________________
૧૨ ઉભિન્ન દોષ पिहिउब्भिन्नकवाडे फासुय आपकासुए य बोद्धव्वे । आप्कामु पुढविमाई फासुय छगणाइदहरए ॥ ४२ ॥
(પિં. નિ. ૩૪૭). સાધુને માટે કપાટ આદિ ઉઘાડીને કે તેડીને આપે તે ઉભિન્નદેષ.
ઉભિન્ન–એટલે સીલ વગેરે તેડીને કે બંધ હોય તે ઉઘાડીને ખેલવું. તે બે પ્રકારે.
૧ બરણું આદિ ઉપર બંધ કરેલું કે ઢાંકેલી વસ્તુ ઉપાડી લઈને તેમાં રહેલી વસ્તુ આપવી.
૨ કપાટ વગેરે ઉઘાડીને આપવું.
ઢાંકણ બે પ્રકારના–૧ સચિત્ત-માટી આદિથી પિક કરેલ, બાંધેલ કે ઢાંકેલ. ૨ અચિત્ત–સુકુ છાણ, કપડાં વગેરેથી બાંધેલ. ઢાંકેલી વસ્તુ ખેલીને આપવામાં રહેલા દોષો
ઢાંકેલી વસ્તુ ખેલીને આપવામાં છકાય જેની વિરાધના રહેલી છે.
બરણી આદિ વસ્તુ ઉપર પત્થર મૂકેલો હોય, કે સચિત્ત, પાણી નાખીને તેનાથી વસ્તુ પેક કરેલી હોય. જે લાંબા ટાઈમ સુધી પણ સચિત્ત રહે, વળી જીવે ત્યાં આવીને રહ્યા હોય.