SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૩૬ : ન હોય તે પરઠવી દે. વાપરી ગયા હોય તે કાંઈ દેષ નથી. જાણ્યા પછી વાપરે તે દોષના ભાગીદાર થાય. આચાર્ણ અભ્યાહત आइन्नं तुकोसं हत्थसयंतो घरेउ तिन्नि तहिं । एगत्थ भिक्खगाही बोओ दुसु कुणइ उवभोग ॥ ४१॥ " (પિ. વિ. ૪૭) ગીતાર્થ સાધુ ભગવંતે એ જે લેવાનું આચરણ કર્યું હોય તે આચી કહેવાય. આચીણ બે પ્રકારે. ૧ ક્ષેત્રની અપેક્ષાએ અને ૨. ઘરની અપેક્ષાએ. ૧. ક્ષેત્ર અપેક્ષાએ ત્રણ ભેદ. ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. ક્ષેત્રથી ઉત્કૃષ્ટ સે હાથ સુધીનું. ક્ષેત્રથી જઘન્ય, બેઠા બેઠા કે ઉભા હાથથી ઉચું રહેલું વાસણ લઈને, ઉંચુ કરીને કે આઘુંપાછુ કરીને આપે છે. બાકીનું મધ્યમ. આમાં સાધુનો ઉપયોગ રહી શકતે હેય તે કલ્પ. ઉત્કૃષ્ટ સે હાથ ક્ષેત્રની સંભાવના–જ્યાં ઘણુ માણસે જમવા માટે બેઠેલા હેય, વચ્ચે લાંબી છડી હેય, ધર્મશાળા કે વાડી હોય ત્યાં ભેજનની સામગ્રી સે હાથ પ્રમાણ દૂર છે. અને ત્યાં જવામાં સંઘટ્ટો આદિ થઈ જાય એવું કહેવાથી જઈ
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy