________________
:
૮ :
દ્વાર સાતમું આધાકર્મ જાણવા કેવી રીતે પૂછવું? अणुचिय देसं दव्वं कुलमप्पं आयरो य तो पुच्छा । बहुएवि नत्थि पुच्छा सदेसदविए अभावे वि ॥२२॥
(પિં. નિ. ૨૦૪) આધાકમી આહાર ગ્રહણ થઈ ન જાય તે માટે પૂછવું જોઈએ. તે વિધિપૂર્વક પૂછવું જોઈએ પણ અવિધિપૂર્વક ન પૂછવું. આમાં જે એક વિધિપૂર્વક પૂછવાનું અને બીજુ અવિધિપૂર્વક પૂછવાનું તેમાં અવિધિપૂર્વક પૂછવાથી નુકશાન થાય છે તે ઉપર દષ્ટાંત. *
શાલી નામના ગામમાં એક ગ્રામણ નામને વણિક રહેતો હતું. તેને પત્નિ પણ ચામણી નામની હતી.
એક વાર વણિક દુકાને ગયે હશે તે વખતે તેના ઘેર એક સાધુ ભિક્ષા માટે આવ્યા. ગ્રામણ સાધુને શાલિજાતના ભાત વહેરાવવા લાવી. ભાત આધાકમી છે કે શુદ્ધ? તે જાણવા સાધુએ તે સ્ત્રીને પૂછ્યું કે “હે શ્રાવિકા ! આ ચેખા
ક્યાં છે? તે સ્ત્રીએ કહ્યું કે “મને ખબર નથી, મારા પતિ જાણે, દુકાને જઈને પૂછી જૂઓ
આથી સાધુએ દુકાને જઈને પૂછયું.
વણિકે કહ્યું કે “મગધ દેશના સીમાડાના ગેમ્બર ગામથી આવ્યા છે.”