________________
: હ૩ : આધાકમ આહાર ગ્રહણ કરવામાં ૧ અતિકમ, ૨ વ્યતિકમ, ૩ અતિચાર, ૪ અનાચાર, ૫ આજ્ઞાભંગ, ૬ અનવસ્થા, ૭ મિથ્યાત્વ અને ૮ વિરાધના દેખે લાગે છે.
૧ અતિકમ-આધાકર્મી આહાર માટેનું નિમંત્રણ સાંભળે, ગ્રહણ કરવાની ઇચ્છા જણાવે અથવા નિષેધ કરે નહિ અને લેવા જવા માટે પગ ન ઉપાડે ત્યાં સુધી અતિક્રમ નામને દોષ લાગે છે. '
૨ વ્યતિકમ-આધાકર્મી આહાર લેવા માટે વસતિઉપાશ્રયમાંથી નીકળી ગૃહસ્થને ત્યાં જાય અને જ્યાં સુધી આહાર ગ્રહણ ન કરે ત્યાં સુધી વ્યતિકમ નામને દેષ લાગે છે.
૩ અતિચાર–આધાક આહાર ગ્રહણ કરીને વસતિમાં આવે, વાપરવા બેસે અને જ્યાં સુધી કેળીઓ કરી મેંઢામાં ન નાખે ત્યાં સુધી અતિચાર નામને દોષ લાગે છે.
૪ અનાચાર–આધાકમ આહારને કળીઓ મેંઢામાં નાખીને ગળી જાય ત્યારે અનાચાર નામને દોષ લાગે છે. - અતિક્રમાદિ દેશે ઉત્તરોત્તર વધારે વધારે ચારિત્રધર્મનું ઉલ્લંઘન કરનાર ઉગ્રદ છે.
૫ આજ્ઞાભંગ–વિના કારણે, સ્વાદની ખાતર આધાકમ વાપરવાથી આજ્ઞાભંગ દેષ લાગે છે. શ્રી તીર્થકર ભગવતેએ કારણ વગર આધાકમી આહાર વાપરવાને નિષેધ કરેલ છે.
૬ અનવસ્થા–એક સાધુ બીજા સાધુને આધાકર્મી