________________
: ૭૮ :
દ્વાર છઠ્ઠું
આધાકર્મી આહાર આપવામાં ક્યા દાષા છે? संथरणंमि असुद्धं, दोन्हं वि गेण्हत देतयाणऽहियं । आउर दिहंतेणं, तं चैव हियं असंथरणे ॥ २१ ॥
''
(પ.વ.૨૧)
નિર્વાહ થતા હાય તે વખતે આધાકી-અશુદ્ધ આહાર આપવાથી, આપનાર અને લેનાર બન્નેનું અહિત થાય છે. પર'તુ નિર્વાહ થતા નહાય ( એટલે ગ્લાનાદિ કારણે ) તા આપવામાં અને લેવામાં બન્નેને હિતકારી થાય છે.
આધાકર્મી આહાર ચારિત્રના નાશ કરનારા છે, એથી ગૃહસ્થા માટે ઉત્સર્ગ થી સાધુને આધાકી આહારનું દાન કરવું ચેાગ્ય માન્યું નથી, છતાં ગ્લાનાદિ કારણે કે દુકાળાદિના વખતે આપે તે વાંધાજનક નથી બલ્કે ઉચિત છે અને લાભકારિ છે.
જેમ તાવથી પીડાતા દર્દીને ઘેખરાદ્ધિ આપનાર વૈદ્ય બન્નેનું અહિત કરે છે અને ભસ્મકવાતાદિના રાગમાં ઘેખરાદિ બન્નેનું હિત કરે છે, તેમ કારણ વિના આપવાથી આપનાર અને લેનાર બન્નેને અહિતકર થાય છે, જ્યારે કારણે આપવાથી અનૈને લાભ થાય છે.