SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૩૫ : પછી પાછી ફરતાં ઉપાશ્રયમાં પ્રવેશ કરે, સાધુને વંદના દિ કરીને વિનંતિ કરે કે ‘ભગવન્ ! અમુકના ઘેર ગઈ હતી ત્યાંથી આ લહાણી મળી છે, અથવા તેા કહે કે જમણવાર હતા તેથી આપ્યું છે, વળતાં આપશ્રીને વંદન કરવા આવી. આપશ્રીને કંઈ ઉપયેાગમાં આવે તે ગ્રહણ કરે.' અથવા તા કેઇ એમ કહે કે લહાણી આપવા ગઇ હતી, પણ તેમણે પાછા ફરતાં આપશ્રીને વદન કરવા ઉપયાગમાં આવે તા મને લાભ આપે.’ મારા સંબંધીને ત્યાં આ રાખ્યું નહિ, એટલે આવી છું. આપને અથવા તેા ઉપાશ્રયમાં પ્રવેશ કરતા પહેલાં પૂર્વ સંકેત કરી રાખ્યા મુજબ સાધુએ સાંભળે તેમ નજીકના ઘેર જઈને કહે કે ‘લે આ લાપસી લહાણી આપવા આવી છું.' ત્યારે પેલી સ્ત્રી કહે કે ‘ હું તારી વસ્તુ લેવાની નથી, અમુક દિવસે તે મારી લહાણી કેમ લીધી ન હતી?’ આ સાંભળી પહેલી સ્ત્રી જશ ઉંચે સ્વરે લેવા માટે કહે, ત્યારે બીજી સ્ત્રી ના પાડે. આમ પરસ્પર દેખાવ ખાતર કલહુ કરે. પછી પહેલી સ્ત્રી રાષમાં હેાય તેવા દેખાવ કરી ઉપાશ્રયમાં આવે. સાધુઓને વંદન કરીને માજુવાળી સ્ત્રીએ લહાણી લીધી નહિ, વગેરે કહી સંભળાવી, વહેારવા માટે વિનતિ કરે. આવા પ્રસંગે સાધુ તે વાત સાચી માની લે અને આહાર નિૌષ જાણીને ગ્રહણ કરે. જો પાછળથી અભ્યાહતની ખખર પડે તે આહાર વાપી
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy