SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ : ૭૫ : નાશ થાય. પ્રત્યપ્રેક્ષણને અભાવ એટલે ચારિત્રને નાશ. આમ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ સંયમી આત્માની વિરાધના થઈ. * બીમારીમાં સારવાર કરવામાં છકાય જીવની વિરાધના અને વૈયાવચ્ચ કરનાર સાધુને સૂત્ર અર્થની હાનિ થાય, તેથી સંયમ વિરાધના. લાંબા કાળની માંદગીમાં “આ સાધુઓ બહુ ખાનારા છે, પિતાના પેટને પણ જાણતા નથી, એટલે બીમાર થાય છે.” વગેરે બીજા લોકે બેલે. આથી પ્રવચન વિરાધના. આધાકર્મી આહાર વાપરવામાં આ પ્રમાણે દે રહેલા છે. માટે આધાક આહાર વાપરવું ન જોઈએ. - શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાને ભંગ કરીને જે સાધુ આધાકમ આહાર વાપરે છે, તે સાધુને સદ્દગતિ અપાવનાર અનુષ્ઠાનરૂપ સંયમની આરાધના થતી નથી, પરંતુ સંયમને ઘાત થવાથી નરક આદિ દુર્ગતિમાં જવાનું થાય છે. - આ લેકમાં રાજાની આજ્ઞાનો ભંગ કરવાથી વધ, બંધ, દંડ વગેરે અનર્થની પરંપરા થાય છે, તેમ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાને ભંગ કરવાથી જીવને ભારે દંડાવું પડે છે. અર્થાત જન્મ-મરણાદિ અનેક પ્રકારના દુઃખો ભેગવવા પડે છે. ' દષ્ટાંત ચંદ્રનના નામની નગરીમાં ચંદ્રાવતંસ નામના રાજા રાજ્ય કરતા હતા. તે રાજાને વિલેકરેખા આદિ ઘણું રાણીઓ હતી.. . --
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy