________________
': ૭૪ : આહાર વાપરતા જૂએ એટલે તેને પણ આધાકર્મી આહાર વાપરવાની ઈચ્છા થાય, તેને જોઈને ત્રીજા સાધુને ઈચ્છા થાય એમ પરંપરા વધે. સામાન્ય રીતે જીવ સુખશીલીએ હેવાથી આધાકમી ઈષ્ટ મિષ્ટ જોઈને ઈચ્છા થાય. એમ પરંપરા વધવાથી સંયમને સર્વથા ઉચ્છેદ થવાને પ્રસંગ આવે. આથી અનવસ્થા નામને દેષ લાગે છે.
૭ મિથ્યાવ–દીક્ષા ગ્રહણ કરે ત્યારે સાધુએ સઘળાં સાવદ્ય ગોની પ્રતિજ્ઞા ત્રિવિર્ષે વિવિધ કરી હોય છે, આધાકમી આહાર વાપરવામાં પ્રાણવધની અનુમતિ આવી જાય છે. માટે આધાકમ આહાર વાપરે ન જોઈએ. જ્યારે તે સાધુ બીજા સાધુને આધાકમ આહાર વાપરતા જૂએ તેથી તેના મનમાં એમ થાય કે “આ સાધુએ અસત્યવાદી છે, બેસે છે જુદું અને આચરે છે જુદું.” આથી તે સાધુની શ્રદ્ધા ચલાયમાન થાય અને મિથ્યાત્વ પામે. આ કારણથી આધાકમ આહાર વાપરનારને મિથ્યાવ નામને દેષ લાગે છે.
૮ વિરાધના–વિરાધના ત્રણ પ્રકારે. ૧ આત્મવિરાધના, ૨ સંયમ વિરાધના, ૩ પ્રવચન વિરાધના.
મહેમાનની જેમ સાધુ માટે આધાકમાં આહાર, ગૃહસ્થ ગૌરવપૂર્વક બનાવે તેથી સ્વાદિષ્ટ અને સ્નિગ્ધ હોય અને તેથી તે આહાર સાધુ વધારે વાપરે. વધારે વાપરવાથી બીમારી આવે, બીમારી આવે એટલે સ્વાધ્યાય થાય નહિ, સ્વાધ્યાય થાય નહિ એટલે સૂત્ર-અર્થનું વિસ્મરણ થાય-ભૂલી જવાય. શરીર વિહલ થવાથી ચારિત્રની શ્રદ્ધા ઓછી થાય, દર્શનને