________________
: ૧૩૭;
શકાય એમ ન હોય, ત્યારે સે હાથ દૂર રહેલી વસ્તુ લાવે તે તે સાધુને લેવી કલ્પી શકે.
જઘન્ય ક્ષેત્ર આપનાર ઉભી હોય કે બેઠેલી હેય, થાળી, તપેલી આદિ વાસણ પિતાના હાથમાં હોય અને તેમાંથી ભેજન આપે તે જઘન્ય ક્ષેત્ર આચર્ણ કહેવાય. તેમાં થોડું પણ હલન-ચલન રહેલું છે.
જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેનું મધ્યમ આચર્ણ કહેવાય. ૨ ઘરની અપેક્ષાએ–ત્રણ ઘર સુધીનું લાવેલું.
લાઈનસર ત્રણ ઘરે હેય, ત્યાં એક સાધુ એક ઘેર ભિક્ષા લેતા હોય અને બીજો સંઘાટ્ટક સાધુ બીજા ઘરમાં એષણાનો ઉપગ રાખતું હોય, ત્યારે ત્રણ ઘરનું લાવેલું પણ કલ્પી શકે. તે સિવાય આહાર લેવે કપે નહિ.
ઈતિ એકાદશ અભ્યાહૂતદોષ નિરૂપણ