ્વાર પાંચમું આધાકર્મ વાપરવામાં ક્યા કયા દે છે? कम्मग्गहणे अइक्कमवइकमा तहऽइयारऽणायारा । . માણાપંsળવવા મિરઝર-વિહળા મ ૨૦ |
( પિ. વિ. ૧૭)